Book Title: Karm Prakruti Part 03
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 478
________________ ૪૪૨ કર્મપ્રકૃતિ ભાગ-૩ કેટલાં બંધ | પ્રાયોગ્ય | સ્થાન | ભાંગા ઉદય સ્થાન ક્યાં જીવના? સત્તાસ્થાનકો | ઉદય ભાંગા | સેત્તા સ્થાન ૨૯ , ૨૯ દેવ પ્રાયોગ્ય -૩૧ના બંધ -૧ બંધભાંગો - ૧૪૮ ઉદયભાંગા દેવ | ૩૧ | ૧ વૈ૦ મનુo [ ૧૮ ] ૧ | સ્વરવાળો (ઉદ્યોતવિના)૯૩ આહા મનુo. ૧X સ્વરવાળો (ઉદ્યોતવિના)૯૩૫ | ૩૦ | સામા મનુ0 | ૧૪૪XT ૧ વૈ૦ મનુo | ૧X T૧ ૯૩(ઉદ્યોતવાળો)(સ્વરસહિત) | આહo મનુo T૧ ૯૩(ઉદ્યોતવાળો)(સ્વરસહિત) | ૧૪૮ | ૧ | અપ્રાયોગ્ય -૧ના બંધે-૧ બંધભાંગો :- ૭૨ ઉદયભાંગા ય |અપ્રાયોગ્ય ૧ | ૧ ૨જા અને ૩જા ૪૮X ૯૩-૯૨-૮૯-૮૮૮ સંઘયણ ૩૦ મતાન્તરે ૪૮X | ૨ ૯૨-૮૮ ૧X ક્રિી ૧૪૮ ૩૦ પ્રથમ સંઘ ના | ૨૩X ૯૩-૯૨-૮૯-૮૮ ૭૯-૭૫૯ ૧૩૮ ૩૦ | પ્રથમ સંઘ ના | ૧૪ ૮ T૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯ ૭૬-૭૫૯ ૭૨ ૯૩ આદિ ટી. ૧૬ ૩૧ના છે ૩૧નો બંધ આહારકટિક અને જિનનામ સહિત છે. અને તે દેવ પ્રાયોગ્ય છે. તેથી અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકવાળા મનુષ્ય જ ૩૧નો બંધ કરે છે. સપ્તતિકાની ગાથા-૩૪માં 'વોકમેવાતીસે" = ૩૧ના બંધને વિર્ષ ૧ ઉદયસ્થાન અને એક સત્તાસ્થાન હોય છે. અહીં વૈક્રિય અને આહા૨ક શરીરની વિવલા નથી, માટે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા મનુષ્યનું એક ૩૦નું જ ઉદયસ્થાન જણાવ્યું છે. પરંતુ પૂર્વે ૩૦ના બંધમાં જણાવ્યા મુજબ વૈકિય મનુષ્યના અનુક્રમે સ્વરવાળા અને ઉદ્યોતવાળા ૨૯ અને ૩૦ના ઉદયનો ૧-૧ ભાંગ અને આહારક મનુષ્યના ૨૯ અને ૩૦ના ઉદયના ૧-૧ ભાંગાની વિવક્ષા કરીએ તો ૨ ઉદયસ્થાન અને ૧૪૮ ઉદયભાંગ નીચે પ્રમાકા થાય છે. (જુઓ સપ્તતિકા ભાષ્ય ગાથા ૧૪૮). ૩૦ના ઉદયવાળા સામાન્ય મનુષ્યને સંઘયણ, સંસ્થાન, વિદાયગતિ અને સ્વર એ ૪ વિકલ્પવાળી પ્રવૃતિઓ ઉદયમાં હોય છે. તેથી સંઘયણ ૬X સંસ્થાન ૬X૨ વિહાયોગતિ ૨X સ્વર = ૧૪૪ઉદયભાંગા વૈ૦ મનુo ના ૨ + આહા મનુo ના -૨ = ૧૪૮ કુલ ઉદયભાંગા. ટી. ૧૭ ૧નો બંધ અપ્રાયોગ્ય એટલે કોઇપણ ગતિ પ્રાયોગ્ય નથી. તેના બંધક આઠમાના ૭મા ભાગથી ૧૦માં ગુણસ્થાનક સુધીના મનુષ્યો હોય છે. તેથી ૧નો બંધ ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિમાં જ સંભવે છે. માટે ઉદયસ્થાન એક મનુષ્યનું ૩૦નું જ સંભવે અને ૧ના બંધક જીર્ષો પહેલા ત્રણ સંઘયણમાં જ વર્તતાં હોય છે. તેથી ૩ સંઘયણ ૪૬ સંસ્થાન X૨ વિદાયગતિ X સ્વર= ૭૨ ઉદયભાંગા કલ થાય, ઉપશમકને ૯૩/૯૨/૮૯/૮૮ એ ચાર સત્તાસ્થાન સંભવે છે. તથા સંપકને પૂર્વના ૪ + ૮૦/૭૯૭૬/૭૫ એમ ૮ સત્તાસ્થાન સંભવે છે. તેથી ૧ના બંધમાં કુલ ૮ સત્તાસ્થાન ઘટે. ટી, ૧૮ પહેલા ૩ સંઘયણમાંથી બીજ અને ત્રીજું સંઘષણ ઉપશમશ્રેણિમાં જ હોય છે. તેથી ૨ સંઘયા X૬ સંસ્થાન X ૨ વિહાયોગતિ X૨ સ્વ૨ = ૪૮ ઉદયભાંગ ૯૩/૯૨/૯/૮૮ એ ચાર સત્તાસ્થાન જ સંભવે, પરંતુ જો પ્રથમ સંઘયણવાળા જ જિનનામ બાંધે તેમ માનીએ ત ઉપશમકને પણ ૨૪ ભાંગ ૪ સત્તાસ્થાન અને ૪૮ ભાંગે ૯૮૮ એમ બે સત્તાસ્થાન ઘટે. ટી. ૧૯ બાકી રહેલા પ્રથમ સંઘયણના ૨૪ ભાંગામાંથી ૨૩ અને ૧ એમ ભાંગા છૂટા પાડવા. કારણ કે તીર્થકર નામ -. ... જીવને બધી જ શુભ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અર્થાત્ પ્રથમ સંઘયણ પ્રથમ સંસ્થાન, શુભવિહાર્યોગતિ સત? *-:: એક ભાગો તીર્થકરને ઘટે. વળી સામાન્ય કેવલી પણ કોઇક આવા પુન્યના ઉદયવાળા હોય તો તેને પણ આ ભાંગ ઘટે . માટે બધી જ શુભ પ્રકતિનો ૧ ભાંગ જુર્તા ગણ. હવે બાકી રહેલા ૨૩ ભાંગામાં કોઇને કોઇ ૧ પ્રકૃતિનો તફાવત છે એથીતુ કોઇને કોઇ એક પ્રકૃતિ અશુભ છે જ, માટે ઓ ભાંગો સાo કેવલી તેમજ પહેલાં સંઘયણવાળા આત્માને ઉપશમશ્રેણિમાં ચડે તેને ઘટે, આ ૨૩ ભાર્ગ ૬ સત્તાસ્થાન :- પૂર્વના ત્રીજા ભતે તીર્થકર નામકર્મ બાંધીને કોઈ જીવ ઉપશમશ્રેણિ ચડે તો તેને ૯૩ કે ૮૯ ની સત્તા ઘટે અને જિનના બાંધ્યા વિના સામાન્ય કોઇપણ જીવ ઉપશમશ્રેણિ ચડે તે.” ? કે ૮૮ ની સત્તા ઘટે તેમજ કોઈ જીવ ક્ષપકશ્રેણિ ચડે તેને ૭૯ કે ૭૫ની સત્તા પણ ૯માં ગુણસ્થાનકથી ઘટે. અને ૧ ભાર્ગ ૮ સત્તાસ્થાન :- એવી જ રી! તીર્થકરનો આત્મા પકઐહિ પડે મારે તેને ૮માંથી ૯માના પહેલા ભાગ સુધી ૯૩ કે ૮૯ની સત્તા પછી ૮૦ કે ૭૬ની અને સર્વ શુભપ્રકૃતિ ધરાવનાર તીર્થકર સિવાયનો કોઈ જીવ ક્ષપકશ્રેણિ ચડે ત્યારે ૮માંથી માના પહેલા ભાગ સુધી ૯૨ કે ૮૮ની સત્તા અને પછી ૭૮ કે ૭પની સત્તા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538