Book Title: Karm Prakruti Part 03
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 510
________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ બંધ બંધ કેટલાં કુલ પ્રાયોગ્ય 3 | 82.Tછે શ ૪ ક ક Jઉદય સ્થાન ક્યા સ જીવના? સત્તાસ્થાનકો ઉદય ભાંગા ? સેત્તા સ્થાન અપર્યાવ મનુo. ૨૧થી ૩િ૧=૯ કાયયોગ પ્રમાણે ૭૭૦૧ | ૪ |કાયયોગ પ્રમાણે (૫. ને, ૪૫૪) ૩૦૬૨૮ મનુષ્ય | ૨૯ [૪૬૦૮ ૨૧થી ૩૧=૯ કાયયોગ પ્રમાણે | ૭૭૭૦ T૪ |કાયયોગ પ્રમાણે(પ.નં. - ૪૫૪) ૩૦૭૭૧ = હ ક મનુષ્ય | ૩૦ | ૨૧થી|પંચે જાતિ પ્રમાણે, ૬૯ ૩૦=૬, ૨ પંચે જાતિ પ્રમાણે (૫. નં. ૪૩૮) ૧૩. પંચે જાતિ પ્રમાણે | ૭૬૦૨ પંચે જાતિ પ્રમાણે (૬ઠ્ઠા ગુરુની વિવક્ષાએ) ૩૧=૮ી ૧૮૬૫૩ જ દ નથી| પંચે જાતિ પ્રમાણે | ૭૫૯૨ ૩૧=૮ (૪થા ગુણoની વિક્ષાએ) (૫, ન, - ૪૩૮). ૪૬૪૦ ૨૧થી |પંચે જાતિ પ્રમાણે છે ૩૦=૭| દેવ | ૨૯ | ૮ ૯૩,૮૯, પંચે જાતિ પ્રમાણે | પ૨૭૭ (ઠ્ઠા ગુણ૦ ની વિવક્ષાએ). ૪૯ ' છે ૨૧થી|પંચે જાતિ પ્રમાણે | ૨૬૩૨, (૨૨૮) ૪થા ગુણoની વિવક્ષાઓ (૫.નં- ૪૪૦-૪૪૧). પર ૪૫૬ નરક ૨૮ | ૧ | પંચે જાતિ પ્રમાણે | ૩૫૪૪ ૯૨,૮૯,૮૮,૮૬પંચે જાતિ | પ્રમાણ(૫. નં. ૪૪૨) *. { : = ૧૧૬૯૬ પંડિતજી અમૃતલાલ પુરૂષોત્તમદાસજીનો ૧ થી ૬ કર્મગ્રંથ સાથેની પુસ્તિકામાં તથા સપ્તતિકામાં દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ સંવેધ જણાવેલ છે. તેથી નીચે પ્રમાણે ફેરફાર જણાવેલ છે. અહીં ૫-૬ અને ૭મી નારકીને વિષે કલેક્ષા ૩-૪-૫ મી નારકીને વિષે નીલલેશ્યા અને ૧-૨-૩ નારકીને વિર્ષ કાપતલેક્ષા હોય છે. એ અપેક્ષાએ જણાવાય છે કે કાલાવાળા મનુo માત્ર ૩૦નો બંધ ન કરે કારણ કે જિનનામ સહિત મનુo પ્રાયo ૩૦નો બંધ વૈમાનિક દેવ અને ૧ થી ૩ નારકીના નારકો કરે અને તેઓને કુષ્ણ લેશ્યાનો સંભવ નથી. તેથી કુષણ લેગ્યાએ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગા પણ ન સંભવે તેથી ૧૩૯૩૪ બંધભાંગા કાલેયા માર્ગણાએ સંભવે. એવી રીતે નીલ લેયા માર્ગણામાં પણ. દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ ઉદયભાંગા ચાર ગુણ૦ ની વિવલાએ ૭૭૭૩ અને છ ગુo ની અપેક્ષાએ ૭૭૮૩ સંભવે, સત્તાસ્થાન તો ભાવલેશ્યાની અપેક્ષાની જેમ ૯૩ વિ૦ ૭ ઘટે . સંવૈધ આ પ્રમાણે.... કાલેશ્યા