Book Title: Karm Prakruti Part 03
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 342
________________ ત્યાર (નપુંસકવેદનો સત્તામાંથી નાશ થયા) બાદ નપુંસકવેદનો જે રીતે ક્ષય કર્યો તે જ રીતે સ્ત્રીવેદનો પણ અંતર્મુહૂર્ત કાળે ક્ષય કરે છે. સ્ત્રીવેદનો ક્ષય કર્યા પછી (હાસ્યાદિ) છ એ નોકષાયનો એક સાથે ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. (જે સમયે મુખ્યતયા તેના ક્ષયની શરૂઆત કરી) તે સમયથી આરંભી તે હાસ્યાદિ ૬નું બીજીસ્થિતિનું દલિક'પુરુષવેદમાં સંક્રમાવતો ૪૧૭ તેઓ એમ કહેતા જણાય છે...અપૂર્વકરણો સ્થિતિઘાતાદિ વડે ૧૬ પ્રકૃતિઓનો તેવી રીતે ક્ષય કરે કે તેની સ્થિતિ અનિવૃત્તિકરણના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહે. અપ્રત્યાખ્યાનાવરણા - પ્રત્યાખ્યાનાવરણ કષાયને પણ ઉવલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે ક્ષય કરતો જતો હતો પરંતુ તેના પર ગૌણક્રિયા પ્રવર્તતી હોવાને લીધે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે તેની સ્થિતિસત્તા વધારે હતી. હવે તેના પર મુખ્ય ક્રિયા શરૂ થાય, એટલે અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ જાય ત્યારે તેની સ્થિતિસત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય. તેને બધ્યમાન પર પ્રકૃતિમાં ગુણસંક્રમ વડે સંક્રમાવી અંતર્મુહૂર્ત કાળે ખલાસ કરે, ત્યારબાદ જેની સ્થિતિ અનિવૃત્તિકરણના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમાં ભારે પ્રમાણ રહી હતી તે થીણદ્વિત્રિકાદિ ૧૬ પ્રકૃતિઓનો સત્તામાંથી નાશ કરે. આ રીતે પહેલાં કે પછી થીણદ્વિત્રિકાદિ-૧૬ પ્રકૃતિઓનો અને ૮ કષાયનો ક્ષય કરે છે. અંતરકરણના દલિકને અકૃત્તિમાં સંક્રમાવી એક સ્થિતિઘાત જેટલાં કાળ દૂર કરે છે. અંતરકરણના દલિકને દૂર કરવાનો નિયમ આ છે. જે પ્રકૃતિનો બંધ અને ઉદય બંને હોય તેના અંતરકરણના દલિકને નાની અને મોટી એમ બંને સ્થિતિમાં નાંખે છે. જેનો માત્ર બંધ હોય ઉદય ન હોય તેના અંતરકરાના દલિકને મોટી સ્થિતિમાં નાંખે છે. જેનો ઉદય હોય પરંતુ બંધ ન હોય તેના અંતરકરણના દલિકને પ્રથમ નાની = સ્થિતિમાં નાંખે છે. જેનો બંધ કે ઉદય બંને ન હોય તેના અંતરકરણના દલિક માત્ર પરમાંજ નાંખે છે. અહીં નપુંસકવેદનો બંધ તો નથી. હવે જો તે વેદના ઉદયે શ્રેણિ માંડી હોય તો તેના અંતરકરણનું દલિક નાની સ્થિતિમાં જાય, અને તેના ઉદયે શ્રેણિ ન માંડી હોય તો પરમાં જાય છે. અંતકરણના દલિક દૂર થાય પછી નાની સ્થિતિ રહે છે. હવે જો તેનો રસોદય હોય તો ઉદયથી નહીંતો સ્ટિબુકસંક્રમ વડે ભોગવી દૂર કરે છે. સાથે સાથે જ બીજી સ્થિતિમાંથી ઉપર કહી તે રીતે સ્થિતિને એકદમ દૂર કરવાનો પ્રયત્ન કરે છે, અંતર્મુહૂર્ત ખલાસ કરી સત્તાહીન થાય છે. અંતરકરણ ક્રિયા કરવાની શરૂઆત દરેક પ્રકૃતિઓમાં સાથે જ થાય છે. પરંતુ પૂર્ણ ક્રમશઃ થાય છે એમ સમજાય છે. આ પ્રમાણે અન્ય પ્રવૃતિઓ માટે પણ સમજવું. ૪૧૮ જેનો ઉદય હોય છે તેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ રાખે છે, અને શેષ પ્રકૃતિઓની પ્રાથમસ્થિતિ એક આવલિકા પ્રમાણ રાખે છે. ૪૧૯ જો કે આ ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓનો નાશ કરવાનો હોય છે. તેને ઉવલનાનુવિદ્ધ ગુણ સંક્રમ વડે નાશ કરવાની ક્રિયા અપૂર્વકરણના પ્રથમ સમયથી જ શરૂ થાય છે. પરંતુ જેનો પહેલાં નાશ કરવાનો હોય તેમાં મુખ્યપણે ક્રિયા પ્રવર્તે છે, અને અન્યમાં ગૌણપણે ક્રિયા પ્રવર્તે છે. નવમાં ગુણસ્થાનકે પહેલા નપુંસકવેદ સત્તામાંથી જાય છે, માટે લખ્યું છે કે નપુંસકવેદના દલિકને ઉદ્દ્ગલના વિદ્ધ ગુણસંક્રમ વડે ક્ષય કરવા માંડે છે. ૪૨૦ જે વેદ કે જે કષાયના ઉદયે શ્રેણિ પ્રારંભી હોય તેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. અને અન્યની