Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી
[ /,/,/
she
YE TRUSION HIRI SJ 20
ન ૧૫ : અંક ૭-૮ ] તા. ૧૪-૬-૨૦ : અમદાવાદ [ ક્ર્માંક ઃ ૧૭૫–
તંત્રી
ચીમનલાલ ગાકળદાસ શાહ
विषय-दर्शन
વિષય
૧. વિજયી અહિંસાની શોધ
૨. ઇતિહાસના અજવાળે ♦ નિપુર
૪, ગુજરાતમાં ખેતીના જન્મ
૧. શ્રી ખાતરસુંબાના જૈન દેરાસરના પ્રતિમા લેખા
૬. દિગંબર સમાજની જર પાની ચર્ચા
૭. કાળધમ પામ્યા
લેખક
ૉ. કાલિદાસ નાગ
શ્રી. મેાહનલાલ. દી. ચેકસી
પૂ. મુ. શ્રી. જ વિજયજી
૧. શ્રી લાલચંદ તા. ધી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE WAHAVIR JAIN ARADHANA KENDRA Kuba, Gandhinagar 382 007. Fb - 1977 2325264, 44276/04-07 Fa、 : (079) 23276249
શ્રી શારાભાઈ એ. નવાબ
શ્રી મધુર
[ માચાર ]
For Private And Personal Use Only
8
૧૫૩
૧૪
REG
૧૭.
૧૪
ટાઈટલ પેજ ૨
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" માળધર્મ પામ્યા "જ્યપાદ ગાહારક આચાર્ય મહારાજ શ્રીસાગરાન‘દસરીશ્વરજી મહારાજ '. ૨૦૦૬ના વૈશાખ વદ ૫, તા. ૬-૫-૫૦ ને શનિવારના રોજ સાંજના ૪-૩૨ વાગતાં ૭૫ વર્ષની વયે મુરત મુકામે કાળધર્મ પામ્યા એ સમાચારની નધિ લેતાં અમે ભારે દિલગીરી અનભવીએ છીએ. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પોતાના દીલ કાલીન દીક્ષાપર્યાય દરમ્યાન આજીવન કરેલ જૈન સાહિત્યની અવિરત સેવાના કારણે તેઓશ્રીના સ્વર્ગવીસથી જૈન સમાજને તો ન પરી શકાય તેવી ખાટી આવી જ પડી છે. ઉપરાંત અમારી સમિતિને પણ બહુ ભારે ખાટ શાવી પડી છે. સમિતિની સ્થાપનામાં તેઓશ્રીએ બહુ મહત્વનો ભાગ લીધો હતો અને તેઓ સમિતિના એક સભ્ય પણ હતા. અમે સ્વર્ગસ્થ અરિજી મહારાજને અમારી હાર્દિક અ'જલિ અર્પણ કરીએ છીએ અને પૂજ્ય સૂરિજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યા સાથે તેમના દુઃખમાં અમારી દિલસોજી વ્યકત કરીએ છીએ.
[ અનુસંધાન ટાઈટલ પેજ ત્રીજાનું' ચાલુ ] किये जाय जिनमें ताडपत्रके आधारसे ९३ सूत्र अंकित रहे और इन भाइयोंकी काली करतूतको प्रकट करनेवाला इतिहास भी लिपिबद्ध रहे।"
- સંપાદક મહાશય હજી આ વસ્તુ કેવી ખરાબ છે તેને સૂચવતી એક શાસ્ત્રીય માથા રજી કરે છે તે પણ વાંચવા જેવી છેઃ |
“सत्तादो तं सम्म दरसिज्जतं जदाण सहहदि ।
सो चेव हवइमिच्छदहि जीवो तदो पहुदि ॥"
અથૉત-સૂત્રણે સભ્યશ્ન મર્થ વિલાને ૫૨ મી નો શ્રદ્ધાન નદિ #રતા હું ગૂચિત સમીપે મિથ્યાદા હૈ”
- આ વિષયમાં ૫. ખૂબચંદજી શાસ્ત્રીએ ખૂબ જ હિમ્મત બતાવી સત્યમાર્ગ” સ્વીકારી આ સૂત્રોચ્છેદમાં સમ્મતિ ન આપી અને રૂઢિચુસ્ત મ ડળીમાંથી રાજીનામું આપી સત્ય | માર્ગ સ્વીકાર્યો છે તે ખૂબ જ પ્રશંસનીય છે, અમે તેમની સત્ય પ્રિયતાને ધન્યવાદ
આપીએ છીએ. હત્યશૈવ જયતે ઉપર શ્રદ્ધા રાખી વિરમીએ છીએ,
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિજયી અહિંસાની શેાધ
॥ ૐ અહેમ્॥
| अखिल भारतवर्षीय जैन श्वेताम्बर
સંસારમાં કેવળ એ જ વિજેતાભે હું મૂર્તિપૂજ્ઞ મુનિસૌતન સંસ્થાપિત અમજી' છું અને તેમાં સૌથી પહેલે વિજેતા અહિ શ્રી જૈનધર્મ સત્ય પ્રજાવત્ર સાના સિદ્ધાંત છે. બાકીના વિજેતાઓ જૂના છે. સમિતિનું
માસિક મુલપત્ર
મહાયુદ્ધ ન. ૧ માં અન્યાન્ય જાતિ અને દેશોએ ભિન્ન ભિન્ન પ્રકારની મા માાં અસ્ત્રોનું માનવહાર માટે નિર્માણુ 'યુ'. એમાં એકના વિજય અને બીજાના પરાજ્ય થયા. પરંતુ શું એ વાત સત્ય છે કે વિજેતાએાના સમરત શત્રુ આના સદૈવ મા કેટલાક કાળ માટે પણ વિઘ્ન સ થઈ ગયા ? કેટલાંક વર્ષ વીતી ગયાં કે ખીજી મહાયુદ્ધ આપણી સામે થયુ. આમાં પહેલા મહા
15
યુદ્ધથી પણ અધિક વિધ્વ ંસકારી તપા અને ભદ્ર જ્ઞશિંગમાફની વાડી : થીાંટા રોડ કાના પ્રયાગ થયા અને સૌથી આશ્ચર્યજનક વસ્તુAtom bomb ના અવિષ્કાર થયા. તે દ્વારા એક જ વખતમાં ૭૫૦૦૦ વ્યક્તિ તા એ હાય
અમતાવાન ( પુનરાત )
वर्ष १५
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે જેમને આપણી સાથે કાઈ પણ પ્રકારના ગગુભાવ નથી હાતા એવી નિષિ વ્યક્તિનું ખૂન કરવામાં આવે છે—મીએ અને ખાળા અનાથ થઈ જાય છે. શું.. આ મહાયુદ્ધ પછી પણ એમ સમજી શકાય કે વિજેતાઓના સમસ્ત શત્રુના નાગ્ર થઈ ગયા? ના, દાપિ નહિ. આ યુદ્ધમાં આપણે અજબ રૂપિયા ખરચ કરી નાખ્યા. હજી આ યુદ્ધ પૂરી રીતે સમાપ્ત થયું નથી ત્યાં તા ત્રીજા મહાયુદ્ધની ભૂમિકા તૈયાર થતી ાપણી સામે દૃષ્ટિગાચર થઈ રહી છે. આ તમામ યુદ્ધોએ સસારમાં કાઈ મહાન પરિવતન નથી કર્યું
2–10
મસામાં આજે ને કાઈ પણ વસ્તુએ મહાન પરિવર્તન કરી બતાવ્યું હોય તા તે અહિંસાના સિદ્ધાંત છે. અહિ'સા સિદ્ધાંતની શોધ અને પ્રાપ્તિ સ`સારતી સમસ્ત શાષા અને પ્રાપ્તિમાથી મહાન છે. — Newton ના Low of Gravitation થીપણુ અધિક મહાન શોધ છે. મનુષ્યના સ્વભાવ નીચે જવાના હાય છે, પરંતુ જૈતાના તીય કરાએ સૌ પહેલાં એ બતાવ્યું કે અહિંસાના સિદ્ધાંત મનુષ્યતે ઉપર ઉઠાવે છે. તેમણે ખતાવ્યુ` કે અહિ'સા જ સત્ય છે અને દુનિયાનુ કલ્યાણુ પણ અહિંસાથી જ થઈ શકે છે.
— ડૉ. કાલિદાસ નાગ
એક વ્યાખ્યાન ]
'
વિક્રમ સ. ૨૦૦૬ : વીશન. સ. ૨૪૭૬ : ઈ. સ. ૧૯૫૦
વૈશાખ વદિ ૧૪ • સામવાર ૩ ૧૫ એપ્રિલ-મે
For Private And Personal Use Only
क्रमांक
१७५-६
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઇતિહાસના અજવાળે
લેખક : શ્રીયુત માહનલાલ દીપચ; ચેકસી []
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[નોંધ——આ લેખમાં વિન્સેન્ટ સ્મિથના ઈતિહાસમાંથી જે ઉતારા અગ્રેજીમાં આપ્યા છે એના ભાવ લેખમાં આવી જતા હોવાથી, ભાષાંતર કરવાની જરૂર માની નથી. —લેખા.] પાટલીપુત્રની ગાદીએ ઉદાયી આવ્યા અને પેાતાના પૂર્વજોની માફક એણે મંગળનું રાજ્ય સારી રીતે સભાળ્યું. જૈન સાહિત્યમાં આવતા ઉલ્લેખ પરથી એનુ મરણુ સાધુ વેશધારી વિનયરત્નના હાથે રાત્રિના પૌષધશાળામાં થયું. પુરાણુ તેમજ ખૌ ધના મથામાં ઉદાયી પછી ગાદીએ આવનાર નામેામાં નવધન અને મહાન દિનાં નામેા મળે છે. એ પછી શિશુનામ વતા અ'ત આવે છે અને ન''નું રાજ્ય શરૂ થાય છે. કેટલાકના મતે નવન થયા છે જ્યારે અન્ય મતવ્ય મુજબ માત્ર નવશમાં એ જ રાજાઓએ શજ્ય ક્યું છે. એમનાં નામે મહાપદ્મ અને ધનનંદ મનુક્રમે છે. રાજ્યકાળની સાલવારીમાં તફાવતને પાર નથી. વળી એ સાથે અમુકના અસ્તિત્વ સબંધમાં પણ આછા શકાસ્યાના નથી. ખુદ્દ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ સાહેબ પણ સુ’ઝાઈ જાય છે ! ભારતવર્ષના જુદા જુદા ત્રણે ધર્મોના ગ્રંથા ઉપલબ્ધ નોંધા અને એ ઉપરાંત શલાલેખા ધ્યાનમાં લઈ તેમજ એ સાથે ગ્રીક એલચી મેગેસ્થિનીસ અને ચીની મુસાફર હુએનસંગ સ્માદિના લખાણા પર માર ખાંધી જે જે નિહઁય પર આવે છે તે અધૂરી છે એમ સમજીને રજુ કરે છે, સલવારીના આંકડામાં એક સેંકડાના ફરક નતજાતનાં અનુમાન કરાવે છે. આ સંબંધમાં જૈન સાહિત્યના જે પ્રમાણેા પર વજન આપેલ છે. એ અહીં' એટલા પૂરતા આલેખીશુ કે જેથી સહજ જારો ૩ જૈન કથાનુયાગમાં વર્ષોં વાયેલા પ્રસંગા કલ્પનામાંથી નથી જન્મ્યા પણ એ પાછળ વાસ્તવિકતાનું પીઠબળ છે. અણુત્રીમાં ફેર માવે છે એ વાત સાચી છે છતાં ઇતિહાસપ્રેમી મુનિ શ્રીકલ્યાણુવિજયજીએ · મહાવીર નિર્વાણુ અને જૈનકાળગણુના ' નામા હિંદી પુસ્તકમાં ઉપરાત મતફેરા સાથે જૈન ગ્રંથાના લખાણાના સમન્વય કરી યથાર્થ સાલવારી તારવવા સુદર અને સફળ પ્રયાસ કર્યાં છે. એ પુસ્તકને જૈનેતર ઇતિહાસ કાવિશ્વ તરફથી સ્વીકૃત કરવામાં આવેલ છે. પુરાણામાં અને બૌદ્ધધર્માંના હિંદના તેમજ સીલેાન તરફના પુસ્તકામાં એક બીજાથી વિરુદ્ધ જતા જે સંખ્યાબંધ ઉલ્લેખા દ્રષ્ટિગોચર થાય છે, અરે ! ખુદ મહાત્મા બુદ્ધદેવના નિર્વાણુ અગે ભિન્ન ભિન્ન દિન અને વર્ષોં જોવાય છે, એની સરખામણીમાં જૈનધર્મના જણાતા ફેર નજીવા છે. એ સબંધમાં હજી પણ વિશેષ પ્રમાણમાં છષ્ણાવટ થાય તો અકાડાબંધ ઇતિહાસ તૈયાર કરવામાં મુશ્કેલી નડે તેમ નથી,
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક છે-૮] ઈતિહાસના અજવાળે
[ ૧૫૫ આ સર્વ ઉપરથી સહજ કહી શકાય અને ભાર મૂકી બોલી શકાય કે શ્રમણ ધર્મને વરેલા નિગ્રંથોએ જે જે વાતે વર્ણવી છે એ માયા વગરની કે રેતીમાં કિલા ચણવા જેવી નથી જ, સાધુધર્મને આચાર મુજબ તેઓ એક સ્થાને નિયતપણે રહેતા ન હોવાથી અને વિહાર પ્રદેશ અમુક ક્ષેત્રને મર્યાદિત ન હોવાથી, તેમજ વધારામાં સાથે જરૂરી ઉપકરણો સિવાય બીજી સાધન સામગ્રીને અભાવ હોવાથી સંવત અંગેની નેધમાં અને બને ત્યાં સુધી ટૂંકમાં જ એ સંધરવામાં જરૂરી સ્પષ્ટતા નથી જણાતી. આમ છતાં જૈન સાહિત્યમાં શ્રેણિક મહારાજ અને કેણિકના રાજ્યકાળને જે મહત્વ અપાયેલ છે તે-નંદવંશ અંગે જે વાતો નેધાણું છે અને જેનધમી દ્વિજ ચાણકયની સહાયથી, મંત્રીશ્વર શકહાલના મૃત્યુ પછી ચંદ્રગુપ્ત મૌર્ય મગધને સ્વામી બને છે, વળી સમ્રાટ " ખારવેલ અને કાલસુત સ્થૂલિભદ્ર આદિ ઐતિહાસિક પાત્રો છે. ઈત્યાદિ વાતા–પર આગળ ઈતિહાસકારના નિમ્ન ઉલ્લેખ ઠીક ઠીક, પ્રકાશ પાડે છે
(1) The Jains, doing still greater violence to reason,--extend the duration of the dynasty to 155 years......
