Book Title: Karm Prakruti Part 03
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 529
________________ કર્મપ્રકૃતિ ભાગ-૩ ક્યા TJRY પ્રાયોગ્ય # # # ૨૬ | ૨૮૮X -|-|-|-|-|-|-|-| પર # $ + ૪ = 4913 & I ૨૦Y ૦ | ૧ | ૨ - - ૧ - બંધ | કેટલાં બંધ ઉદય ઉદય સત્તાસ્થાનકો સંજ્ઞા સ્થાન| ભાંગા સ્થાન જીવના ? ભાગા ? સ્થાન ૨૬ | વિક્લે ૮૮ (પર્યાપ્ત નામવાળા) સા તિર્યંચ ૨૮૮X ૮૮ (પર્યાપ્ત નામવાળા) સામનુષ ૮૮ (પર્યાપ્ત નામવાળા) ૮X ૮૮ (સ્વરવાળા) ૨૯ | નારકી - ૮૮ સામા તિર્યંચ | ૧૧૫૨X ૮૮ (સ્વરવાળા) સામા મનુષ ૧૧પ૨X ૯૨-૮૮ ૨૩૦૪ ૮X 1 1 ૮૮ ૩૧ | સામાતિર્યંચ ૧૧૫૨X ૧ ૮૮ | કુલ | ૧ | ૩૨૦૦ | ૭ | ૪૦૯૭ ૯૨-૮૮ ૫૨૪૯ તિર્યંચ | ૩૦ ૩૨૦૦ ૨૧થી તિર્યંચ પ્રા. ૨૯ પ્રમાણે | ૪૦૯૭ ૯૨-૮૮ (પ.નં. ૪૯૨) પર૪૯ ૩૧=૭ મનુષ્ય | ૨૯ | ૩૨૦૦ “ | " ૪૦૯૭ ૯૨-૮૮ (૫.નં. ૪૯૨) 1 ૩૦ | સામા તિયય | ૧૧૫રx T૧ | _૮૮ ૩૦ ] સામા મનુષ | ૧૧૫૨X 1 2 ૯૨-૮૮ ૩૧ | સામા તિર્યંચ ૧૧૫X | ૧૧૫ર , ૩૪૫૬ | ૨ ૯૨-૮૮ ४६०८ નિમ સમકિતના ૧૯ બંધમાંગાનો સંવેધ - ઉદયભામા - ૩૪૫ ૮ ૨૯ | દેવ | X | ૨ | ૯૨-૮૮ (સ્વરવાળા) ૨૯ | નારકી | X | ૨ | ૯૨-૮૮: ૧ | ૮ | ૧ | ૯૨-૮૮ - I ૩૦ | સામા તિચિ | ૧૧૫૨X 1 ૨ | ૯૨-૮૮ (સ્વરવાળા). ox T૩૦ | સામા મનુષ | ૧૧૫૨X ૨ | ૯૨-૮૮ વડo: ૩૧ | સામાતિર્યંચ ૧૧૫૨X ૯૨-૮૮ L. ૨૩૦૪ ૩૪૫૬ | ૨ ૯૨-૮૮ ૬૯૧૨ ઇતિ ૧૨મી સમ્યકત્વ માર્ગણા વિષે નામકર્મનો સંવેધ સમાપ્ત . એ પ્રમાણે ૨૧,૨૪,૨૫,૨૬,૨૯,૩૦ અને ૩૧ એ ૭ ઉદ્યસ્થાન હોય છે. એકે ના ૪, વિક્લેના ૧૨, પંચે અપર્યાપ્ત | પર્યાપ્ત તિયુચના ૨૬૦૦, મનુષ્યના- ૧૪૪૮, દેવના ૩ર અને નારકીના-૧ = ૪૦૭ ઉદયભાંગો સંભવે છે. ( જે જીવ અવસ્થા | અવસ્થા. તિર્યંચ મા ૨૯નાં બંધનો યંત્રમાં બતાવ્યા છે.). સત્તાસ્થાન :- આ ગુણસ્થાનકે ૯૨ અને ૮૮ એ ૨ સત્તાસ્થાન હોય છે, કારણ કે જિનનામની સત્તાવાળું એકેન્દ્રિય ૨૧૪૨૪ સાસ્વાદને તથાસ્વભાવથી જ જતો નથી તેથી ૯૩,૮૯ની સત્તા ન હોય અને ૮૬.૮૦(શ્રેણિ વિનાની અને ૭૮ એ ૩ સત્તાસ્થાને એકેન્દ્રિયમાં અને ત્યાથી ઉવલના કરી આવેલા હોય છે અને તેઓ એ સમયે સાસ્વાદન વિકસેન્દ્રિય ૨૧,૨૬ હોય નહી માટે સંભવે નહીં, અને તે સિવાયના અહીં નથી ઘટતા સત્તાસ્થાનો શ્રેણિના છે માટે ન હોય, અહીં૯૨૮૮ એ બે સત્તાસ્થાન મનુષ્યના ૩૦ના ઉદયના ૧૧પ૨ ઉદભાગે જુ સંભવે છે તે સિવાયના તમામ ઉદયભાંગે એકેo૮૮નું જ સત્તાસ્થાન હોય છે. કારણ કે એકે વિન્ને તિર્યંચ, દેવ અને નારકીમાં જે સાસ્વાદન પંચે તિયચ ૨૧૨૬ | ૩૦/૩૧ ગુણસ્થાનક આવે છે તે અનાદિ મિથ્યાત્વી ઉપશમ સમર્થિત પામે ત્યાંથી પતો આવે છે. અને તે સમયે ઍહારકટ્રિક બાંધેલું હોતું નથી માટે ૯રનું સત્તાસ્થાન બીજા ઉદયસ્થાનમાં ઘટે નહીં. મનુષ્ય | ૨૧,૨૬ ૩૦ સાસ્વાદન ઉપશમ સમ્યક્ત્વથી પડતા હોય છે અને ઉપશમ સમ્યકત્વ તે અનાદિનું સત્વ પ્રાપ્ત કરતી વખતે અને શ્રેણિમાં જ હોય છે. ઉપશમશ્રેણિથી જીવ કળ કરી અનુત્તમાં જાય ત્યારે ચોથું ગુણસ્થાનક હોય દેવ | ૨૧,૨૫ | ૨૯/૩૦. પરંતુ સારવાદન ન હોય, કારણ કે અનુત્તરમાં (અથવા વૈમાનિકમાં) ચોથું ગુણ, લઇને જ જાયેં છે. અબધ્ધાયુ ઉપશમશ્રેણિ કરી ક્રમશઃ પડી સાસ્વાદ આવે, પરંતુ ત્યાં કાળ કરતો નથી કરે છે. માટે શ્રેરિથી પડતી વખતનું સાસ્વાદન એકૅક્રિયાદિમાં હોય નહીં માટે ત્યાં આહારકર્તકની સત્તા | ઘટતી નથી. શ્રેણિકના ઉપશમ સમ્યકત્વથી પડીને આવતું સાસ્વાન ફક્ત સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત મનુષ્યને જ સંભવે છે. માટે આહારકટ્રિકની સત્તા સાસ્વાદન ગુણઠા મનુષ્યના ૩૦ના ઉદયભાંગ સિવાય ક્યાંય સંભવે નહીં. (જુઓ સપ્તતિકા ભાણ ગા:૧૬૨) પ્રશ્ન :- આહાર કઢક બાંધીને દેવાયું બાંધે પછી ઉપૈશમશ્રેણિ ચૈઢ અને પડતાં સાસ્વાદને આવીને કાળ કરે તેને દેવના ભવમાં જતા સાસ્વાદને ૯૨ની સત્તા કેમ ન ઘટે ? જવાબ :- ભોપશમ સમ્યકત્વથી દેવાયું બાંધીને આહારકઢિક બાંધે અથવા આહાર કઢક બાંધી દેવાયું બાંધે, પછી શ્રેણિ માટે ઉપશમ સમ્યકત્વ પામે તે ઉપશમ્ સમ્યકત્વમાં કાળ કરે તો ૪થા ગેસ્થાનકે દેવમાં જાય પણ સાસ્વાદુન ન આવે વમાં એક મતે ઉપશમ સમ્યકત્વ જતું રહે બીજા મતે રહે, જે શ્રેણિથી ઉતરતા સાસ્વાદને ઑવે તે એક મતે આવતા જ નથી બીજા મતે આવે છે. જે મતે શ્રેણિવાળા સાસ્વાદને આવતા નથી તે મતે દેવમાં સાસ્વાદને ૯૨ની સત્તા ન ઘટે, જે મતે આવે છે તે મતે દેવમાં સાસ્વાદને ૯૨ની સત્તા ઘટે છે. આ પ્રમાણે પદાર્થ સ્પષ્ટ છે. ટી. ૨ ૨૯ અને ૩૦ના બંધે સાસ્વાદન ગુણઠાણે ૪૬૦૮ બંધભાંગાના સ્થાને છેવટું સંઘયણ અને હૂંડક સંસ્થાન બંધાતું ન હોવાથી ૩૨૦૦ બંધભાંગા થાય છે. તે આ પ્રમાણે સંઘo -૫ X સંસ્થાન -૫ X વિદાયગતિ -૨X સ્થિર-અસ્થિર ષક (અર્થાત્ છ વાર ડબલ કરવા) થી ગુણવાથી ૩૨૦૦ બંધભાંગ થાય છે. તથા ૪૦૯૭ ઉદયભાંગા ટી. નંબર ૧માં બતાવ્યા પ્રમાણે જાણવાં, મિશ્રની ટી.૧ :- મિશ્ર ગુણસ્થાનક સંશિ પર્યાપ્તાને જ હોય છે. મિશ્ર ગુણસ્થાનકે પંચે તિર્યંચ અને મનુષ્યો દેવ પ્રાયોગ્ય, અને દેવ-નારકીના જીવ મનુષ્ય માર્યોગ્ય જ બંધ કરે છે. તેથી દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૮ (આ ગુણસ્થાનકે સ્થિર, શુભ, યશ એ ત્રણ જ પ્રતિપક્ષી બંધાય છે. અહીં સંઘયણ સંસ્થાન શુભ જ બંધાય માટે ૪૬૦૮ ના બદલે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના બંધભાંગા-૮ જ હોય.) એ પ્રમાણે કુલ ૧૬ બંધમાંગ સંભવે. = ૪૪૭ ર દેવ -|- નારકી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538