Book Title: Karm Prakruti Part 03
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 477
________________ સત્તાપ્રકરણ પરિશિષ્ટ-૧ *X Z જ ૯ મા ર્ગ પ્રાયોગ્ય gu re 64 ભાંગ.. દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ બંધ ભાંગાનો ૨૩૮ ઉદયભાંગાનો ઃ N ૨૯ . ન્દ્રિ બંધ બંધ ઉદય |સ્થાન| ભાંગા |સ્થાન| તિ ૨૧ ૨૫ ૨૫ ૨૬ Jain Education International ૨૭ ૨૭ ૨૮ ૨૮ ૨૮ ૨૯ ૨૯ ૨૯ 30 30 ૩૦ ૩૦ ક્યા જીવના 30 ૩૦ સાહ મનુ વે મનુ આહા મનુ સા૰ મનુ વૈ, મનુ આહા મનુo સા૰ મનુ વૈ મનુ આહા મનુ સાહ મનુ વૈ મનુ આહા મનુ સા૰ મનુ વૈ મનુ આહા મનુ <x ૧૪ ૧૪ ૨૩૮ કુલ જો દેવ પ્રાયોગ્ય –૩૦ ના બંધના ૧ બંધ ભાંગાનો સંવેધ :- ૧૪૮ ઉદયભાંગા દેવ ૧૪ 30 ૧ ૨૯ વૈ મનુ ૨૯ આહા મનુ ૧૪ સાહ મનુ ૧૪૪૪ વૈ મનુ ૧૪ આહા૰ મનુ ૧X ૧૪૮ X <>. ** ૧૪ × ૧૪ t: X X ૧૯૨૪ ૧૪ ૧ . For Personal & Private Use Only ૧ ૨ ર ૧ ર ર ૧ ર સ્ ૧ ૨ ૧૫ ૧ ૧ ૧ ૧ ૧ સત્તાસ્થાની ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩ ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩ ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩ ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩ ૯૩-૮૯ ૯૩-૮૯ ૯૩ ૯૩-૮૯ સ્વરવાળા (ઉદ્યોતવિના)૯૨ સ્વરવાળો (ઉદ્યોત વિના) ૯૨ ૯૨ ૯૨ (ઉદ્યોતવાળો)(સ્વરસહિત) ૯૨ (ઉદ્યોતવાળો)(સ્વરસહિત) ૪૪૧ 동해 સત્તા સ્થાન ૨ ૧૬ ૧ ૨ ૧૬ ૧ ૨ ૧૮ ૨ ૨ ૧૮ ૨ ૩૮૪ ૨ ૧ ૪૬૯ ૧ ૧ ૧૪૪ કુલ ૧ ૯૨ ૧૪૮ ટી. ૧૪ પરંતુ તીર્થંક૨ થવાના ભવમાં અપર્યાપ્ત અવસ્થામાં મનુષ્યને સર્વ શુભપ્રકૃતિઓ જ ઉદયમાં હોય. તીર્થંકર થનાર વિના બીજા કોઇ અપર્યાપ્ત મનુ ને જિનનામનો બંધ હોય નહીં માટે ૨૧/૨૬/૨૮ અને ૨૯ના ઉદયમાં એક એક જ ભાંગો ઘટે. અને ૩૦ના ઉદયમાં ૩ ભવ પહેલાં જિનનામ બાંધનારને પ્રથમ સંઘયણ હોય તે અપેક્ષાએ ૧૯૨ ભાંગા ઘટે. એમ કુલ સામાન્ય મનુષ્યના ૧૯૬ ઉદયભાંગા થાય, આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં જિનનામ બાંધનાર ઉત્તમ (પ્રથમ) સંઘયણવાળા હોય તેમ કહ્યું છે. અહીં તીર્થંકરના ભવનો ૩૦ના ઉદયનો એક ભાંગો જુદો ગણ્યો નથી. કારણ કે તે ૩૦ના ઉદયના ૧૯૨ ભાંગામાં અંતર્ગત થઇ જાય છે. વે, મનુષ્યના ૩૫ ભાંગા તથા આહારક મનુષ્યના-૭ એમ કુલ ૨૩૮ ભાંગા ઘટી શકે. કારણ કે જિનનામ બાંધ્યા પછી પૂર્વના ત્રીજા ભવે વેક્રિય લબ્ધિ તથા આહારક લબ્ધિ પણ ફોરવે ત્યારે ચોથે ગુણસ્થાનકે સુભગ-આર્દય-યશ પ્રતિપક્ષ સહિત હોય માટે. ง ટી. ૧૫ દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ આહારકક્રિક સહિત છે. તેથી તેના બંધક અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકવાળા મનુષ્યો જ છે. તેથી સામા મનુષ્યના સર્વ પર્યાપ્તાએ પર્યાપ્ત ૩૦ના ઉદયસ્થાનના ઉદયભાંગા જ સંભવે અને તેના ૧૧૫૨ ઉદયભાંગાને સ્થાને ૧૪ ૪ ઉદયભાંગા જ સંભવે કારણ તેઓને દુર્ભાગ- અનાદેય-અપયશનો ઉદય હોતો નથી. તેથી ૬ સંઘયણ X ૬ સંસ્થાન X ૨ સ્વર X ૨ વિહાયોગતિ = ૧૪૪ ઉદયભાં તથા આહારકદ્ધિકનો બંધ સાતમા ગુજ઼સ્થાનકેથી જ થાય છે. અને સાતમા ગુણઠાણે લબ્ધિ ફોરવે નહીં પરંતુ લબ્ધિ ફોરવી સાતમા ગુણઠાર્કા આવે તો ત્યાં આહાફ્રિકનો બંધ ઘટે તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા થયેલા જ ઉત્તર વૈક્રિય અને આહારકના ભાંગા ઘટે માટે આહારકો ૨૯ અને ૩૦ના ઉદયસ્થાનનો ૧-૧ ભાંગો જાણવો. ઉદ્યોતવાળો વૈ, મનુ૰ નો ૩૦નો ૧ ભાંગો છે. તેથી કુલ ૧૪૪+ ૪ = ૧૪૮ ઉદયભાંગા સંભવે. અહીં દરેક ઉદયભાંગે એક ૯૨નું સત્તાસ્થાન સંભવે કા૨ણ ૩૦નો બંધ આહા૨કદ્વિક સહિત છે અને જિનનામ વિનાનો છે. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538