(2) Nanda Raja is twice mentioned by Kharavela, king of Kalinga, in the long, but unfortunately mutilated history of his reign which he inscribed on the Hathigunfha Cave at Udayagiri in the year 165 current, 164 expired, of the Maurya Era....In the fifth year of his reiga (probabely 165 B. C.) Kharavela repaired a pond (Sattra) formerly coustructed by Nanda Raja. In his twelfth year he difeated the king of Magadha, either Pushyamitra or Agnimitra Sunga, and in his account of his proceedings again mentions Nanda Raja. . (3) The reigns of the fifth and sixth kings, Bimbisara or Srenika, and Ajatasatru or Kunika, were well remembered owing to the wars and events in religious history which marked them.
(4) Both Mahavir, the Jain leader and Gautama Buddha were contemporary to a cousiderable extent, with one another and with the kings Bimbisara and Ajatasatru.
(5) The year 527 B. C. the most commonly quoted date for the death of Mahavira, is merely one of several traditionary dates while the vari
for the death of the *Buddha is almost past counting. The Ceylonese date, 543 B.C. is no better attuted than the others......
(6) Although the Digambra and Svetambara sects agree in placing the death of Mahavira 470 years before Vikrama, whose era bigins in 57 or 58 B. C. the Digambaras reckon back from the brith, and the Svetamba ras from the accession of Vikrama!
S
dale
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ,
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ The books indicate that 55, or 543, or 527 B. C. may be regarded as the traditional date.
મહાશય વી. એ. સ્મીથ સાહેબ મહાત્મા બુહની નિર્વાણ સાલ ચોક્કસ કરવા તેમજ શ્રી મહાવીર પછી એ કાળધર્મ પામ્યા છે એ પુરવાર કરવા અજાતશત્રુના રાજ્યકાળના વર્ષોમાં કલ્પના દેડાવે છે પણું એક સાંધતાં બીજા બે તૂટે એવી પરિસ્થિતિ જન્મે છે. એમના ઉલ્લેખમાં એક નધિ નીચે મુજબની છે એ ચાલુ વિચારણામાં ખાસ ઉપયોગની નથી પણ અશોક નામના એક કરતાં વધુ સમ્રાટ થયા હોવા જોઈએ એ પ્રશ્ન જન્માવે છે. એમ ન હોય તે “Dharma Asoka' શબ્દ શા કારણે વપરાય? આ રહ્યા એમના શબ્દો
One form of the Khotan tradition places Dharma Asoka 250 years after the Nirvana of Buddha, and makes him Contemparary with the Chinese Emperor Shehwangti, the builder of the Great wall, who came to the throne in 246 B.C. ઉલટસુલટી સાલવારી પરથી જે રાજ્યકાળ નિયત કરે છે તે આ પ્રમાણે છે
, રાયકાળ પિતાની રાજગાદી રાજવીનું નામ. વાયુ પુરાણ મુજબ) વાયુ પુરાણ ધારણ પર આવ- જાણવા જેવી નેધ,
ભાનું વર્ષ. શિશુનાગ.
B. C, 1. Sisunaga. 2. Sakavarna. 85 186 72 600 Nothing known. 3. Kshemadharman 20 4. Kshattraujas 40) 5. Bimbisara [28 28 528 Built new Rajagriha anax
ed:Anga,: contemporary with Mahavira and Gau.
tama Buddha. 6. Ajtasatru 25 25 500 Parricide; death of
Buddha, 487; built fort of Patliputra; wars with
Kosala and Vaisali. 7. Darsak (Harshaka) 25 25 475 Nothing known. 8- Udaya 33 33 450 Built City of Patliputra. 9. Nandivardhana 421 85 46 417 Nothing known. 10. Mahanandin 43
આ નંદવંશ . li, Mahapadma & C. | 100 50 371 12. 1, 2 Generation 10
મુજબ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ]
ઈતિહાસના અજવાળે ઉપરના આ લેખન પરથી સહજ જોઈ શકશે કે વાયુપુરાણને આધાર લેવાયા છતાં વિશેષ સ્પષ્ટતા કંઈ પણ વાતની થતી નથી. જેને સાહિત્યમાં જે રાજવીઓ સંબંધમાં અતિ વિગતવાર નેધ મળે છે અને જેમની આસપાસ સંખ્યાબંધ પ્રસંગો નેધાયા છે તે ઉપરમાં સ્વીકાર્યા છે. નંદવંશને પ્રશ્ન અને એ એ અંગે મૂકેલાં વર્ષ અહર છે. મારી સમજથી ઇતિહાસના આલેખન કાલે કાલગણના જેવું પુસ્તક તૈયાર થયેલ ન હોવાથી આ સંબંધમાં વધુ પ્રકાશ પડી સક ન હોય, પણ હવે તે એને આધાર લઈ, બરાબર શંખલા જોડી શકાય તેમ છે. મારી જાણમાં છે તે મુજબ એ જતને પ્રયાસ “ પ્રાચીન ભારતવર્ષ” નામનું પુસ્તકમાં શ્રીયુત ત્રિભોવનદાસ લહેરચંદ શાહ તરફથી થયે ૫ણું છે. અલબત્ત, એ વાત સાચી છે કે શ્રીયુત શાહના કેટલાંક મંતવ્યો સાથે જાણીતા ઇતિહાસમહાકધિ આચાર્ય મહારાજ શ્રીવિજદસરિ મળતા થતા નથી. પણ ઇતિહાસનો વિષય જ એ છે કે જેમ શોધખોળ થતી રહે છે તેમ બાંધેલા અનુમાન કરવવાં પડે છે. એક કાને મનાતું હતું કે અંગ્રેજ આદિ યુરોપના વિદ્વાનોએ જે નોંધો કરી તે સો ટચના સુવર્ણ જેવી ગણાય, પણ એમાં કેવી ગલતીઓ સમાઈ હતી અને એમની કેટલીક તો સાવ ખોટી હતી. એ માજે કેનાથી અજાણ્યું છે? આપણા દેશના પુરાતત્વવિશારદોએ એક કરતાં વધુ પ્રસગમાં એ ભૂલ સુધારી, એકસાઈવાળો ઈતિહાસ રજુ કર્યો છે. જેન અમાજમાંથી ૫ણ એવા અભ્યાસી નીકળે તે જે કેટલીક ગેરસમજુતીઓ થઈ છે અને ચાલુ રહી છે તે સુધારવાની સંપૂર્ણ તક છે. એ દિશામાં કામ કરવા સારુ કાંતો શેર આણંદજી કલ્યાણજીએ અથવા તો શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ખાસ ખાતું ઊભુ કરી, નિષ્ણાતે રાકી, કામ હાથ પર લેવાની અગત્ય છે. એમાં જેનધર્મની આછી પ્રભાવના નથી જ. હવે પછી સીકંદરની વાત કહી, ઇતિહાસકાર આગળ વધતાં મૌર્યકાળ પર આવે. છે. ચંદ્રગુપ્ત મૌર્યના સંબંધ એ શું કહે છે તે વિચારીએ તે પૂર્વે એટલું અહીં ભાર મૂકી જણાવીએ કે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય જેનધર્મને પાકે અનુયાયી હતા અને તેનું રોય સ્થાપવામાં જમણા હાથનું કામ કરનાર મંત્રીશ્વર ચાણક્ય પણ જૈનધર્મ પાળનાર દિજ હતો.
(ચાલુ)
જૈનધર્મે અહિંસાના સૌથી પહેલા નિયમની ઘોષણા કરી છે. એને અર્થ એ છે કે મન, વચન અને કાયાથી કોઈ પણ પ્રાણી, પશુ અથવા કીઠ, મહાને પણ દુઃખ ન પહોંચાડવું. જૈનધર્મ સદાચારની જે શિક્ષા આપી છે એના કેટલાંક અંગ છે–અહિંસાનું પાલન, અંગીકૃત વતનું આચારણ, જ્ઞાન અને સંસ્કૃતિના પ્રચાર અર્થે દાન, નિરાશ્રિત તથા નિધનનાં કષ્ટોનું નિવારણ તથા અનુચિત અને અનાવશ્યક પરિગ્રહ પર રાક-શે. અજ્ઞાન, અભિમાને તથા અહંકારનું નિરાકરણ અને વિનયન આરાધન પર ખૂબ જોર આપવામાં આવ્યું છે.
શ્રી પી. એસ. કુમારસ્વામી રાજા
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
',
કુંડિનપુર
લેખા : પૂજ્ય મુનિમહારાજ શ્રીજ મૂવિજયજી
[ ગતાંકથી પૂર્ણ ] મહાસતી દમયંતી
કાચલ દેશની કાશલા નગરીમાં રાજ્ય કરતા ઇક્ષ્વાકુવ શના નિષધ રાખતે સુદા નામની રાણીથી નલ અને કૂબર નામના બે પુત્રો હતા. આ બાજુ વિદ્વદેશના કુચિનપુર નામના નગરમાં મહાપરાક્રમી ભીમરથ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને પુષ્પાતી નામની પવિત્ર મનની રાણી હતી. આ રાણીથી એક પુત્રીરત્નના જન્મ થયે હતા કે જેનુ રાણીએ ગ સમયે જોયેલા સ્વપ્નને અનુસારે દવદંતી યાને દમયંતી નામ પાડવામાં આવ્યું હતું. હૃમયંતીએ પૂર્વજન્મમાં વીરમતીના ક્ષેત્રમાં અષ્ટાપદ્મ ઉપર જઈ તે ચાવીશ તીર્થંકરાની પ્રતિમાઓને રત્નજહિત સુત્ર મય તિલક ચડાવ્યાં હતાં. તેના પ્રભાવથી મા ભવમાં જન્મની સાથે જ સૂર્યના જેવું તેજસ્વી તિલક દમયતીના કપાળમાં પ્રગટ થયેલુ' હતું. ધીમે ધીમે વૃદ્ધિ પામતી તે કન્યા થાડા જ વખતમાં સવ કળામાં પારગત થઈ ગઈ. એક વખત તેના પુણ્યના પ્રભાવથી ખેચાયેલી શાસનદેવીએ તેને ભાવિ શ્રીશ્રીશાંતિનાથ ભગવાનની સુષુમય પ્રતિમા આપી અને તેની હુંમેશાં પૂજા કરવા માટે કહ્યું. દમય‘તીએ ત્રણા જ હર્ષથી પ્રતિમા લીધી અને ઘર દેરાસરમાં પધરાવી.
એમ કરતાં ક્રમ'તી અઢાર વર્ષની વયની થઈ. તેથી તેના વિવાહ માટે ચિ'તાતુર ભીમય રાજાએ ચોગ્ય વર મેળવવા માટે સ્વયંવર રચ્યા અને દેશ વિદેશના રાજાઓને
For Private And Personal Use Only
૧, આપણે ત્યાં કુશલ દેશ અને તેની મુખ્ય નગરી અયાખ્યા એ પ્રમાણે વન આવે છે, જૈનેતર સાહિત્યમાં એવું વર્ણન આવે છે કે—પહેલાં અયોધ્યાનું રાજ્ય કાસલ નામથી સમાધવામાં આવતું હર્યું. પછી તેના ઉત્તર કાસલ અને દક્ષિણુ ક્રાસન્ન એવા ભાગ પાષા, રામચંદ્રજીના પુત્ર કુશે વિધાચત્ર પ્રદેશમાં જગાવતી અથવા અઘરી રાજધાની કરી હતી. રામાયણ-મહાભારત વગેરે ગ્રંથામાં આ દક્ષિણુ કાશલના ઉલ્લેખ આવે છે. દક્ષિણ કેાગ્રલની મર્યાદા પૂર્વમાં ઉત્કલ (ઓરિસા ) દેશ, પશ્ચિમમાં વિદા દેશ, ઉત્તરમાં ચેદિશ ( અત્યારના જબલપુર અને સાગર જિલ્લા આસપાસના પ્રદેશ) અને દક્ષિણમાં કલમ-તંલગ દેશ એવી હતી. આમાં ઉત્તરે વિધ્યાચલથી દક્ષિણે તેલંગણુ સુધીના તેમજ પશ્ચિમે નાગપુરથી પૂર્વમાં છત્તીસગઢ સુધીના બધા પ્રદેશ આવી જતા. અયાખ્યાના કાશદેશથી આ કાશસને ભેદ જણાવવા માટે દક્ષિણ કાશક નામના ઉમયૈાગ યેા છે. એ જ પ્રમાણે કાશીકાશલ દેશ અથવા પ્રાાાલ દેશ નામના ઉપયામ પણ સાહિત્યમાં થયા છે. જૈન સાહિત્યમાં પણ કાશી કાસના ખાસ જ ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: કુંઠિનપુર
[ ૧૫૯ આમંત્રણ મોકલ્યાં સ્વયંવરના અવસરે અનેક રાજાઓ અને રાજકુમારે આવી પહોંચ્યા. તે વખતે નિષધ રાજા પણ પિતાના નલ અને કુબેર નામના બે પુત્રોને લઈને આવ્યા હતા. રવયંવર મંડપમાં અનેક રાજાઓને જોતાં જોતાં છેવટે નળ રાજ પાસે આવીને પૂર્વ જન્મને પ્રેમ હોવાથી નળ રાજાના ગળામાં જ દમયંતીએ વરમાળા પહેરાવી. નળ-દમયંતીને વિવાહ કરીને દાયજામાં ઘણું દ્રવ્ય આપીને ભીમરથ રાજાએ જમાઈ અને પુત્રીને વળાવ્યાં. સમગ્ર પરિવાર સાથે નળ રાજ પિતાની કેશલા નગરી તરફ જઈ રહ્યા હતા તે વખતે રસ્તામાં જ સૂર્યાસ્ત થઈ જવાને લીધે ઘોર અંધારુ' વ્યાપી ગયું અને બધું ભયંકર દેખાવા લાગ્યું. આ વખતે નલરાજાના કહેવાથી દમયંતીએ પિતાના કપાળમાં રહેલા તિલકને ઘસવાથી તે સુર્ય જેવું પ્રકાશવા લાગ્યું અને તમામ અંધકાર દૂર થઈ ગયો. પછી આગળ જતાં પ્રતિભાધારી કાઉસગ્નમાં ઊભા રહેલા મુનિરાજ જોવામાં આવ્યા. તેમને વંદન કરીને નળ રાજા કેશલા નગરીએ દમયંતી સહિત કુશળક્ષેમપૂર્વક પહોંચી ગયા.
