Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * છ−૮ ] મુનિપુર | 1 ચંદ્રશા નામની રાણી હતી. આ રાણી દમયંતીની માશી થતી હતી. દમયતીને જોઇને તેને ઘણા રસ્તેદ ઉત્પન્ન થયા. પરંતુ નળ રાજાની પ્રશયા નગરીથી અચલપુર ૧૪૪ સારી રીતે શાસન ચલાવતા હતા, તેથી લેાકાએ કૂપ એવું તેનું નામ પડતુ હતુ, અને અંતરિક્ષજીની પ્રતિમાજીના પ્રભાવથી નીરાગી બનેલા તેણે સ’. ૧૧૪૨ના મહા સુદ પ ના રવિવારે મધારી શ્રીઅક્ષયદેવસૂરિજીના (મલધારી હેમચંદ્રસૂરિજીના ગુરુ) હાથે માત અગુલ ઊંચા રહેલા શ્રીઅંતરિક્ષપાશ્વનાથ ભગવાનની જિનમદિરમાં પ્રતિષ્ઠા કરાવી હતી.” મા તેંાત્રના પ્રારંભમાં ભાવવિજયજી અણી લખે છે કે આ બધા વૃત્તાંત મને પદ્માવતી દેવીએ આવીને સ્વપ્નમાં કહ્યો છે, ફ્રા એટલે પૃથ્વી અને તેના શ એટલે રાાં એમ હેરાપુ ઉપરથી કાળક્રમે કવિપુલ થઈ ગયું એ પણ બનવાજોગ છે અને તે પ્રમાણે વરાડમાં કેટલા માટે પણ છે (અહી ક્રૂર ફાઇલરાજા, અને છાનો રા=પૃથ્વીના રાજા એમ અને અમાસ સાવી શકે છે એ ધ્યાનમાં રાખવું.) સ, ૧૫૮૫માં રચેલા શ્રીઅતરિક્ષજીના છંદમાં મુનિ શ્રલાવણ્યસમય કવિ એલચપુરમાં એલગદેવ રાજા હતા એમ લખે છે. શીલવિજયજી તીર્થ માથામાં શ્રીઅંતરિક્ષજીના વર્ણનમાં અલગરાય લખે છે. આામ છતાં આાજના ઐતિહાસિક ગ્રાધા નિશ્ચમ અને ભારપૂર્વક કહે છે કે એલચર ઉપરથી જ જિયપુર નામ પાડ્યુ છે. કેટલાક મળી આવેલા તામ્રપટમાં પણ અરજીપુર નામ છે. અમરાવતીની કાલેજના પ્રિન્સીપાલ મહામહોપાધ્યાય થી થી. મીરાણી (V. V. Mirashl) કે જે ખાસ વિદ્વાન સંશાધા છે અને પહેલાં નાગપુર યુનિવર્સીટીના સસ્કૃત વિભાગમાં અધ્યક્ષ હતા તેમણે મારી સાથેની વાતચીતમાં ભાર પૂર્વક કહ્યું હતું કે હવે તેા સંશોધનથી નક્કી થઈ ગયુ` છે કે અપહપુરતુ જ પધ્ધિપુર થયેલ છે. એની પુષ્ટિમાં તેમણે જાગ્યું કે પ્રાતમારા વ્યાકરણમાં છે અને ચા ના બધમાં એક ઉદાહરણ આવે છે કે “ અપપુર ને લોકો અવપુર ખેલે છે.” આમ અજલપુરતુ પછી હિન થઈ ગયુ છે. મહિલપુરથી ૯ માઈલ દૂર મુક્તાગિરિ નામના પહાડ છે, જે વસ્તુતઃ સાતપુડાના જ એક ભાગ છે, દિગંબરા અહીં સાડા ત્રણ કાઢ આત્માઓ માણે મયા. હાવાથી આને સિદ્ધક્ષેત્ર માને છે. અને મેઢા (.ધેટા ) ની અહીં' અગતિ થઈ હેટવાથી તેને મેઢારિ પણ રહે છે. અહી ૫૦થી વધારે નાનાં મોટાં જૈન મદિરા છે, સ. ૧૯૪૨ સુધી ના વહીવટ એલિચપુર પાસે દરગાંવના વતની શ્વેતાંબર જૈન માણેકચજી ડાગા કરતા હતા એમ કહે છે. હમણાં તેમના વશો (મધ્યપ્રદેશના જ) અતુલ જિલ્લાના અદનાશ ગામમાં રહે છે. હુમલુાં આ તીર્થ દિગંબરાના જ હસ્તક છે. પહેલાં અહીં દિગ્બરા બહુ આછા આવતા હતા. પરંતુ હમણું આનો મહિમા તેમનામાં ઘણા વધેલા છે. દિગંબરાના ‘નિર્વાણભક્તિ ' ગ્રંથમાં પશુ વાત આવે છે કે અાલપુરની પાસે સામ ત્રણુ ક્રાફ શાત્મા મૈં ગિરિ પર મેાક્ષે ગયા છે. • . આ વગેરે ઉલ્લેખાથી આ શહેરનું મૂળ નામ અલપુર છે એમ સાધા નક્કી કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28