________________
તારનું સરનામું:- હિંદ સંઘ 'HINDSANGH'
Regd. No. B 1996.
|| નો તિરસ |
o
=
=
=
=
=
=
=
====
==
=g
*
:
જૈન યુગ.
Re B
The Jaina Yuga.
જA
જામક
૪.
(શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનું મુખ-પત્ર.) *
વાર્ષિક લવાજમ રૂપીઆ એ.
તંત્રી:-હરિલાલ એન. માંકડ બી. એ [મદદનીશ મંત્રી, જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.]
છુટક નકલ દોઢ આને.
તા. ૧૫ મી અકબર ૧૯૩૧.
અક ૨૦ મો.
'નવું ૧ લું.
-
-
કાળી કારકીર્દિ ” કે “કાલિમા'? .
- ભૂખ્ય લેખકે - શ્રી મોહનલાલ દ. દેશાઈ, બી. એ., એલએલ. બી.
અંડકટ. કે મેતીચંદગિ. કાપડીઆ, બી. એ. એલએલ.બી.
સેલીસીટર. » ઉમેદચંદ ડી. બડીઆ,
બી. એ. , હિરાલાલ હાલચંદ દલાલ
બાર-એટ-લૈં.
-સુચનાઓ૧ આ પત્રમાં પ્રકટ થતા લેખો ‘માટે તે તે લેખના લેખકેજ સર્વ રીતે જોખમદાર છે. અભ્યાસ મનન અને શોધખાળના પરિણામે લખાયેલા લેખે વાર્તાઓ અને નિબં
ને સ્થાન મળશે. લે કાગળની એક બાજુએ શાહીથી લખી મોકલવા. ૪ લેન શૈલા, ભાષા વિગેરે
માટે લેખકેનું ધ્યાન “જૈન યુગની નીતિ-રીતિ ” પ્રત્યે
ખેંચવામાં આવે છે. ૫ આ પત્ર દર મહિનાની પહેલી
અને પંદરમીએ પ્રકટ થાય છે. પત્રવ્યવહાર:
તંત્રી-જૈન યુગ. છે. જેન વેતાંબર કોં. એકીસ |_ ૨૦, પાયધૂની-મુંબઈ 3
ભળી જનતાને ધર્મના નામે લાભ લેવાય છે ! [ સાણંદના સંઘ નામે હકીકત બહાર પડયા પછી તેને ભેદ ખુલે છે તેમ
જંબુસર ‘શાસનપ્રેમ ' પદ્ધતિ પર પ્રકાશ પાડે છે.] મે. સેક્રેટરી સાહેબ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ; મુંબઈ . સાહેબ,
શ્રીમંત સરકાર ગાયકવાડની ધારાસભામાં સંન્યાસ દીક્ષા પ્રતિબંધ નિબંધ રજુ કરવામાં આવે છે, તે નિબંધ પસાર કરવામાં જાહેર પ્રજાના મત માગેલા તે ઉપરથી અત્રેના સંધના લગભગ બધાજ પ્રહસ્થાએ પિતાની સહીઓથી તા. ૨૮-૯-૩૧ ને રેજ નામદાર ગાયકવાડ સરકારના ન્યાયમંત્રીપર સદર નિબંધ કરસની સુચના અનુસાર પસાર કરવામાં પોતાની સહાનુભૂતિ દર્શાવતી એક અરજ કરેલી જેની નકલ અપના તરફ આ સાથે રવાના કરું છું. જેની નોંધ લેશે. - વધુમાં જણાવવાનું કે આ અરજી પર સહીઓ લેતાં પહેલાં અને સાયટીવાળા એક બે ગૃહસ્થ “વીરશાસન” પત્ર લઈને લોકોને એમ સમજાવતા હતા કે ગાયકવાડ સરકાર આપણી દીક્ષા બિલકુલ બંધ કરવાને કાયદો કરવા માંગે છે. અને તે આપણે અટકાવે જોઈએ માટે તે અટકાવવા આ એક અરજી કરેલી છે. માટે તેનાપર સહિ કરે આ હકીકત સમાની કેટલાક ભેળા અને સરળ ગૃહસ્થાએ પિતાની સહીઓ તેમને આપી હતી. આ વાતની હમેને ખબર પડી કે, તુત તે લકેન નિબંધના સંબંધમાં સત્ય હકીકત સમજાવી અને તેને અંગે કેન્ફરન્સની સુચના તથા ઠરાવ જેન પિપરમાં બતાવ્યા કે તરત તે લોકોએ કહ્યું કે, તમે એ મતલબની અરજી કરે હમ તમને તરત સહીઓ આપીએ. એટલે આ અરજીપર તે તમામ પ્રસ્થની મહીઓ લેવામાં આવી છે. ફકત અત્રેના સંવમાં ત્રણેક સાસાયટીવાળા બાકી રહ્યા છે. બાકી તમામની સહીઓ સહાનુભૂતિ અરજીપર થયેલી છે.
એસાઇટીવાળાઓએ કેટલાક નાના બાળકો પણ સહીઓ લીધી હોય તેમ સંભળાય છે, ખેર ! પ્રભુ એમને સદ્દબુદ્ધિ આપે.
લી, સેવક, જંબુસરે.
જગમોહનદાસ મંગલદાસને
જયનંદ.