એક વખત આત્મકલ્યાણ સાધવાની ઈચ્છાવાળા નિષધ રાજાએ મોટા પુત્ર નળને રાજયગાદી ઉપર અને નાના પુત્ર કુબેરને યુવરાજપદ ઉપર સ્થાપીને ચારિત્ર અંગીકાર કર્યું. ગુણોને ભંડાર નલ રાજા પ્રજાનું પિતાની જેમ પાલન કરતા હતા. પરંતુ તેને જુગાર રમવાનું ઘણું મેટું દુવ્યસન હતું. નાને ભાઈ કુબેર પણ કપટી હતા, બાહુબળથી તો નળ રાજાનું રાજામ પઠાવી લઈ શકાય તેમ ન હતું એટલે જુગારમાં નળ રાજાને હરાવીને સર્વ રાજ્ય પડાવી લેવાની તેની દુષ્ટ ભાવના હતી. નળ રાજા પાસા બેલાવામાં બકુશળ હતો તો પણ એક વખત પાપકમના ઉદયથી બધી જ બાજીઓમાં હારવા લાગ્યા. દમયંતી રાણી અને સમગ્ર પ્રજાએ અટકાવવા છતાં વ્રતમાં અતિઆયો બનેલ નળ રાજા સમગ્ર રાજ્ય, અંગ ઉપરનાં ભૂષણ અને છેવટે દમયંતી સહિત આખું અંતપુર પણ જુગારમાં હારી ગયો. પછી દુષ્ટ કુબેરે કહ્યું કે તે સર્વ ગુમાવી દીધું છે માટે અહીંથી ચાહે જ. નળરાજ પહેરેલા વએ ત્યાંથી ચાલી નીકળ્યા. દમયંતી નલ સાથે ચાલવા લાગી ત્યારે પહેલાં તે દુષ્ટ કુબેરે તેને અટકાવી. પાછળથી પ્રધાન પુરુષની સલાહ માનીને દમયંતીને જવા દીધી. દમયંતી પણ પહેરેલા વચ્ચે નળ રાજા સાથે ચાલી નીકળી. પિતાની પ્રિય રાજા-રાણીને આવી દુ:ખી રિથતિમાં જતા જોઇને આખું નગર ઉદાસ થઈ ગયું અને શોકથી રુદન કરવા લાગ્યું. પ્રધાન પુરુષો નળ રાજાને વળાવીને શોકમય ચહેરે પાછા ફર્યા. * નગરની બહાર નીકળ્યા પછી કઠિનાની દિશામાં ચાલતાં એક મોટી અટવી આવી. બંને જણ આ ભયંકર અટવીમાં પગે ચાલવા લાગ્યા. દમયંતીના કમળ પગોમાં કાંટા વાગી રહ્યા છે, લેહીની ધારાઓ નીકળી રહી છે અને નળ રાજ પહેરવાના વરને ફાડી ફાડીને તેના પગ પાટા બાંધી રહ્યો છે.
પણ આમ કક્ષા સુધી ચલાય? છેવટે દમયંતી થાકી અને એક ઝાડ નીચે બેઠી. નળ રાજા અને પંખે બનાવીને પવન નાખવા લાગ્યા. અટવી લે જન લાંબી હતી. હજુ તો પાંચ યોજન જ આવ્યા હતા અને પંચાણું યજન કાપવાના બાકી હતા. તેટલામાં સૂર્ય અસ્ત થઈ ગયા અને રાત્રિ પડી. નળે ઝાડનાં પાંદડાં એકઠી કરીને આ બનાવી અને તેમાં દમયંતીને સુવાડી. થાકેલી દમયંતી પણ ઊંધી ગઈ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
મા બાજુ નળ રાજા વિચાર કરવા લાગ્યા કે જે પુરુષ સાસરાનો આશ્રય લે છે તે અધમ મનુષ્ય કહેવાય છે, માટે પ્રાણથી પશુ અધિક વહાલી ક્રમય'તીને અહીં'માં જ ત્યજીને ખીજે કાય ચાહ્યા જાઉ, દમયંતી પાસે તેનુ રક્ષણ કરનારા શીરૂપી મહામંત્ર છે તેથી તેને કશો જ ઉપદ્રવ નહીં' થાય. ” આ પ્રમાણે વિચાર કરીને પેાતાના રુધિર ( લાહીથી) દમયતીના વજ્ર ઉપર આ પ્રમાણે અક્ષરા લખ્યા કે− હું વિવેકી ઉત્તમ ાશયવાળી પ્રિયા ! જે દિશામાં વડનુ` ઝાડ છે તે દિશાને મા વિદર્ભ દેશમાં ાય છે, અને ડાખી બાજીને માગ કાશલ દેશમાં જાય છે. તેમાંથી એક માર્ગે ચાલીને તારા પિતાને ઘેર અથવા તારા સાસરે ( મારા પિતાને ધેર ) માં જવું હોય ત્યાં ગમે ત્યાં જજે. મારી એ ખં તેમાંથી એકે ય ઠેકાણે જવાની ઈચ્છા નથી.” આ પ્રમાણે લખીને પથ્થર જેવું હ્રદય કરીને વારંવાર પાછું વાળીને દમયંતી તરફ ત્યાંથી ચાક્ષતા થયા.
જોતા નળ રાજ્ય
સવારમાં દમયંતી જાગીને જુએ તા નળ રાન ત્યાં નહીં. ધણા વખત થયા અને શ્રેણી તપાસ કરી છતાં નળરાજાનો પત્તો ન લાગવાથી હૃદયના બે ટુકડા થઈ જાય એવા તીવ્ર આયાતથી દુઃખ અને રથી વ્યાપ્ત થયેલી દમય’તી મોટા સ્વરે રુદન કરવા લાગી. વિલાપ કરતી ક્રમયંતી નળની શોધમાં ભયંકર અટવીમાં ફ્રી રહી છે તેવામાં નળ રાજાએ વર્ષોના છેડા ઉપર રૂધિરથી લખેલા અક્ષરો તેના જોવામાં આવ્યા. વાંચીને નળ રાજા ઢીને ચાલ્યા ગયા છે છતાં જીવત છે એમ જાણીને ખુશ થયેલી ક્રમમતી પતિના આદેશ ઉપર હુમાન રાખીને નળ રાજાએ લખેલા અક્ષરાને વારવાર નથી જોતી ખેતી જે દિશામાં વર્ષ હતા તે દિશામાં કુંદનપુર તરફ ચાલવા લાગી. રસ્તામાં અનેક મોઢાં મોટાં ભયંકર કટ્ટો આવ્યાં, પણ મયુ'તી અનુપમ શીલના પ્રભાવથી બધાં સ્ટોને પાર ઊતરી ગઈ. વચમાં એક ાક્ષસના કહેવાથી જાણ્યું કે બાર વર્ષે નળતા મેળાપ થશે. દમયંતીએ એવા અભિગ્રહ કર્યો કે, “જ્યાં સુધી મનેનળના મેળાપ નહીં થાય ત્યાં સુધી તાંબૂલ, આભરણા, વિલેપન તથા વિગઈ હું ગ્રહણ કરીશ નહીં'.” અને ઉપવાસાદિ તપશ્ચર્યાં કરવા લાગી. છેવટે ચાલતાં ચાલતાં મચયપુર (એલિયપુર ) આવી પહેાંચી.
અચલપુરમાં (એલિગપુર ! )1 ઋતુષણ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને
૧ મૂર્તિ નપુરથી ઉત્તરે ૪૫ માઈલ દૂર ૨૧/૧૮ ઉત્તર અક્ષાંશ અને ૭/૩૩ પૃ રૂખશિ ઉપર એલિયપુર શહેર આવેલું છે. જૈનધમીલ નામના રાજાએ સ. ૧૧૧૫માં સાતપુડાની નીચે એલિચપુર શહેર વસાવ્યુ. હાવાની લેાકાની માન્યતા છે. સ. ૧૭૩૫૧માં જ્યારે દેવગરિ (દોલતાબાદ)ના રામદેવ રાજા અલાઉદીન ખીલજી પાસે હારી ગયા ત્યારે ક્રૂડમાં એલિચપુરના પ્રદેશ તેણે અલ્લાઉદીનને આપી દીધા હતા. ત્યારથી માંડીને અંગ્રેજોના હાથમાં આવ્યું ત્યાં સુધી આા શહેર મુસલમાનાના હાથમાં રહ્યું હતું. વરાડના સુબાનું તે પાટનગર ગણાતું હતું. આથી કેટલાક મુસલમાન લેખકાએ પણ આના સબંધમાં મુખ્યુ છે. તમારી ગમગરીના લેખકનું કહેવું છે કે ફ્રંજ રાજાના નામ ઉપરથી કૃષિપુ અથવા પષિપુત્ર નામ પડેલું છે. શ્રીવિજયદેવસૂરિ મહારાજના શિષ્ય શ્રીભાવવિજયજી ગણી સં. ૧૭૧૫માં રચેલા શ્રીમન્તરિક્ષાર્થનાયજ્ઞોત્રમાં જણાવે છે કે એલચપુર નગરમાં ચંદ્રવંશી શ્રીપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે પૃથ્વીનું
*.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* છ−૮ ]
મુનિપુર
| 1
ચંદ્રશા નામની રાણી હતી. આ રાણી દમયંતીની માશી થતી હતી. દમયતીને જોઇને તેને ઘણા રસ્તેદ ઉત્પન્ન થયા. પરંતુ નળ રાજાની પ્રશયા નગરીથી અચલપુર ૧૪૪ સારી રીતે શાસન ચલાવતા હતા, તેથી લેાકાએ કૂપ એવું તેનું નામ પડતુ હતુ, અને અંતરિક્ષજીની પ્રતિમાજીના પ્રભાવથી નીરાગી બનેલા તેણે સ’. ૧૧૪૨ના મહા સુદ પ ના રવિવારે મધારી શ્રીઅક્ષયદેવસૂરિજીના (મલધારી હેમચંદ્રસૂરિજીના ગુરુ) હાથે માત અગુલ ઊંચા રહેલા શ્રીઅંતરિક્ષપાશ્વનાથ ભગવાનની જિનમદિરમાં પ્રતિષ્ઠા કરાવી હતી.” મા તેંાત્રના પ્રારંભમાં ભાવવિજયજી અણી લખે છે કે આ બધા વૃત્તાંત મને પદ્માવતી દેવીએ આવીને સ્વપ્નમાં કહ્યો છે,
ફ્રા એટલે પૃથ્વી અને તેના શ એટલે રાાં એમ હેરાપુ ઉપરથી કાળક્રમે કવિપુલ થઈ ગયું એ પણ બનવાજોગ છે અને તે પ્રમાણે વરાડમાં કેટલા માટે પણ છે (અહી ક્રૂર ફાઇલરાજા, અને છાનો રા=પૃથ્વીના રાજા એમ અને અમાસ સાવી શકે છે એ ધ્યાનમાં રાખવું.) સ, ૧૫૮૫માં રચેલા શ્રીઅતરિક્ષજીના છંદમાં મુનિ શ્રલાવણ્યસમય કવિ એલચપુરમાં એલગદેવ રાજા હતા એમ લખે છે. શીલવિજયજી તીર્થ માથામાં શ્રીઅંતરિક્ષજીના વર્ણનમાં અલગરાય લખે છે.
આામ છતાં આાજના ઐતિહાસિક ગ્રાધા નિશ્ચમ અને ભારપૂર્વક કહે છે કે એલચર ઉપરથી જ જિયપુર નામ પાડ્યુ છે. કેટલાક મળી આવેલા તામ્રપટમાં પણ અરજીપુર નામ છે. અમરાવતીની કાલેજના પ્રિન્સીપાલ મહામહોપાધ્યાય થી થી. મીરાણી (V. V. Mirashl) કે જે ખાસ વિદ્વાન સંશાધા છે અને પહેલાં નાગપુર યુનિવર્સીટીના સસ્કૃત વિભાગમાં અધ્યક્ષ હતા તેમણે મારી સાથેની વાતચીતમાં ભાર પૂર્વક કહ્યું હતું કે હવે તેા સંશોધનથી નક્કી થઈ ગયુ` છે કે અપહપુરતુ જ પધ્ધિપુર થયેલ છે. એની પુષ્ટિમાં તેમણે જાગ્યું કે પ્રાતમારા વ્યાકરણમાં છે અને ચા ના બધમાં એક ઉદાહરણ આવે છે કે “ અપપુર ને લોકો અવપુર ખેલે છે.” આમ અજલપુરતુ પછી હિન થઈ ગયુ છે.
મહિલપુરથી ૯ માઈલ દૂર મુક્તાગિરિ નામના પહાડ છે, જે વસ્તુતઃ સાતપુડાના જ એક ભાગ છે, દિગંબરા અહીં સાડા ત્રણ કાઢ આત્માઓ માણે મયા. હાવાથી આને સિદ્ધક્ષેત્ર માને છે. અને મેઢા (.ધેટા ) ની અહીં' અગતિ થઈ હેટવાથી તેને મેઢારિ પણ રહે છે. અહી ૫૦થી વધારે નાનાં મોટાં જૈન મદિરા છે, સ. ૧૯૪૨ સુધી ના વહીવટ એલિચપુર પાસે દરગાંવના વતની શ્વેતાંબર જૈન માણેકચજી ડાગા કરતા હતા એમ કહે છે. હમણાં તેમના વશો (મધ્યપ્રદેશના જ) અતુલ જિલ્લાના અદનાશ ગામમાં રહે છે. હુમલુાં આ તીર્થ દિગંબરાના જ હસ્તક છે. પહેલાં અહીં દિગ્બરા બહુ આછા આવતા હતા. પરંતુ હમણું આનો મહિમા તેમનામાં ઘણા વધેલા છે. દિગંબરાના ‘નિર્વાણભક્તિ ' ગ્રંથમાં પશુ વાત આવે છે કે અાલપુરની પાસે સામ ત્રણુ ક્રાફ શાત્મા મૈં ગિરિ પર મેાક્ષે ગયા છે.
