Book Title: Karmgranth 05 by 02 Prashnottari Author(s): Narvahanvijay Publisher: Fulabhai Ranchodbhai Parivar View full book textPage 7
________________ આ બને પુસ્તકે ફરીથી છાપવા પડેલ છે. નવતત્વ પણ સ્ટોકમાં નથી જે આપશ્રીની ઉદારતાની રાહ જોઈ રહ્યું છે. કર્મગ્રંથ-૧ અને કર્મગ્રંથ-ર ની પણ જુજ નકલે જ ટેકમાં છે. પરમ પૂજ્ય, શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. દેવશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક, હસ્તગિરિ તીર્થ ઉદ્ધારક સ્વ. પૂ. આ. શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્યપાદશ્રીના શિષ્ય સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય છતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણવિજયજી મહારાજે આ પુસ્તકના મેટરને ક્ષતિ–રહિત કરવામાં ખૂબ જ સહાયક બન્યા છે તે માટે આપણે સૌ તેઓશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ. અભ્યાસી તથા જિજ્ઞાસુ વર્ગની માગને પહોંચી વળવા આપશ્રીના ઉદારતા ભર્યા સહકારની અપેક્ષા સાથે વિરમું છું. જીવવિચાર-દંડક અને લઘુસંગ્રહણી હાલ પ્રેસમાં છે. પ્રેસ દેશ શુદ્ધિપત્રકમાં જોઈ સુધારીને વાંચવા અમારી નમ્ર અરજ છે. લિ. સંપ સેવક શાહ અશોક કે સુરત, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 172