Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ મા બાજુ નળ રાજા વિચાર કરવા લાગ્યા કે જે પુરુષ સાસરાનો આશ્રય લે છે તે અધમ મનુષ્ય કહેવાય છે, માટે પ્રાણથી પશુ અધિક વહાલી ક્રમય'તીને અહીં'માં જ ત્યજીને ખીજે કાય ચાહ્યા જાઉ, દમયંતી પાસે તેનુ રક્ષણ કરનારા શીરૂપી મહામંત્ર છે તેથી તેને કશો જ ઉપદ્રવ નહીં' થાય. ” આ પ્રમાણે વિચાર કરીને પેાતાના રુધિર ( લાહીથી) દમયતીના વજ્ર ઉપર આ પ્રમાણે અક્ષરા લખ્યા કે− હું વિવેકી ઉત્તમ ાશયવાળી પ્રિયા ! જે દિશામાં વડનુ` ઝાડ છે તે દિશાને મા વિદર્ભ દેશમાં ાય છે, અને ડાખી બાજીને માગ કાશલ દેશમાં જાય છે. તેમાંથી એક માર્ગે ચાલીને તારા પિતાને ઘેર અથવા તારા સાસરે ( મારા પિતાને ધેર ) માં જવું હોય ત્યાં ગમે ત્યાં જજે. મારી એ ખં તેમાંથી એકે ય ઠેકાણે જવાની ઈચ્છા નથી.” આ પ્રમાણે લખીને પથ્થર જેવું હ્રદય કરીને વારંવાર પાછું વાળીને દમયંતી તરફ ત્યાંથી ચાક્ષતા થયા. જોતા નળ રાજ્ય સવારમાં દમયંતી જાગીને જુએ તા નળ રાન ત્યાં નહીં. ધણા વખત થયા અને શ્રેણી તપાસ કરી છતાં નળરાજાનો પત્તો ન લાગવાથી હૃદયના બે ટુકડા થઈ જાય એવા તીવ્ર આયાતથી દુઃખ અને રથી વ્યાપ્ત થયેલી દમય’તી મોટા સ્વરે રુદન કરવા લાગી. વિલાપ કરતી ક્રમયંતી નળની શોધમાં ભયંકર અટવીમાં ફ્રી રહી છે તેવામાં નળ રાજાએ વર્ષોના છેડા ઉપર રૂધિરથી લખેલા અક્ષરો તેના જોવામાં આવ્યા. વાંચીને નળ રાજા ઢીને ચાલ્યા ગયા છે છતાં જીવત છે એમ જાણીને ખુશ થયેલી ક્રમમતી પતિના આદેશ ઉપર હુમાન રાખીને નળ રાજાએ લખેલા અક્ષરાને વારવાર નથી જોતી ખેતી જે દિશામાં વર્ષ હતા તે દિશામાં કુંદનપુર તરફ ચાલવા લાગી. રસ્તામાં અનેક મોઢાં મોટાં ભયંકર કટ્ટો આવ્યાં, પણ મયુ'તી અનુપમ શીલના પ્રભાવથી બધાં સ્ટોને પાર ઊતરી ગઈ. વચમાં એક ાક્ષસના કહેવાથી જાણ્યું કે બાર વર્ષે નળતા મેળાપ થશે. દમયંતીએ એવા અભિગ્રહ કર્યો કે, “જ્યાં સુધી મનેનળના મેળાપ નહીં થાય ત્યાં સુધી તાંબૂલ, આભરણા, વિલેપન તથા વિગઈ હું ગ્રહણ કરીશ નહીં'.” અને ઉપવાસાદિ તપશ્ચર્યાં કરવા લાગી. છેવટે ચાલતાં ચાલતાં મચયપુર (એલિયપુર ) આવી પહેાંચી. અચલપુરમાં (એલિગપુર ! )1 ઋતુષણ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને ૧ મૂર્તિ નપુરથી ઉત્તરે ૪૫ માઈલ દૂર ૨૧/૧૮ ઉત્તર અક્ષાંશ અને ૭/૩૩ પૃ રૂખશિ ઉપર એલિયપુર શહેર આવેલું છે. જૈનધમીલ નામના રાજાએ સ. ૧૧૧૫માં સાતપુડાની નીચે એલિચપુર શહેર વસાવ્યુ. હાવાની લેાકાની માન્યતા છે. સ. ૧૭૩૫૧માં જ્યારે દેવગરિ (દોલતાબાદ)ના રામદેવ રાજા અલાઉદીન ખીલજી પાસે હારી ગયા ત્યારે ક્રૂડમાં એલિચપુરના પ્રદેશ તેણે અલ્લાઉદીનને આપી દીધા હતા. ત્યારથી માંડીને અંગ્રેજોના હાથમાં આવ્યું ત્યાં સુધી આા શહેર મુસલમાનાના હાથમાં રહ્યું હતું. વરાડના સુબાનું તે પાટનગર ગણાતું હતું. આથી કેટલાક મુસલમાન લેખકાએ પણ આના સબંધમાં મુખ્યુ છે. તમારી ગમગરીના લેખકનું કહેવું છે કે ફ્રંજ રાજાના નામ ઉપરથી કૃષિપુ અથવા પષિપુત્ર નામ પડેલું છે. શ્રીવિજયદેવસૂરિ મહારાજના શિષ્ય શ્રીભાવવિજયજી ગણી સં. ૧૭૧૫માં રચેલા શ્રીમન્તરિક્ષાર્થનાયજ્ઞોત્રમાં જણાવે છે કે એલચપુર નગરમાં ચંદ્રવંશી શ્રીપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે પૃથ્વીનું *. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28