• . આ વગેરે ઉલ્લેખાથી આ શહેરનું મૂળ નામ અલપુર છે એમ સાધા નક્કી કરે છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ] શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫. યોજન દર હોવાથી દમયંતીનું આગમન અહીં ન સંભવે એમ તેણે મનથી માની લીધું છતાં પિતાની ભાણેજ દમયંતી સમાન લાગતી તેનું પુત્રીની જેમ પાલન કરવા લાગી. દમયંતી પણ પોતાનું સ્વરૂપે પ્રગટ કર્યા વિના જ રહેવા લાગી.
કેટલાક કાળે દમયંતીના પિતા ભીમરથ રાજાને ખબર પડી કે-“નલ રાજા જુગારમાં સર્વસ્વ હારી ગયા છે અને દમયંતીને લઈને કેઈક અટવીમાં ગયા છે. ત્યાર પછી જીવે છે કે મરી ગયા છે એની કોઈને ખબર નથી.” રાજા-રાણી આ સમાચાર સાંભળી બહુ દુખી થયા અને વિલાપ કરવા લાગ્યા. પછી એક ચતુર માણસને નલ રાજની શોધમાં મોકલ્યો. તે ફરતે ફરતો અચલપુરમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે દમયંતીની માશી ચંદ્રયશાને બધી વાત કહી તેથી તે પણ બહુ દુખી થઈ. તેટલામાં તે ત્યાં જ રહેલી દમયંતીને તેણે તરત ઓળખી કાઢી અને બધા જ બહુ ખુશી થયાં. પછી ત્યાંથી દમયંતીને લઈને એ માણસ નિપુરમાં આવ્યો. માતા-પિતા અને પુત્રી ત્રણેને મેળાપ થશે. દમયંતી માતાને ગળે વળગીને ખૂબ રડી. પછી નલની જ શોધ કરતી અને રાહ જોતી પિયરમાં કાળનિર્ગમન કરવા લાગી.
આ બાજુ નલ રાજા દમયંતીને છોડીને અરયમાં ભ્રમણ કરતા હતા ત્યારે એક વખત મોટા દાવાનળ તેમના જોવામાં આવ્યો. “નલ રાજા ! મારું રક્ષણ કર, મારું રક્ષણ કર” આ દાવાનળમાં બળતા એક સપને મનુષ્યભાષામાં અવાજ સાંભળીને ઘણુ આયથી નળ રાજાએ તેને બહાર કાઢવો. બહાર કાઢતાં જ સર્પ કરાયો અને તેને 'વિષથી નલ રાજાનું સર્વ અંગ કરૂપ–કબડું બની ગયું. પછી સપના સ્થાને એક દેવ પ્રગટ છે અને બે કે “હું તારા પૂર્વભવને પિતા નિષધ છું. અને ચારિત્ર પાળીને બ્રહ્મ લોકમાં દવપણે ઉત્પન્ન થયો છું, અવધિજ્ઞાનથી તારી દુખી સ્થિતિ જોઈને આવ્યો છું અને તારા પૂર્વના શત્રુ રાજાઓ તને ઉપદ્રવ ન કરે તેટલા માટે મેં જ આ તારું રૂપ બદલી નાખ્યું છે.' એમ કહી દેવે એક રત્નકરંડક અને શ્રીફળ આપીને કહ્યું કે “ જ્યારે મૂળ સ્વરૂપમાં આવવાની તારી ઈચ્છા થાય ત્યારે કરંડિયામાંથી આભૂષણ કાઢીને તેમ જ શ્રીફળ ફેડી તેમાંથી વસ્ત્ર કાઢીને તું પહેરજે એટલે ભૂલ સ્વરૂપે પ્રાપ્ત થઈ જશે.” દમયંતી પણ એના પિયર કુંડનપુરમાં પહોંચી ગઈ છે વગેરે વૃત્તાંત અથેતિ કહી સંભળાવીને દેવ અદશ્ય થઈ ગયો.
નળ શન અહીંથી નીકળી સુસુમાર નગરે આવ્યો અને ત્યાંના દધિપણુ રાજાને ત્યાં રાઈઓ થઈને રહેવા લાગ્યો. નળ રાજા રસોઈમાં ઘણું જ કુશળ હતો. સૌરીવિદ્યાના પ્રભાવથી અગ્નિના સ્પર્શ વિના તડકામાં વસ્તુઓ મૂકીને સૂર્યના તાપથી જ તે રસોઈ પકાવી જાણતો હતો. અત્યારે પણ નાનું પાકશાસ્ત્ર પ્રસિદ્ધ છે. મદોન્મત્ત તેફાની હાથીને વશ કરવાની પણ નલ રાજામાં કળા હતી. દધિપણને પહેલાં તો શંકા આવી કે આવી રસોઈ નળ સિવાય બીજું કંઈ જ કરી જાતું નથી. પરંતુ સુષુમાર નગરથી નળ રાજાની સલા નગરી વચ્ચે બસ યોજનાનું અંતર હોવાથી નળનું આગમન અહીં ન સંભવે એમ તેણે પિતાના મનનું સમાધાન કર્યું.
આ બાજુ ધીમે ધીમે સર્વત્ર વાર્તા ફેલાઈ ગઈ કે ફધિપણું રાજાને રસોઈએ નળ રાજાની જેમ સૂર્યપાક રસોઈ કરી જાણે છે, તમયંતીના કાને પણ આ વાત પહોંચી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭૮]
હિનપુર એટલે તે વિચાર કરવા લાગી કે નલ સિવાય બીજા કોઈને જ સૂર્યપાક રસોઈ આવાતી નથી, માટે એ ગુપ્ત વેશે રહેલા નળ રાજ જ હોવા જોઈએ. તેણે આ બધી વાત તેના પિતા ભીમરથ રાજાને કરી. એટલે ભીમરથ રાજાએ કેાઈ પણ ઉપાયે નળને કુંઠિનપુર લાવવા માટે દમયંતીનો બેટો સ્વયંવર કરવાનું નક્કી કર્યું અને દધિ પણ રાજાને સ્વયંવરના આગલે દિવસે જ આમંત્રણ પહોંચાડયું કેમકે ભીમ રાજાને ખાતરી હતી કે સુસુમાર નગર ઘણું જ દૂર હોવા છતાં પણ જે દધિપણ રાજાને રસોઈએ નળ રાજા જ હશે તે નળ રાજા અશ્વવિદ્યાનો જાશુકાર હોવાથી બીજે જ દિવસે જરૂર અહીં આવી પહેચશે.
આ બાજુ દધિપણું રાજા પાસે સ્વયંવરમાં આવવાનું આમંત્રણ પહોંચી ગયું અને તે ઘણી ચિંતામાં પડી ગયો કે આવતી કાલે કેલિનપુર પહોંચવું શી રીતે ? કુબડ રસે
આએ રાજાને કહ્યું કે તમે કશી ચિંતા ન કરશો. હું આવતી કાલે જ તમને કંદિલનપુર પહોંચાડી દઈશ એમ કહીને બે અશ્વો લાવીને અશ્વવિદ્યાના જાણકાર નલ રાજાએ એવા પવનવેગથી ઘોડા દેડાવ્યા કે બીજે દિવસે સવારમાં જ કુરિનપુર પહોંચી ગયા. દધિપણું રાજા આવ્યાની ખબર પડતાં જ ભીમરય રાજુએ આવીને સત્કાર કર્યો અને તેના રસેઈમાની સૂર્ય પાક રસાઈ જેવાની ઈચ્છા પ્રદર્શિત કરી. એટલે દધિપણું રાજાના કથનથી નલ રાજાએ પણ રસાઈ બનાવી. બધા જમ્યા. દમયંતી પણ જમી, દમયંતીએ તેના પિતાને કહ્યું કે નક્કી આ નળ રાજા જ છે. પણ કમના દોષથી જ શરીર કુબડું અને કરપ થઈ ગયું લાગે છે. પછી દમયંતી રાઈઆને ઘરની અંદર લઈ ગઈ અને બોલી કે તમે જ નલ રાજા છે. ત્યારે નળે પણ કરંડિયામાંથી આભૂષણે કાઢીને અને શ્રીફળ પડીને તેમાંથી દેવદૂષ્ય વસ્ત્ર કાઢીને પહેરી લીધા અને મૂળ અસલનું પુણ્ય પ્રાપ્ત થઈ ગયું. દમયંતી અને નલ રાજા બંને ખૂબ ખુશી થયાં. દમયંતીના માતા-પિતા વગેરે પણ ઘણાં જ ખુશી થયાં.'
ત્યાર પછી ત્યાં કેટલીક વખત રહીને ભીમરથ વગેરે રાજાઓનું સૈન્ય એકઠું કરીને પિતાનું મૂળ રાજ્ય પાછું મેળવવા માટે નલ રાજાએ કેશલા નગરી તરફ કેનિપુરથી પ્રયાણ કર્યું. અનુક્રમે પિતાની નગરીએ જઈ પહેયા. ત્યાં નળ રાજાને વિજય થશે. છતાં ગુણવાન નલ રાજાએ પોતાના નાના બંધુ કૂબેરને પહેલાંની જેમ યુવરાજ બનાવ્યો. ત્યાર પછી ઘણું હજાર વર્ષ સુધી નલ રાજાએ રાજયે ભોગવ્યું. છેવટે પુષ્કર નામના પુત્રને ગાદીએ સ્થાપીને નળ અને દમયંતી બંનેએ દીક્ષા લીધી. અને બંનેએ અનશન કર્યું. નળ રાજા કાળે કરીને કુબેર દેવ થયા અને દમયતી કાળ કરીને કુબેરની દેવી થઈ. પછી દમયંતી ત્યાંથી આવીને પેઢાલપુર નગરમાં હરિશ્ચંદ્ર રાજાની લક્ષ્મીવતી નામની પટરાણીની કુક્ષિથી કનકાવતી નામની પુત્રીપે ઉત્પન્ન થઈ. કનકવતીના ભાવમાં કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ રાજાને પરણી હતી, અને છેવટે ચારિત્ર ગ્રહણ કરીને સર્વ અને નાશ કરીને કનકવતી રાણી મોક્ષમાં ગયાં છે.
૧ દમયંતી સંબંધી કથાનક વેદિકાને ત્યાં પણ છે. કેટલીક વાતો જેનો સાથે મળતી છે, ત્યારે કેટલીક વાતમાં ભેદ આવે છે. વિશે જાણવાની ઈચ્છાવાળાઓએ મહાભારતનું વનપર્વ (અધ્યાય ૫૩ થી ૭૯ મા અધ્યાય સુધી) તથા નૈષધકાગ્યું વગેરે જેવાં.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાસતી રુકિમણી पउमाघई य गोरी गंधारी लपलमणा सुसीमा य।
जंबूधई . सञ्चभामा रुप्पिणी कण्हढमहिसीओ ॥ આ શબ્દોથી ભશહેરમાં કૃષ્ણ રાજાની જે મેક્ષમામ આઠ પટરાણીની આપણે સ્તુતિ કરીએ છીએ તે પૈકીની મહાસતી રુકિમણીને જમ કુલિનપુરમાં ભીષ્મક રાજાની યશામતી નામની રાણુથી થયો હતો. યોગ્ય વયમાં આવતાં કૃષ્ણનાં ગુણગાન સાંભળીને રાણીની ઈચ્છા કૃષ્ણને જ પરણવાની હતી અને કૃષ્ણની પણ રુકિમને પરણવાની ઈચ્છા હતી. પરંતુ રુકિમણને એક રૂમિ નામને ભાઈ હતો. તે કણને વિરોધી હતા અને તે એટલે બધો ઉદ્દામ હતું કે તેને પિતા ભીષ્મક રાજ પણ તેનાથી ડરતે હતે. જ્યારે કૃષ્ણ દૂત મેકલીને રુકિમણું માટે માગણી કરી ત્યારે રુકિમણીએ કહ્યું કે “મારી બહેનની માગણી કરતાં એ કૃષ્ણ ગોવાળિયાને કેમ શરમ આવતી નથી ? મારી બહેનને તે એહિ દેશના રાજા શિશપાલને આપીશ.' કિમએ પોતાની બહેનને પરણવા માટે શિશપાલ રાજાને બોલાવ્યો અને તે પણ મેટા સેન્ટ સાથે કઠિનપુર આવી પહેઓ.
આ બાજુ રુકિમણીની ઇચ્છા કૃષ્ણને જ પરણવાની હોવાથી તેની જઈએ ગુપ્ત રીતે માણસ એકલીને કૃષ્ણને કહેવરાવ્યું કે મહા સુદ ૮ના દિવસે નાગપૂજાના બહાને હું રુકિમણીને લઈને નગરની બહાર આવીશ ત્યાં તમે બરાબર આવી પહોંચશે અને રુકિમણીને લઈ જજે.' કૃષ્ણ પણ બળદેવને સાથે લઈને રથમાં બેસીને બરાબર આવી પહેઓ અને ત્યાં આવેલી રુકિમણીને રથમાં બેસાડી દીધી. પાછળ દાસીઓએ મેટથી બૂમો પાડવા માંડી કે “કૃષ્ણ રુકિમણીનું હરણ કરી જાય છે. રુહિમ રાજા આ સમાચાર સાંભળી લાલચોળ થઈ ગયો અને શિશુપાલ સાથે પોતાનું સૈન્ય લઈને કૃષ્ણની પાછળ પડ્યો. અને રસ્તામાં કૃષ્ણને ભેટે થઈ ગયે. આ વખતે બળદેવે કૃષ્ણને કહ્યું કે તમે રુકિમણીને લઈને ચાલ્યા જાઓ. હું બધા શત્રુઓની ખબર લઉં છું. એટલે કૃષ્ણ દ્વારકા તરફ ચાલી નીકળ્યા.
એટલામાં રુકિમ સૈન્ય સાથે ત્યાં આવી પહોંચ્યો. એટલે બળદેવે મુવાળ ઉગામીને એ તે પાટો લગા કે રુકિમ અને શિશુ પાલની બધી સેના પલાયન કરી ગઈ, પછી બળદેવ સુખે દ્વારકામાં ઘેર પહોંચી ગયા. રુકિમ રાજા પરાજય પામવાને લીધે લજજાથી નિપુર પાછો ન ફર્યો, પણ ત્યાં જ ભેજકટ નામનું નગર વસાવીને રહ્યો. રુકિમણીને
૧. જબલપુર અને સાગર જિલ્લાની આસપાસને પ્રદેશ પહેલાં એરિ દેશ હતો એમ ધનું કહેવું છે.