આવલિકામાત્ર થાય છે. અંતરકરણમાંના દલિકોને દૂર કરવાની ક્રિયા, પ્રથમસ્થિતિને ભોગવી અગર સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી દૂર કરવાની ક્રિયા, અને બીજી સ્થિતિનો નાશ કરવાની ક્રિયા આ ત્રણે સાથે જ પ્રવર્તે છે, તેમાં અંતરકરણના દલિક પ્રથમ ખલાસ થાય છે. ત્યારબાદ પ્રથમ સ્થિતિ ખલાસ થાય છે. ત્યારબાદ મોટી સ્થિતિ ખલાસ થાય છે. પyવેદમાં નહિં સંક્રમાવવાનું કારણ તેની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન બે આવલિકા રહે છે. સંક્રમણકરણમાં કહ્યું છે કે જ્યારે પુરુષવેદની પ્રથમ સ્થિતિ જેનો બંધ કે ઉદયું બને ન હોય તેના અંતરેકgiri નં. જો કે તું * . . . . * _ }:4! ન થયા પછી તેમાં કોઇ દલિક - - - ૧, અંક 6 શિ- - . હે રાકરના દીલકદર થાય નરક છે હવે જા તેનો તોડ :- :-- - . . . . . . . ....... ...." - 31 થી 3 કદમ પાન કરે છે અને વાર ... કા... ન તો 5. 14 નેપાયેલ મંત્ર પ્રગતિના મારી છે. પરંતુ પૂરું કેમ થાય છે. એના હાથ મા છે સક્રમ વડ પરના તનાવ છે a સંર્પી જે સમયે જલારા ખાવ વાડ છે. 21 જf tછે જયાં રોબિકા સયા પતરુદ્રણ :: તકનો થાક્રાહ્મદત્ત તેઅો હવછે: રkઉનો રે જનને કલમ હહંદૂકેલું તેમજ તેટલી કાળમાં જ શરૂ થયું છે. પરંતુ જેના પહેલા નરેન્ડવ: ૨૩ હૈ મુખે સર્વત્ર છે અને જે છેલ્લો સં૫મા: શેલદસમજૂમ પહેલા નપુંસકવદ સત્તામાંથી જાવ છે;કમુરધે.અને તે પ્રમાણપતાજી સંક્રમા ક્ષય કરવા માંડે છે....' ' ૪૨૦ જે વેદ કે જે કષાયને ઉદયશ્રણ બોરમહાવા ધંધાશ્રેલા દિલના જ સ્વસંક્રમ થાય છે. જો 4 wી ખાજિક માત્ર થાય છે, અંતરકરણમાંના આવલિકા પ્રમાણ પ્રથમ સ્થિતિ બાકી રહે ત્યારે પુરુષવર બ્રહ૭૮૪wned.ર૬૨વાની ક્રિયા, અને બીજી સ્થિતિનો નાશ કરવાના કયા અ ને વ. કts on :વોનો આત દરક. થાય છે. ૪૨૧ પુરુષવેદમાં નહિં સંક્રમાવવાનું કારણ તેની પ્રથમસ્થિતિ સમય ન્યૂન બ આવાલકા રહે છે. ર૦: છે કે જ્યારે પુરુષવેદની પ્રથમસ્થિતિ સમય ન્યૂન બે આવલિકા રહે છે ત્યારે તેની પતફ્યૂહ તરીકેની યોગ્યતા નષ્ટ થાય છે પતદ_ગ્રહ તરીકેની યોગ્યતા નષ્ટ થયા પછી તેમાં કોઇ દલિક સંક્રમી શકે નહીં. અહીં એક વિચાર થાય છે કે સમયગૂન બે આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ બાકી રહે ત્યારે પતદ્ ગ્રહ તરીકેની યોગ્યતા કેમ નષ્ટ થાય છે. વિચાર કરતાં આ પ્રમાણે સમજાય છે... એમ કહેવામાં આવ્યું છે કે જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે તે સમયે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલું માત્ર બાકી રહે છે. ત્યાં અન્યનું સંક્રમેલું પણ બાકી રહે છે તેમ કહેતા નથી. વળી બંધવિચ્છેદ થયા પછી જે છેલ્લા સમયે સર્વ સંક્રમ વડે પરમાં સંક્રમાવે છે તે સમયે જે સમયે છેલ્લો બંધ થયો તે સમયનું બંધાયેલું જે દલિક છે, તેને જ સંક્રમાવે છે. હવે જો જ્યાં સુધી તેનો બંધ થતો હોય ત્યાં સુધી પતઘ્રહ તરીકેની તેની યોગ્યતા કાયમ રહેતી હોય તો એમ કહેવું જોઇએ કે બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેમજ તેટલાં કાળમાં અન્ય પ્રવૃત્તિઓના સંક્રમથી પ્રાપ્ત થયેલું દળ બાકી રહે છે. તેમજ જે સમયે સર્વસંક્રમ થાય છે તે સમયે છેલ્લા સમયના બંધાયેલા તેમજ તેમાં અન્ય પ્રકૃતિના સંક્રમથી પ્રાપ્ત થયેલા દલિકોનો પણ સર્વસંક્રમ થાય છે. અને જો એ પ્રમાણે હોયતો જઘન્ય સંક્રમાદિ ઘટી શકે નહીં. એટલે જે સમયે સર્વસંક્રમ થાય છે. તે સમયે શુદ્ધ છેલ્લા એક સમયના બંધાયેલા દલનો જ સર્વસંક્રમ થાય છે. આ ઉપ૨ થી એમ સમજાય છે કે જીવ સ્વભાવે સમયજૂન બે આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ બાકી રહે ત્યારે પુરુષવેદ પતસ્પ્રહ તરીકે રહેતો નથી, અન્યત્ર પણ જ્યાં સંભવે ત્યાં આ પ્રમાણે સમજવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538