માર્ગણાએ મનુo પ્રાયો ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાના સંવેધમાં નારકીના ૫, ઉદયભાંગ ૯૨,૮૮ બે સત્તાસ્થાન જાણવાં. ૮૯ની સત્તા ન સંભવે, કારણ કે જિનનામની સત્તાવાળો ૧થી૩ નારકીમાં જ ઉત્પન્ન થાય છે. અને ત્યાં કૃષ્ણલયાનો સંભવ નથી. કુણાલયા માર્ગણાએ નરક માર્યો ૨૮ના બંધના ૧ બંધભાંગાના સંવેધમાં પણ મનુષ્યના ૧૧૫૨ ઉદયભાંગ ૯૨,૮૮,૮૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે. ૮૯નું સત્તાસ્થાન ન સંભવે. કારણ કે જિનનામની સત્તાવાળા મનુષ્યને નરક પ્રાયો. ૨૮નો બંધ છેલ્લા અંતર્મુહૂર્તમાં સંભવે અને “જે લેશ્યાએ મરે તે વેશ્યાએ ઉત્પન્ન થાય” એ નિયમથી પ્રથમની ત્રણ નારકીમાં કૃષ્ણલેશ્યાનો અભાવ હોવાથી છેલ્લા અંતર્મુહૂર્તમાં જિનનામની સત્તાવાળાને કણ લેયા સંભવે નહીં. તેથી ૮૯નું સત્તાસ્થાન ન ઘટે. કાપીત વેશ્યા માર્ગણાએ દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ મનુ0 માર્યા. ૩૦ના બંધના ૮ બંધભાંગાના સંર્વધમાં નારકીના ૫ ઉદયભાંગા જ સંભવે, દેવના ૬૪ ઉદયભાંગ ન સંભવે કારણ કે મનુષ્ય પ્રાયo-૩૦નો જિનનામ સહિત બંધ વૈમાનિક દેવો જ કરે અને તેઓને કાપો લેક્ષાનો અભાવ છે. માટે દેવના ઉદયભાગા સંભવે નહીં. નારકીને તો ૩જી નરકમાં કાપત વેશ્યાનો સંભવ છે. અને ત્યાંથી નીકળીને તીર્થકર થાય છે. માટે સંભવે. તેથી મનવ માત્ર ૩૦ના બંધમાં નારકીના જ પાંચ ઉદયભાંગાનો સંવૈધ જાવ અને સત્તા ૮૯ની જ ઘટે. બાકીના સર્વ બંધસ્થાનકની સંવૈધ ભાવલેશ્યાની અપેક્ષાએ કહેલા સંર્વધ પ્રમાણે જાણ. મહેસાણાવાળા ૫-૬ કર્મગ્રંથ સાર્થના પુસ્તકમાં કૃષ્ણ-નીલ-કાપાત લેશ્યા માર્ગાએ ૧૩૯૪૨ બંધભાંગા કહ્યા છે. તેથી દેવ પ્રાd ૨૯નો બંધ અને મનુo પ્રા૩૦નો બંધ જે જિનનામ સહિત છે તે ગણ્યો છે. તેથી ૯૩નું સત્તાસ્થાન મનુષ્ય અને દેવના ઉદયભાંગ ઘટે છે તે કહ્યું નથી. તેનું શું કારણ તે ખ્યાલ આવતો નથી. અહીં દેવ કાર્યા. ૨૮-૨૯ બંધના સંવેધમાં ૪થા ગુo ની વિવક્ષાએ આહાહ મનુના ૭ અને વૈ૦ મનુના ઉદ્યોતવાળા ૩ = ૧૦ ઉદયભાંગા બાદ કર્યા છે. તથા આહા મનુo ૯૨નું અને વૈ૦ મનુ ને ૯૨ -૮૮ હોવાથી સત્તાસ્થાનમાંથી ૭ + ૬ = ૧૩ બાદ કર્યા છે. ટી, ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538