૨. અમરાવતીની પશ્ચિમે સાત માઈલ દૂર ભાત કુલી ગામ છે તે ભોજકટ છે એમ કહેવામાં આવે છે. ત્યા રુમિનું એક મંદિર પણ છે..
૩. રુકિમણી હરણની વાત જૈનેતરોમાં પણ આવે છે. તેમના જ ગ્રંથમાં ભેદ છે. કેટલાક મંથમાં આપણને મળતી વાત આવે છે. તો કેટલાકમાં જુદી આવે છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓએ હરિવંશ પુરાણ વગેરે જોઈ લેવાં.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંડિતનપુર પુત્ર પ્રદ્યુમ્ન પણ ફટકળાથી રુકિમ રાજનની વેદી નામની પુત્રીને પરણ્યો હતો. કિમ અને કૃષ્ણને છેવટ સુધી વૈર રહ્યું છે. જ્યારે પાવ-કૌરનું મહાયુદ્ધ થયું ત્યારે પણ રુકિમ કૌરવોના પક્ષે રહીને લાગ્યો હતે.
છેવટે મહાસતી રુકિમણીએ શ્રી નેમિનાથ ભગવાનની દેશના સાંભળી વૈરાગ્ય થવાથી દીક્ષા લીધી હતી અને અંતે કર્મક્ષય કરીને રુકિમણી મેલમાં ગયાં છે.
- વર્તમાનકાળે કુંઠિનપુર
હડિનરને પ્રાચીન વૈભવ તે અત્યારે નષ્ટ થઈ ગયો છે. પરંતુ સ્થાન એનું એ જ કાયમ છે. કંપનપુર વર્ધાર (વરહા) નદીના પશ્ચિમ કિનારે બરાબર નદી કાંઠે જ આવેલું છે. અત્યારે તે નાનકડું ગામડું જ રહ્યું છે. માત્ર દોઢસે ઘરની બધી મળીને વસ્તી છે. પણ વૈદિકામાં ઘણું મોટું તીર્થધામ માનવામાં આવે છે. નદીકિનારે જ વિઠ્ઠલ (કર્ણા)-રુકિમણીનું મંદિર છે તથા ધર્મશાળા છે. કાર્તિકી પૂર્ણિમા ઉપર દર વર્ષે આ મંદિરમાં મેટે મેળે ભરાય છે અને તે વખતે લાખથી પણ વધારે માણસે ભેગાં થાય છે. આ મંદિરથી થોડે જ દૂર એક અંબિકાનું મંદિર છે. એવી દંતકથા કહેવામાં આવે છે કે અહીં રુકિમણી પૂજા કરવા આવી હતી અને અહીંથી જ કુણે કિમણીનું હરણ કર્યું હતું કે નપુરને કૉપિર પણ કહે છે. એમ માનવામાં આવે છે કે પ્રાચીન નગર જમીન નીચે દટાયેલું છે. કવચિત કવચિત પ્રસંગે ખોદતાં પ્રાચીન અવશે પણ આસપાસમાંથી મળી આવે છે. કુંનિફર પહેલાં ઘણા જ મોટા વિસ્તારમાં પથરાયેલી વૈભવશાળી નગરી હતી. વિદર્ભ દેશના ઈતિહાસની શરૂઆત કંડિશનપુરથી જ થાય છે એમ કહીએ તે પણ અતિશયોક્તિ નથી.
૧. આ ઉપરાંત વૈદિકની માન્યતા પ્રમાણે રામચંદ્રના પિતા દશરથ રાજાની માતાનું નામ દુર હતું અને તે વિદર્ભ દેશના રાજાની પુત્રી હતી એમ માનવામાં આવે છે. પણ જૈનેને ત્યાં એ વાત નથી. રઘુવંશને 8 સગે જેમણે વાિ છે તેઓ હુમતીના સ્વયંવર વગેરેના વર્ણનથી સુપરિચિત છે. રાતની જન્મભૂમિ પણ કુકિનપુર જ છે
૨. વર્ષ નદીનું રણ અથવા વિ એવું પ્રાચીન નામ મળે છે. અમરાવતી અને વર્ધા જિલ્લા વચ્ચે વઘ નદી આડી પડેલી છે. વર્ધા નદીના નામ ઉપરથી જિલ્લાનું નામ પણ વધે છે. જે લ શહેર છે તેનું મૂલ નામ તે પાલહવાહી હતું પણું ઘર્ષો જિલાનું મુખ્ય શહેર હેવાથી પાછળથી તેનું નામ કહેવામાં આવ્યું છે. '
વિદર્ભ દેવાનું હમણાં જે વરા નામ પ્રચલિત છે તે વિષે ઘણું ઘણું કલ્પનાઓ ચાલે છે. પહેલાનાં સંસ્કૃત સાહિત્યમાં ઘવાર એવું નામ મળે છે. માન--ગરના કર્તા અબુલફજલ વાતનું વાડ થયું છે એમ કહે છે. કેટલાક વિદર્ભનું વરાહ થયું છે એમ કહે છે,
૩. એક એવી પણ દંતકથા ચાલે છે કે ઉમરાવતીમાં એક મોટું ચિંતાનું મંદિર છે. કિનપુરને વિસ્તાર ઘણે દૂર સુધી હતું તેથી હવાનું દેવળ કંડિનપુરની પાસે જ હતું અને ત્યાંથી મણે રુકિમણીનું હરણ કર્યું હતું, પણ આ દંતક્ષા સાચી લાગતી નથી.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૬ ]
[ વર્ષ ૧૫
અત્યારે કઈ આપણી જૈન વસ્તી કુડનપુરમાં નથી. પણ વિઠ્ઠલ-રુકિમણીના મંદિરની જોડે જ નદીકિનારે એક મિબર જિનમદિર વિરાજે છે. તેમાં મૂત્રનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાન છે. આ બધુ અમે નજરે જોયુ છે.
२००६, फाल्गुनशुक्ल दशमी .. (મહિનોમોશન) મુ, આવી (નિયા-ની)
શ્રી જૈન સત્ય પ્રકાશ
આ સ્થાન અમરાવતી જિલ્લાના ચાંદૂર તાલુકામાં ૨૦/૫૮ ઉત્તર અક્ષાંશ અને ૭૮/૯ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. મરાઠી ભાષા ખેાલતા અને અત્યારે મહારાષ્ટ્રના એક ભાગરૂપે ગણાતા વરાડ દેશના વૈાિમાં (હિંદુઓમાં) તીથ ડાવાને લીધે આ સ્થાન સુપ્રસિદ્ધ હોવા છતાં પણ આશ્ચર્યની વાત છે કે ખીન્ન દેશની તા વાત દૂર રહી પશુ પુના બાજુના ખુદ મહારાષ્ટ્ર દેશમાં જ હ્રમાં સુધી આ સ્થાનની કશી ખબર ન હતી અને આ સ્થાન શોધવા માટે મશેાધકાના અનેક તર્કવિતર્યાં ચાલતા હતા. ઘણીવાર એવું અને છે કે તે સ્થાનની આસપાસના લેાકેામાં તેની પ્રસિદ્ધિ હેાય છે, પશુ દૂરના લેાકાને થી ખાર ડાતી નથી. માટે આવાં પ્રાચીન સ્થાનાની કાળજી અને પ્રયત્નપૂર્વક શેષ થતી રહે અને પ્રગટમાં આવે એ ખાસ પ્રંય અતે પ્રશંસનીય છે કે જેથી આપણા સાહિત્યમાં આવતી વાતા અને હકીકતા ધણી વિશદ અને સ્પષ્ટ થાય.
અંતે ભરહેસરની નીચેની ગાથા લખીને જ આ લેખ સમાપ્ત કરીશ.
...
इचाइमहासईओ जयंति अकलंकसीलकलिआओ । अजवि वज़ह जासि जसपडदो तिहुअणे सयले ||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
...
[ અનુસધાન પાનુ ૧૭૪ થી ચાલુ ]
(२) संवत १४२३ वर्षे वैशाख सुदि ३ सोमे उपकेशज्ञाति बांभगोत्रे सं० देपाल सुत सं० बोहिथ पु० सं० नानिग भा० नयणादेवि पुत्र सा० भूमाक्रेन आत्मश्रेयोऽर्थं श्रीसुमतिनाथवित्रं कारितं प्रतिष्ठितं । श्रीतपागच्छे । श्रीरत्नशेखरसूरिपट्टे श्रीमहंससूरिभिः ॥
(૩) É૦ ૧૨૯૬૦ વૈ॰ શુદ્ શ્રીમા(માં)-જ઼ીવાસ” શ્રીતીશ્રી) मालज्ञातीय श्रे० नासण भार्या लाली स० श्रे [0] आसा भा० रूपा भा० रेगादे समस्त कुटुंब जीरापली
ઉપરાંત પ્રતિમા-લેખા પૈકીના છ લેખામાં અંતરાલી ગામના ઉલ્લેખ છે. આ ઉલ્લેખા ઉપરથી મંવત ૧૫૯૫ માં અને સંવત ૧૬૯૭ માં પણ જૈનેાતી તાલીમાં જાહેાજલાલી હશે તેમ સાબિત થાય છે. હાલમાં અમદાવાદમાં વસતા આંતરાલીના રહેવાસી જૈને ઘણા શ્રીમતા છે. તેઓને આતરસુબાના દેરાસરના જીર્ણોદ્ધારમાં સહાય કરીને પુણ્યાપાર્જન કરવાની આ ઉત્તમ તક છે અને આશા રાખુ છું કે આ લેખ વાંચનાર જૈન ભાઈ એ પેાતાનાથી બની શકતી મદદ આ ગૃહારના કાર્યમાં આપીને શ્રીયુત પાપક્ષાલભાઈના તથા ડા. દાીના આા છાિરના પુણ્યકાર્યમાં મદદગાર થશે,
मुनिराज श्री ध्रुवनविजयान्तेवासी मुनि जंबूविजय
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુ જ રા ત માં ખેતીના જન્મ
લેખક: શ્રીયુત ૫. લાલચ ભગવાન ગાંધી
આ વિષય સમયેાચિત હાઈ પ્રાચીન ગુજરાતના ઇતિહાસની દૃષ્ટિએ પણુ વિચારવા જેવા છે. ખેતીની ઉત્પત્તિ અથવા અન્ન આદિના ઉત્પાદન ઉપર મનુષ્યાનાં કિં'મતી જીવનના આધાર છે. જીવનિર્વાહની જરૂરી ચીજોની જ્યારે અછત હાય, અથવા તેની પ્રાપ્તિ દુર્લભ ચાય, ત્યારે તેની મહત્તા, ક્રવા કિંમત અધિક્ર સમજાય છે. અન્નની મહત્તા
એવુ કહેવામાં આવે છે – શ્રીરામ દ્રષ્ટએ વનવાસમાંથી પાછા ફરીને જ્યારે માધ્યામાં પ્રવેશ કર્યો, ત્યારે સામે આવેલા મહાજનેાને ધાન્યના કુશલ–સંબંધમાં પ્રશ્ન પૂછ્યા હતા; એથી મહાજના એક-ખીજાની સામું જોઈ હસ્યા હતા. કેટલાક દિવસ પછી શ્રીરામચંદ્રજીએ તેમને ભોજન માટે નિમત્રણ આપી, રત્નોથી ભરેલા થાળ પીરસાણી જમવા કહ્યુ. એ જોઈ તેઓએ જણાવ્યુ' – ‘આ નવી રસાઈ જમી શકાતી નથી. ' પછી શ્રીરામચંદ્રજીએ પાતે પૂછેલા અન્નના કુશલના આશય સમજાવ્યેા ૐ– “ જેની ઉત્પત્તિ દુલભ છે, છતાં જેનો વ્યય પ્રતિદિન હાય છે, તે મા, સવ રત્નામાં પ્રધાન ગણાય; તેનુ ધરમાં કોય - એ અત્યંત જરૂરી છે. અન્ન એ ખરેખર પ્રાણીઓના પ્રાણી છે, સ્મૃન્ન એ એવે છે, અન્ન એ સર્વ સુખાની ઔષધિ છે. અન્ન-સમાન રત્ન હતુ' નહિ, અને થશે પણ નહિ. '' પૃથ્વીમાં જલ, અન્ન અને સુભાષિત એ ત્રણ ખરાં રત્ના ગણાય છે.
પૂ તિહાસ
દુવ–ચાગે વરસાદ આદિના અભાવે પૃથ્વીમાં જયારે ખેતીની ઉત્પત્તિ થતી નહિ, ત્યારે પરિસ્થિતિ કેવી વિકટ થઈ પડતી? અને તેવા વિષમ સમયમાં જગતના ગ્રાચા માનવેએ, તથા ગુજરાતના આદિ (પૂર્વ) માનવેએ પાતાની ઉચિત ક્રૂરજ કઈ રીતે બજાવી હતી ? એ આપણે જાણવું જોઈએ.
બાર વર્ષી દુકાળ
વિક્રમની બીજી સદીમાં ખાર વર્ષો સુધી અત્યંત ભયકર દુકાળ પાથો હતેા. તે વખતની દુર્દશા કદાચ આપણી પનામાં ન આવી શકે, તેનુ વર્ષોંન કરી શકાય નહિ. હજારાના મરા થયું. અનેક મુનિ-મહાત્માઓએ પરમાત્માનું ધ્યાન ધરતાં અનશન કર્યાં, કહે છે કે—તે સમયે શકિતશાલી વજ્રસ્વામીએ પાતાની વિદ્યા-શક્તિના સદુપયોગ કર્યો હતા. આકાશ-ગામિની વિદ્યાદ્વારા સધને સુભિક્ષપુરીમાં પહેાંચાથો હતા. પેાતાના મુખ્ય
* એલ ઈંડિયા રેડિયા—મરાડા સ્ટેશનથી ‘ગૂજરાતનેા આદિ માનવ એ ભાષણ શ્રેણિમાં તા. ૧૧-૧-૫૦ છાથી છણા ૫. ભાયદ ભગવાન ગાંધીએ કરેલ' પ્રવચન,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮] શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ શિષ્ય વજુસેનસરિને મુનિ-સમુદાય સાથે અન્યત્ર વિહાર માટે રજા આપી, અંત સમયમાં તેઓએ સુભિક્ષ (સુકાળ) થવાની સૂચના કરી હતી કે- જે દિવસે તમે લાખ મલ્યના એદન (ભાત)માંથી ભિક્ષા મેળવે, તેને બીજે દિવસે સુકાળ થશે, એમ સમજજે.” કણનું સુપરક પત્તન, જે હાલમાં મુંબઈ પાસે ના પારા નામથી ઓળખાય છે, ત્યાં એવી ઘટના બની. ત્યાંના શ્રીમાન શેઠ જિનદત્ત, પત્ની ઇશ્વરી અને નાગેન્દ્ર, ચંદ્ર નિતિ, વિ લાધર એ નામના ચાર પુત્રો સાથે દુષ્કાળના ત્રાસથી કંટાળી ગયા હતા; તેઓ લાખ રૂપિયાના મૂલ્યથી ઓદન (ભાત) પકાવીને, જીવન-સમાપ્તિ માટે તેમાં ઝેર ભેળવવાની તૈયારીમાં હતા, પરતું સદ્ભાગ્યે તે પહેલાં સમયસર શ્રી વજુસેનસૂરિ ત્યાં ભિક્ષા માટે આવી ચયા. તેઓએ નાની ગુરુની આગાહી કરી તેમને તેમ કરતાં અટકાગ્યા, તેમનાં જીવન બચાવ્યાં. જ્ઞાનીની ભવિષ્યની વાણી પ્રમાણે બીજા દિવસના પ્રભાતમાં પરદેશમાંથી વહાણ દ્વારા પુષ્કળ ધાન્ય આવતાં સુકાળ પ્રવર્યો હતો.
[તે કુટુંબે પાછળથી પ્રવજ્યા સ્વીકારી આત્મહિત સાધ્યું હતું. શ્રી હેમચંદ્રાચાર્યના સંસ્કૃત પરિક્રિષ્ણવ વોરમાં તેના ઉલ્લેખ છે ].
ત્રણ વરસના દુકાળમાં જગડુશાહ વિક્રમની ચૌદમી સદીમાં સં. ૧૩૧૨ વિત્યા પછી સં. ૧૩૧૨થી સં. ૧૭૧૫ એ ત્રણ વર્ષો સુધી ભયંકર દુકાળ પડ્યો હતો. ભલભલા રાજા-મહારાજાઓ પણ તે વખતે . સંઝાઈ ગયા હતા. ભદ્રેશ્વર (કચ્છ)ના શ્રીમાલી વણિક જગડૂ શાહે પરમદેવરિ જેવા જ્ઞાની ગુરુની આગાહીથી પહેલેથી ચેતી જઈ સર્વત્ર કુશલ આપ્ત મનુષ્યો રાકીને જ્યાં ત્યાંથી પુષ્કળ ધાન્યને સંગ્રહ કરાવ્યો હતો. જેણે થરપારકરના અત્યંત અખિી ઉદ્ધત રાજા પીઠદેવને ગર્વ ગાળી ભશ્વરનો કિલો ફરીથી બંધાવ્યું હતું. * ત્મા દાનવીર જગડૂ શાહે એ કારમા કાળમાં લોકેાને અન્ન આપી જીવને-દાન આપ્યું હતું. .
દુલિનાં બે વર્ષ તે લોકેએ જેમ તેમ કરી મહામુશ્કેલીથી–પસાર કર્યા હતા, પરંતુ પછીના ત્રીજા વર્ષમાં (સં. ૧૦૧૫માં) તે મહારાજાઓના ઠારાનાં પણ સર્વ ધાન્યો ખૂટી ગયાં હતાં. એ દુકાળ એ ભયંકર હતો કે લોકેએ ૧ દ્રમ્મ (નિષ્કના ૧૬મા ભાગ-દામથી)થી ૧૩ ચણા પણ મેળવ્યા હતા.
ગુજરાતના મહારાજા વીસલદે નાણામંત્રી દ્વારા જગડૂ શાહને બોલાવ્યા. તેમણે આવી દિવ્ય રત્નની ભેટ ધરી નમન કર્યું. મહારાજાએ કહ્યું કે અહીં (પાટણ, ગુજરાતમાં) તમારા ધાન્યના ૭૦૦ કઠાઓ છે, એમ સાંભળીને ધાન્યની ઈચ્છાથી મેં તમને બેલાગ્યા છે.' જગડુશાહે સહેજ હસતાં જવાબ આપે કે અહીં કયાંય મારું ધાન્ય નથી. મારા આ વાકયમાં સહ હોય તે કાઠાઓમાં ઈટની અંદર રહેલા તાંબાના પતરા પરના અક્ષરે વાંચી એની ખાતરી કરો.” જમવૂ શાહે એની પ્રતીતિ કરાવી. ત્યાં લખ્યું હતુ કે–જગડુએ આ કણો રંક માટે કલા છે.” “દુષિથી પીડાઈને લોકે જે મરણ પામે, તે તેનું પાપ મને લાગે.”
'જગડુશાહે ગુજરાતના મહારાજા વીસલદેવને ૮૦૦૦ મૂઠ અનાજ આપ્યું હતું. [1 =૧૦૦ મણને ગણાય છે. તે અવસરે સોમેશ્વર વગેરે અનેક કવિઓએ અનેક કાવ્ય દ્વારા જગડુશાહની સ્તુતિ કરી “ગુજરરાજ્યવધન' “સર્વપ્રજાપષક' જગદુહારક”
KH ,
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં ખેતીનો જન્મ
[ ૧૪૯ • ઉદારચરિત” “અન્નદાતા' એ વગેરે બિાદથી જગડૂશાહની પ્રશંસા કરી હતી. જગડૂ શાહે એ ઉપરાંત સિંધ દેશના હમ્મીર નામના મહારાજાને ૧૨૦૦૦ મા ધાન્ય, અવંતી નાથ (માળવાના મહારાજા) મદનવને ૧૮૦૦ મૂરા ધાન્ય, ગજનીના સ્વામી (પાતશાહ) મૌજદીનને ૨૧૦૦૦ મૂઠા ધાન્ય, કાશીના મહારાજા પ્રતાપસિંહને ર૦૦૦ મૂઠા ધાન્ય, તથા ચાવતી તરીકેની ખ્યાતિવાળા કંદિલ (કંદહારના 1 ) મહારાજાને ૧૨૦૦ મા અનાજ સારુ
એટલું જ નહિ, દયાળુ ઉદાર દાનવીર એ શ્રીમાને જુદે જુદે સ્થળે ૧૧ર દાનશાલાઓ સ્થાપી હતી. લજજાથી ન માગી શક્તા કુલીને તેણે રાત્રે ગુપ્તરીતે સોનાની ચહેરાવાળા કોડે લજજ–લાડૂ આપ્યા હતા. એ દુકાળમાં જગડુશાહ ૯૯૯૦૦૦ નવ લાખ, નવાણું હજાર ધાન્યના મતાનું તથા ૧૮ કેડ દ્રવ્યનું દાન કરીને પિતાનું નામ અમર કર્યું હતું. બીજા પણ અનેક સુકૃત કરનાર, રાજા-મહારાજાઓની પણ લાજ શાખનાર એ દાનવીર જડૂશાહ જયારે પરલેક્વાસી થયા, ત્યારે ગજનેશે (ગજનીના પાતા) અને અર્જુનદેવે (વીસહદેવ પછીના ગૂજરાતના મહારાજાએ ) પિતાને માથેથી મુકુટ ઉતારી નાખ્યા હતા, તે પણું શક્યા હતા. તથા સિંધના મહારાજાએ તો બે દિવસ સુધી ભોજન પણ કર્યું ન હતું. [સભાગે આ દાનવીરનું સંસ્કૃતમાં ૭ સર્ગોવાળું મહાકાવ્ય મળે છે. “જગડુરિત 'નામથી જાણીતું એ ઐતિહાસિક કાવ્ય તેમના સમકાલીન કવિ ભવનદરિએ કરેલું હોઈ વિશ્વાસપાત્ર છે, તેના આધારે આ વાતગ્ય છે,].
* ખેમાશા વિક્રમની સોળમી સદીમાં થઈ ગયેલા ગૂજરાતના એક બીજા દાનવીર સાહેબે દેરાણુને પણ ટૂંક પરિચય અહીં પ્રાસંગિક જણાશે.
પાવાગઢની તળેટીમાં વસેલા, તે વખતની જાહેર્જલાલીવાળા ચાંપાનેરમાં મહાર બેગાના રાજય-કાલમાં સં. ૧૫૪૦ હજભગમાં નેલી આ ઘટના છે. જેમણે દુષ્કાળમાં ૧ વર્ષ સુધી લેને એન ૫૩. પાડી વહિકુ મહાજનનાં બિરૂદો જાળવ્યાં હતાં. ' [ત્યાંના નગરશેઠ ચાંપશી મહેતા મહાજન સાથે જઈ રહ્યા હતા, તે જ વખતે ઉમરાવ સાદુલ્લાખાન પણ દરબારમાં જઈ રહ્યા હતા. રસ્તામાં બહાભ (બાર) મહાજનની બિરૂદાવલી ગાઈ નગરશેઠ આગળ હાથ ધર્યો; ખાનને એથી અદેખાઈ થઈ તેણે પાતશાહ અગિળ જઈ ચાકીચૂગલી કરી. પાતશાહે બારોટ–ભાટને બોલાવી પૂછતાં તેણે ખુલાસે કર્યો કે જગદ્ગશાહ જેવા એમના પૂર્વજોએ સુકૃતો કરી એવાં બિરૂદ મેળવ્યાં છે. પાતશાહે એ લક્ષ્યમાં રાખ્યું.
કાલ-કમે જ્યારે માઠું વરસ આવ્યું, મેદનીમાં મેહ વરસ્યા નહિ, ભયંકર દુકાળ વર્તા, અન્ન વિના લોકેાની દુર્દશાની હકીકત પાતશાહ સુધી પહોંચી, એ વખતે વણિક મહાજનની બિરદાવલી બેલનાર પિલા બારોટ-ભાટને બોલાવીને પાતશાહે કહ્યું કે હવે એ બિરદાનું પારખું પ્રગટ થશે; મહાજન એક વરસ સુધી લેકેને અન્ન આપે તે એવાં બિરૂદ ખેલાશે.' બારોટે છ-સાટે મહાજનને એ પડકાર ઝીલી લીધો એની વ્યવસ્થા માટે ૧ મહિનાની અવધિ માગી મહાજન તરફથી એ હકીકત જણાવી.
નગરશેઠ ચાંપશી મહેતાએ મહાજન એકઠું કર્યું, આખા વરસ સુધી અન પૂરું પાડવા માટે ટીપને ખરડો કરી તેમાં પ્રથમને એક દિવસ, તો ઈ દસ જણે મળીને
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
10 1
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ચ ૧૫ ૧ દિવસ, એમ કરી ૪ મહિના લખ્યા. બાકીના ૮ મહિનાની વ્યવસ્થા કરવા માટે મહાજનૈ રથમાં, બેસી પાટણ ત પ્રયાણ કર્યું. ત્યાંના મહાજને ૨ મહિના લખાવ્યા. વૈરાટ (ધાળકા )માંથી ૧૦ દિવસ લખી લાવ્યા. ત્યાંથી ધંધુકા તરફ જતાં માર્ગમાં હુડાલા આવે છે. ત્યાં વસતા ખૈમાહ શેઠને ખબર પડતાં સાદાઇથી સામે જઈ, મહાજનને ઘણા આગ્રહ કરી, પોતાને ઘરે છાશ પીવા પધારવા વિનવ્યા, સાકારના શીરા પીરસી સુદર સ્વાગત-સત્કાર કર્યાં. ડેરે આવી મહાજનને આભમનનુ કારણ પૂછ્યું. નગરશેઠે મહમ્મદ પાંતશાહનું વચન જણાવી ખરડામાં નીચે શેઠ ખેમાક્ષહ દેદરાણીનું નામ લખી તે કામળ તેમના હાથમાં મૂકયો.
પિતાજીના પ્રાત્સાહનથી અને પૂરી સંમતિથી પ્રેમાશાહે મહાજન માગળ ખેાળા પાથરી વિનંતિ કરી – મહાજને મારા પર જે ભાર મૂકો, તેને આ સેવક આદરમાનપૂર્વક સ્વીકારે છે અને ૩૬૦ દિવસા પેાતાના તરફથી લાગી લે છે, મહાજન તેની પૂરી ખાતરી કરી તેમાં સ ́મત થાય છે. [ શેઠને જાડાં મેલાં લૂગડાં બદલવા કહે છે, પરંતુ તે તા તેમાં જ મહત્તા દર્શાવે છે. ] પિતાજીની શુભ માશિષ લઈ મહાજન સાથે જાય છે. નગરશેઠ વગેરે મહાજન તેમને પેાતાના આગેવાન શેઠ તરીકે માન-પૂર્વક પાલખીમાં એસારીને પાતશાહ પાસે લઈ આવે છે, પાતશાહ ખેમાશાહને પૂછે છે ‘કેમ ‘ તમારે કેટલાં ગામા છે? અને તેનાં શુ' નામેા છે? તેના જવાબમાં પ્રેમાશાહે એ ગામા જણાવી, સુલતાન આગળ પાથી અને પળી રજી કરી જણાવ્યુ` કે— * પીએ ભરીને તેલ આપું છું અને પાલીએ ભરીને ધાન્ય લઉં છું.' પાતશાહે આથી ધણા પ્રસન્ન થાય છે, અધિક બિરો માપે છે. [ સહ હાવત એ ', ખીજો કે પાતશાહ' એ રીતે શાહવટ અચવાઈ હતી. કવિ લક્ષ્મીરને સ, ૧૯૪૧ માં રંગેલા પ્રેમા ઢંઢાલિયાના શસદ્દારા આ હકીકત આપણને જાણવા મળે છે. ]
.
પ્રાચીન સમયમાં ખેતીના પાક
મેં હજાર વર્ષ પહેલાં મૌયવંશી ચદ્રગુપ્ત અને ચાણકયના રાજ્ય-સમયમાં એવા પશુ ગૃહસ્થા હતા, કે જેમને ત્યાંની ખેતીની એક જ દિવસની ઉત્પત્તિ એટલી બધી થતી હતી ૐ' તે ગ્રાતિ (ચાલચાખા), તેલ, તુવેર આદિથી કાઠારા ભરાય, તથા માખણ, ઘી વગેરેથી
પાળા અષી શકાય.
ચૌલુકયાના શાસનમાં
ચૌલુથવશી મહારાજાઓના રાજ્ય-સમયનું ગૂજરાતનું સરસ વર્ણન શ્રીહેમાચાયે પાશ્રય મહાકાવ્યૂમાં આપ્યું છે. સોલંકી મૂલરાજ જ્યારે સારડના ગ્રાહારિ તરફ ચડાઈ કરવા વિજયપ્રયાણ કરે છે તે પ્રસંગમાં શરઋતુનુ. વન કર્યું છે. ત્યાં પ્રત્યેક દેશ, ગામ અને ખેતરમાં શાભતી ગૂજરાતની સસ્ય-સપત્તિ જાવી છે. શાલિ (ધાન્ય)ના પા↓ સારી રીતે થવાથી આખા દિવસ તેનુ રક્ષણ કરતી ગેાપી અત્યંત હર્ષિત થઇને ઊંચે સ્વરે ગીતિ ગાતી હતી. રસ્તે જતા મુસાફા લીલીછમ વનસ્પતિ અને ખેતીના સુંદર પાક જોઇને ઘણા ખુશી થતા હતા. ખેતીમાં ધાન્યોના પાક સારા થવાથી, ગામની ભૂમિના સ્વામી હાવાથી ગામના ઢાકારી ખેડૂત પાસેથી પેાતાના ભાગ લેતા હતા; અને દેશપતિએ તે ડાકારા પાસેથી પાતાના ભાગ લેતા હતા. ગામના લાકા ખુશી થઇને રાષ્ટ્રના કર્ આપતા હતા.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭-૮) ગૂજરાતમાં ખેતીનો જન્મ (૧૧
ખેતરનું દાન વિક્રમની ૧૧ મી સદીનું ગુપ્તસંવત ૧૦૩૩નું એક સંસ્કૃત તામ્રપત્ર મળ્યું છે, તે પરથી જણાય છે કે–ચૌલુકય મહારાજા યુવરાજ અને ચૌહાણુવંશી મહારાણી માધવીના સુપુત્ર યુવરાજ ચામુંડરાજે જૈનમંદિરમાં ધૂપ, દીપ, ફૂલમાળ વગેરેના વેતન(ખર્ચ) માટે અસામાન્ય કેદારો (કયારા)વાળું એક ક્ષેત્ર પિતાના શ્રેય માટે અર્પણ કર્યું હતું. જે ખેતર લાંબણેજ (ગૂજરાત) પાસેના વણશમંપુરની ઉત્તર દિશામાં રહેલું હતું..
[ નાગરાજનાં ક્ષેત્રની કેદારી (કયારી), ચંદ્રરાજ લેહકારના, તથા શાલિભદ્ર પટેલના ક્ષેત્રમાં રહેલ કેદારે (કયારાઓ), તથા જોનપુરા ગામના માર્ગથી દક્ષિણને કેદાર એ જ કેદારો (કયારાઓ) સાથે એ ક્ષેત્ર (ખેતર)નું દાન અપાયેલું હતું.]
વરસાદની અને ખેતીની આગાહી જે દેશમાં નદીના પાણીથી ધાન્ય પાકે છે, તે દેશને સંસ્કૃતમાં નદીમાતક કહે છે, તથા જે દેશમાં મધની વૃષ્ટિથી (વરસાદના પાણીથી ) ધાન્યો પાકે છે, તે દેશને દેવમાતક કહેવામાં આવે છે, ગૂજરાત દેશ બહુધા તે (દેવામાંતક) છે.
ખેતીને મુખ્ય આધાર વરસાદ પર હાઈ વરસાદ કે થશે? કયારે થશે? સુકાળ થશે કે દુષ્કાળ, કઈ કઈ જાતને પાક થશે, કઈ કઈ વસ્તુઓ સેવી કે મેત્રી થશે? એ વગેરે સંબંધમાં કેટલાક પ્રાચીન વિદ્વાનોએ, જ્યોતિષી એ, તથા નિમિત્તાનીઓએ ત્રલોકથપ્રકાશ, મેધમાલા, મેઘ-મહોદય વિપ્રબોધ), ભાલી-કવિતા, વરસાદના વર્તારા, કહેવત વગેરેની રચના કરેલી છે. ખેતીની ઉત્પત્તિ માટે તેનું જ્ઞાન અત્યંત જરૂરી ગણાય. સંસ્કૃત, પ્રાકૃત સિવાય લેકભાષામાં પણ આવું કેટલુંક ચાહિત્ય મળી આવે છે.
ગુજરાતની ભૂમિ ગૂજરાતના વિવિધ પ્રદેશની કાળી, ગેરાટ અને ગેરમટી ભૂમિ વિવિધ પ્રકારના પાકને માટે ઉત્તમ ગણાય છે. એ ભૂમિમાં જીરાયતી, કથારી અને બાગાયતી સર્વ પેદાશ સરસ થાય છે. ચોમાસુ પાક, શિયાળુ પાક અને ઉનાળુ પાક એ સર્વ ઉત્પાદન માટે ગુજરાતની ભૂમિને વેશ્ય ગણવામાં આવી છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, હિમ-સંકટ, તીડ-સંકટ આદિ કુદરતી અકસ્માતો ન નડે, તે ગુજરાતની રસાળ ભૂમિ અનુકૂળ વૃષ્ટિથી ખરેખર દલપ થઈ શકે, ખેડૂતોને ખેતભર્યો પ્રયત્ન, ઉત્તમ બી, સારું ખાતર, નવાં હળ-ટ્રેકટર આ વૈજ્ઞાનિક સાધનની અને નહેરા આદિની સકળ જના એ બધાં સરકારી કારણથી પણ કાર્ય સિદ્ધિ થાય એ સ્વાભાવિક છે. .
વિક્રમસંવત ૧૨૫૧માં મહારાજા ભીમદેવને રાજ્ય-સમયમાં લખાયેલી, હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રની તાડપત્રીય પોથીને અતમાં કાળી જમીનવાળા લાદેશને અનિરપી વનિતાના પ્રશસ્ત કસ્તૂરીના તિલક જે જણાવ્યા છે, તે (દેશ)ને અલંકૃત કરનાર, સકળજનોના મનને હરનાર દર્શાવતી (કોઈ) સ્થાનમાં એ પુસ્તક લખાયેલું છે.
ગૂજરાતની રસાળ અને ફલદ્રુપ ભૂમિનાં વર્ણન અનેક કવિઓએ કર્યો છે. વિક્રમ સંવત ૧૭૯૭ માં કક્કરિએ રચેલા “શત્રુંજય તીર્થોદ્ધાર-પ્રબંધ'માં ગૂજરાતનીં ભૂમિને સમસ્ત પ્રકારની ધાન્ય-સંપત્તિની નિપત્તિ માં સમર્થ જણાવી છે, તયા ગૂજરાતના કુવાઓને બહુ પાસે રહેલા પાણીથી ભરપૂર જણાવ્યા છે. ગૂજરાતમાં ઉત્પન થતાં વિવિધ ના,
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
| વર્ષે ૧૫
મેલડીઓનાં, અને લ-ફૂલાદિ સમૃદ્ધિનાં વણુના મળે છે. ભૂમિનાં ગુણથી ગૂજરાતમાં પાતાં મગ, તુવેર, શાલિ ( શાલ-ચેાખા), અડદ, ગામ (મદ્-ઉં), જુવાર વગેરે સર્વ અન્ના ત્યાં જશુાવ્યાં છે.૧
www.kobatirth.org
સામાન્ય રીતે ૧૦ પ્રકારનાં અને વિશેષરીતે ૨૪ પ્રકારનાં ગણુાતાં સવ ધામ્યા ગુજરાતના વિશાળ પ્રદેશમાં નીપજતાં હતાં. તેમ જણાય છે.
પશુરક્ષા
મેાગલ શહેનશાહ અબ્બરે હીરવિજયસૂરિ જેવા જૈનાચાય અને તેમના અનુયા યોએના સદુપદેશના પ્રભાવે ગાય, બળદ, ભેંસ, પાડા વગેરેના વધ ફરમાનારા તમેશને માટે અટકાળ્યા હતા. જેના પરિણામે લેાકેાતે દૂધ ડી'. ઘી જેવા સાત્ત્વિક પદાર્થોં સહેલાઈથી મળી શકતા હતા; અને ખેતીના કામમાં તેમનાથી ધણી સામતા થતી હતી. તેમના જમાનાના અનાજ, ઘી વગેરેના ભાવાને હાલના જમાનાના ભાવા સાથે સરખા વવામાં આવે, તે તેમાં જમીન અને આસમાન જેટલુ' અતર જણાશે. ખેતીની રક્ષા
ખેતરમાં પાકતા અને પાકેલા અનાજને પશુ, પક્ષીઓ વગેરે ન ખમાડે તે માટે, તેની સાર–મા'જાળ સારુ ખેડૂતા ખેતરા વચ્ચે ઊંચા માંચડામાંઢવા બંધી તે પરથી નજર રાખતા, દૂરથી અવાજ કરતા, કદાચ ગેાણાથી હરાવીને તેને ઉપાડતા થી દૂર કરતા. તથા ઘાસનાં મનુષ્ય જેવાં પૂતળાં બનાવી રાખતા. જે તૃણમય પુરુષને સંસ્કૃતમાં ગંગા કહે છે, ભાષામાં જેને એડુ` કે ચારિયા કહેવામાં આવે છે, તેના દ્વારા પણ ખેતરની રક્ષા થતી હતી. અહિંસા-પ્રધાન દયાળુ ગુજરાતમાં ખેતરની રક્ષા માટે શિકારીઓની ટાળી રાખી જાણી નથી. પ્રાચીન સુભાષિતમાં કહ્યુ` છે કે
“ ચચા (તૃણુમય પુરુષ–ધાસનુ બનાવેલું પૂતળું) ખેતરની રક્ષા કરે છે, મટતું નાનું વસ્ત્ર અથવા ફરતી વા માનની રક્ષા કરે છે, (રાખ) જેવી શામાન્ય વસ્તુ કાની–અનાજની રક્ષા કરે છે, દાંતમાં ગ્રહણ કરેલ તૃણ જેવી તુ વસ્તુ પ્રાણાની રક્ષા કરે છે (કારણ કે સાચા ક્ષત્રિયા, દાંતમાં તરણું લેનાર બ્રુને પણ શરણાગત સમજી મારતા નથી ); તે ઉપકાર ન કરી શકતા એવા મનુષ્યવડે શું ? અર્થાત્ મનુષ્યાએ તા ઉપકાર કરવા નેઇ એ. ૨ )
ગૂજરાતના ખેડૂતા એકાદશી, અમાવાસ્યા જેવા પર્વના દિવસેાએ ખેતર ખેડવું, હળ હાંકવુ, કામ, ગાડુ' જોવું વગેરે પ્રવૃત્તિ બંધ રાખી. પાખી-અણ્ણાને પાળતા હતા. —માશા છે કે—મા વિષયના જિજ્ઞાસુઓને આમાં જણાવેલી હકીકતા ઉપયેગી થશે. [એલ ઇંડિયા રઢિયા—વડાદરાના સૌજન્યથી ]
૧ समस्तसस्य - सम्पत्ति-निष्पत्ति - प्रत्यलाऽचला ।
**
તે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
-મા
प्रत्यासन्न जला पूर्ण कूपा नूपाऽस्ति यत्र भूः ॥ × × × × मुद्गाढकी-शालि - माष - गोधूमाश्च युगंधरी । इत्याद्यन्नानि सर्वाणि जायन्ते तत्र भूगुणात् ॥ क्षेत्रं रक्षति पंखा, सौधं लोलत्पटी, कान् रक्षा । नरेण किं निरुपकारेण ? ॥
.
दन्तात्ततॄणं प्राणान्
',
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો આતરસુબાના જૈન દેરાસરના પ્રતિમા લેખા
લેખક : શ્રીયુત સારાભાઇ મણિલાલ નવામ
સત્ય પ્રકાશના દશમા વષઁના ક્રમાંક ૧૦′ માં મારા મિત્ર કેપ્ટને ડૉ, નટવરલાલ તરસુબાસ્થ્ય શ્રીવાસુપૂજિતવિનંતિ
6
રતનલાલ ાણીતા નામના એક લેખ પ્રસિદ્ધ થયૈલ છે. આ લેખ વાંચ્યા પછી મને આંતરસુંબાનું જૈન દેરાસર જોવાની ઈચ્છા થઈ, ડૉકટર દાણો પણ જ્યારે જ્યારે મતે મળતા ત્યારે ત્યારે છા દેરાસરનાં દર્દીને કરવા આવવાને આમત કરતા હતા.
સંવત ૨૦૦૫ ના ચૈત્ર વદી ૧૧ ના રાજ જ્યારે હું ડૉ. દાણીને પદ્મવ'જ મળવા ગયા હતા ત્યારે તેમની સાથે ચૈત્ર વદી ૧૩ ના રાજ કપડવંજથી આતરસુંબા જતી મોટર સર્વિસમાં આંતરસુખ ગયા હતા.
આંતરસુબા નદીના કાંઠે આવેલું હાવાથી ત્યાંનાં હવાપાણી ધાં જ સારાં છે. ગામની મધ્યમાં જૈન દેરાસર આવેલુ છે. વળી આતરસુબા કપડવંજથી મહાવાદ તરફના સાધુ– સાધ્વીઓના વિહાર દરમ્યાન ચાર ગાઉ દૂર જ આવેલું' હોવાથી દર વર્ષે આામાં ઓછા અઢીસોથી ત્રણસા સાધુ-સાધ્વી અત્રેના દેરાસરના દન-વંદનના લાભ લે છે.
પૂજ્ય સામ્ર-સાીઓના વિહારનું આ સ્થાન હોવા છતાં, વિદ્વાન સાધુ-સાધીઓની અત્રે સ્થિરતા નહિ થતી હાવાથી તથા કન્યાની લેવડદેવડની મુશ્કેલીઓને લીધે આ ગામમાં પહેલાં જૈતાનાં લગભગ સો ધર હતાં, પરંતુ આજે તે બધાં વૈષ્ણુત્રધમતી કડી ખાઁધતાં થઈ ગયાં છે.
ઉપર)ક્ત દેરાસરની નજીકમાં જ અમદાવાદના રહીય શેઠે માણેલાય ચુનીયા ગ્રાહ જે. પી. એ સાધુ-સાધીએાની સ્થિરતા માટે ઉપાશ્રય તથા યાત્રાળુઓ માટે ધર્મશાળા પુછ્યુ બંધાયેલ છે. આ દેરાસરના છગૃહાર મૂળ અંતરાલીના અને હાલમાં અમદાવાદસુબાવાડાની પાળમાં રહેતા શ્રીયુત પોપટલાય મનસુખરામની જાતી દેખરેખ નીચે શરૂ કરવામાં આવેલા છે. આ દેરાસરના છાઁહારમાં અમદાવાદની શેઠ અણુ દ્દજી કલ્યાણજીની પેઢી તરફથી તથા બીન્ન સગૃહસ્થા તરફથી સારી રકમની મદદ મળેલી હોવા છતાં હજી છ હજારથી સાત હજાર રૂપિયાની મદદની ખાસ જરૂરત છે. જે તરફ્ શ્રીસધતુ લક્ષ ખેંચવાનું યાગ્ય માનુ છું અને ઈચ્છું છું કે શ્રી જૈન મધ આ બાબતમાં પેાતાના
માગ્ય ફાળા આપરી જ.
ડૉકટર ાણી કપડવંજના સરકારી દવાખાનામાં મુખ્ય ડૉકટર છે અને આ ગામમાં એકાદ મેં ધર જ જૈન તરીકે રહેલાં હોવાથી જીર્ણોદ્ધારના કામમાં મદદની આવશ્યકતા છે. આ દેરાસરની પ્રતિદ્રાનું મુદ્દત પશુ ચાલુ વષૅના વૈશાખ સુદી ૧૦ ને ગુરુવારનુ છે.
તરસુંબાના દેરાસરમાં મૂળનામ શ્રોવાસુપૂજયસ્વામી છે. કુલ પ્રતિમાજી પાષાસુની ૧૨, ધાતુ પ્રતિમાજી ૧૦, સિદ્ધચક્ર ધાતુનાં ૨ અને યંત્રનાં પતરાં ૨ છે.
પાષાશુનાં ૧૨ પ્રતિમાઓ પૈકી બે પ્રતિમા તે લગભગ દસમા સૈકાનાં ડેય એમ લાગે છે અને ત્રણ પ્રતિમાજી ઉપર એક જ જાતના લેખ છે, જે નીચે પ્રમાણે છે:
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७४ ] શ્રી જેને સત્ય પ્રકાશ
वर्ष १५ લેખક: ૧ १. (१) संवत् १६९७ वर्षे फाल्गुनसितपंचमी गुरौ स्तंभतीर्थवास्तव्य कान्हबाईनाम्न्या ईडरनगरे कारितप्रतिष्ठायां वृद्धशा [-]
(२) शाखीय श्रीश्रीमालीशातीय आंतरूलीवास्तव्य सा हीरापुत्र साह धना नाम्ना श्रीवासुपूज्यबिंब कारित प्रतिष्ठितं - (३) ॥ तपागच्छे विजयमान भट्टारक ... ... ... ... ... ... ... ... चार्य श्रोविजयसिंहसूरिचरणः ॥
ais:२ — (१) ॥ संवत् १६९७ वर्षे फाल्गुनसितपंचमी गुरौ स्तभतीर्थवास्तव्य काहबाईनान्या ईडरनगरे कारित प्रतिष्ठायां आंतरू [-]
(२) ॥ लीवास्तव्य वृद्धशाखीय श्रीश्रीमालीक्षातीय सा। हीरापुत्र साह लालाजी नाम्ना श्रीशांतिनाविध कारितं प्रतिष्ठित .. (३) ॥ तपागच्छे विजयमानभट्टारकश्री ... ... ... श्रोविजयसिंहरिचरणैः ॥श्री॥
" मां 3 (१) ॥ संवत् १६९७ वर्षे फाल्गुनसितपंचमी गुरौ श्रीस्तंभतीर्थवास्तव्य कान्हबाईनामन्या ईडरनगरे कारित प्रतिष्ठायां वृद्ध [-]
(२) शाखीय श्रीश्रीमालीज्ञातीय आं ... ... ... ... ... ... ... ... ... बाई नानीनाम्ना श्रीमुनिसुव्रत . (३) कारितं प्रतिष्ठितं तपा ... ... ... ... ...
नो प्रतिभा-अपना सारनीय प्रभार:- .
લેખાંક ૧-સંવત ૧૬૯૭ના ફાગણ સુદી ૫ ને ગુરુવારના રોજ સ્તંભતીર્થ (ખંભાત) ના રહેવાસી કાન્હાબાઈએ ઈડર શહેરમાં કરાવેલી પ્રતિષ્ઠા વખતે, . અંતરાલીના રહીશ, વિશાશ્રીમાલી જ્ઞાતિના સા હીરાના વના નામના પુ શ્રીવાસુપૂજ્ય સ્વામીની આ પ્રતિમાની प्रतिमा तपाछी श्रीवियसरिना शिष्य.........पासे । छे. - લેખક ૨–પ્રતિષ્ઠા કરાવનાર આંતરોલીના રહેવાસી સાહીરાના પુત્ર તરીકે લાગાજીનું નામ છે અને પ્રતિમાજી શાંતિનાથ ભગવાનનાં છે.
લેખાંક ૩૯-પ્રતિષ્ઠા કરાવનાર તરીકે નાની નામની બાઈનું નામ છે અને પ્રતિમાજી શ્રી મુનિસુવ્રતસ્વામીજીનાં છે.
ધાતુના ૧૦ પ્રતિમાજી પૈકી ત્રણ પ્રતિમાઓની પાછળ નીચે પ્રમાણેના પ્રતિમા લેખ કતરેલા છે.
(१) संवत १४७६ वर्षे चैत्रवदि १ शनो श्रीमालीक्षातीय सं० रामा सु०सं। पापा भार्या मेवू श्राविका स्व श्रेयसे आगमगच्छे श्रीनरसिंह पूरी गां उपदेशेन श्रीमहावीरविवं कारितं ॥
. [मा अनुसंधान पानु१]
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબર સમાજની “સંજદ પદની ચર્ચા
લેખક શ્રી મધુકર આજે દિગબર સમાજમાં દિગંબર સમાજમાન્ય “ વખાગમછવદ્વાણ'ની સત્યપ્રરૂપણમાં આવેલા ૯૩ મા નંબરના પદની ખૂબ ચર્ચા ચાલી રહી છે. સંસાર પર એ સૂત્રમાં રહેવાથી દિગંબર શાસ્ત્રો જે સ્ત્રીમુક્તિને વિરોધ કરી રહ્યાં છે તેને મોટી બાધા પહેચે છે. આ પટખંડામમની તાડપત્રની પ્રતિ ઉપરથી તામ્રપત્ર ઉપર
ખાણ થઈ રહ્યું છે. હવે આ સૂત્ર એમાં રાખવામાં આવે તે ઠીક નથી એમ માની "સિંબર સમાજના પ્રસિદ્ધ આચાર્ય શાંતિસાગરજીએ પખંડામમાંથી રંગવ પદ કાઢી નાખવાની અનુમતિ આપી છે. દિગંબર સમાજના પત્રોમાં આ વિષયમાં પક્ષ અને વિપક્ષમાં ખૂબ જ ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને ખંડાગમના સંપાદક પ્રોફેસર હીરાલાલ જૈન અને એવા જ ઉદારવિચારના સત્ય વસ્તુના હિમાયતી વિદ્વાને આ પદ જેમ છે તેમ જ રાખવાનો આગ્રહ કરે છે અને એ રીતે સત્યની સેવા કરી રહ્યા છે, જ્યારે રૂઢિચુરત અને માત્ર દિગંબરવના જ આગ્રહીઓની મુક્તિના સમયે કે આ આ પદને કાઢી નાખવાને દુરાગ્રહ લઈ બેઠા છે એમાં એમના આચાર્યની પણ સમ્મતિ મળી ગઈ પછી શું પૂછવું ?
છે. હીરાલાલજી જૈન લખે છે કે “વર્તમાનહપ ઘવીંટારામ સૂત્રરચના પણ ન है कि उसमें केवल उक्त सूत्रोमेसे 'संजद' शब्द हठा कर स्त्रीमुत्तिका प्रसंग टाला जा सके। उसी सत्प्ररूपणा विभागमें ही अगले सूत्र १६४-१६५ में फिर वही 'संजद' पद ग्रहण करके मनुष्य नीके चौदहों गुणस्थानोका प्रतिपादन किया गया है। आगे द्रव्य, क्षेत्र, स्पर्शन आदि समस्त प्ररूपणामों में भी मनुष्यनीके चौदहों गुणस्थान बतलाये गये हैं।"
સંજદ પર કાઢી નાખવું ઉચિત નથી જ કિન્તુ “ગમ્મટસાર : જેવા માનનીય દિગંબર ગ્રંથમાં પણ આ વિષય આવ્યો છે તેની સૂચના કરતાં પ્રોફેસર સાહેબ લખે છે –
"धवला टीकाकी तो परिस्थिति यह है कि सत्प्ररूपणाके ९३ सूत्रमें संजद पद ग्रहण किये बिना उसकी टीकाकी सार्थकता ही नहीं रहती। इसी सत्प्ररूपणाके आधार पर खडे किये गये आलापाधिकारमें धवलाकारने मनुष्यनीके न केवल चौदहों गुणस्थान ग्रहण किये है, किन्तु एक एक गुणस्थानकी अलग अलग व्यवस्थाका विवरण भी दिया है। इसी परंपरानुसार 'गोम्मटसार' जैसे शास्त्रोमें भी मनुष्यनीके सर्वत्र संयतपद स्वीकार किया
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ गया है। ऐसी परिस्थितिमें केवल सूत्र ९३ मेंसे संयतपद हठा देनेसे सिवाय एक गडबडी उत्पन्न करनेके और क्या लाभ होगा ?"
આ સંબંધમાં શ્વેતાંબર સમાજમાં બહુ રસ નથી કિન્તુ, “ગેમ્મસાર 'માં પ્રીમુક્તિ અધિકાર છે એને સૌ પહેલાં પ્રન્ટ કરનાર આ સમિતિના જ સભ્ય પૂજ્ય મુનિમહારાજ શ્રીદનવિજયજી (ત્રિપુટી) મહારાજ છે. આ વિષયને પાઠ આ જૈન સત્ય પ્રકામાં જ તેઓશ્રીએ લખેલા વિજયા શાણા જૈસે " માં પ્રગટ થયે છે અને તે આ શાસ્ત્રીય સત્ય પાઠ માટે દિગંબર સમાજમાં ખૂબ ઊહાપોહ પણ થયો હતો. હવે એ જ વિષયને મૂલપાઠ “પખરાગમ’માં જોઈને તે કેટલાક રૂઢિચુરત દિગંબર. ગભરાઈ ગયા છે. “સરજ હૈ'ના પોકારે પાડી “પખંડાગર્ભમાં રહેલું આ સૂત્ર જ છે. નાંખવા માગે છે.
પ્રોફેસર સાહેબ આ પદ ન કાઢી નાખવાનાં કારણો આપી હજી આગળ લખે છે– " सूत्र ९३ मेसे संजदपद हठानेसे सबसे बड़ा विस्मय मुझे यह हो रहा है कि आखिर તાળ તારા IT જૌનને બીજામી દુ?” x x x x “7િ તારાપત્રો દ્વારા તો मुडबद्रीमें सुरक्षित ताडपत्रारूढ आगमकी रक्षा की जा रही है। अत एव जो पाठ उन ताडपत्रोंमें उपलब्ध है उसे छोडनेका हमको कोई अधिकार नहीं।" x x x सबसे बडे दुःखकी बात तो यह है कि आगमके परम्परागत पाठमें इस प्रकार अपनी रुचिके अनुसार परिवर्तन करके उन ताम्रपत्रों पर सदैवके लिये भप्रमाणिकताके कलंकका टीका लगाया जा रहा है। ताम्रपत्रोंकी यदि कोई सार्थकता थी तो-वह यह कि वे जीर्णशीर्ण ताडपत्रोंक पाठकी चिरकाल तक सुरक्षा कर सकेंगे और हमें फिर ताडपत्रोंके क्रमशः नष्ट होनेके उतनी चिन्ता नहीं होगी। किन्तु विद्वत्समाज अब यह जान रहा है कि ये ताम्रपत्र ता:पत्रों के पाटकी रक्षा नहि करते किन्तु आजकलके कुछ भक्तोंकी रुचि मात्रका अनुकरण कर रहे हैं, अतएव उनमें साहित्यिक, सैद्धान्तिक व ऐतिहासिक सञ्चाइ नहीं है । और इस कलंकका धीरे धीरे समस्त दिगम्बर साहित्य पर दुष्प्रभाव पडे तो कोई आश्चर्यकी बात नहीं।
પ્રોફેસર સાહેબનું ઉપયુંકત લખાણ ખૂબ જ હિમ્મતપૂર્વકનું અને તદ્દન સાચું છે. જે દિગંબર સમાજ આજે પખંડાગમ ને જિનવાણી રૂપમાં માને છે, જેના દર્શન માટે સમાજ વર્ષોથી ઉત્કંઠિત હતું, જેને ગ્રંથરાજની ઉપમા અપાતી તે ગ્રંથની મૂલ તાડપત્રીય પ્રતા ઉપરથી થતું તામ્રપત્રીય હરણ મૂળ તાડપત્રીમતાનુસાર જ થવું જોઈ એ એને બદલે આવા મહત્વના પાઠ ઉડાવી દેવાય તો જિનવાણી નહિ કિન્તુ આગ્રહીઓની વાણી બની જશે. આખરે પ્રોફેસર સાહેબના વચનાનુસાર મિથ્યાવાણી બનશે અને સમસ્ત દિગંબર સાહિત્ય ઉપર એવી ભયંકર છાપ નાખશે કે ભાઈ! તેમનું બધું પૂર્વાચાર્યના રચનરૂપ છે એમ ન માનશે અંદર કયાંક ભેળસેળ પણ થઈ હશે. આ પ્રકાર સામે પિતાના લેખના અન્તમાં સંસ્કૃત સાહિત્યના ઈતિહાણનો એક પ્રસંગ આપી દિગબર સમાજને હજીયે ચેતવણી આપી છે કે તમે એવા કલંકથી બચી જજે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવું બન્યું છે કે ગઈ સદીમાં ક્રાંસના પ્રસિદ્ધ વિદ્વાન વલ્લેયરના હાથમાં ‘ યજુર્વેદની શાક બનાવટી પ્રત પહેાંચી ગઈ. પ્રથમ તો બા પ્રત અસલ પ્રાચીન પ્રતને મળતી નથી ત્યારે સમસ્ત પાશ્ચાત્ય વિદ્વાન ઉપર એવી ખરી-ભય કર છાપ પડી કે માહાણા સમસ્ત સાહિત્ય જૂ 8, જાલી અને અનૈતિહાસિક છે. આ પછી તે ભૂલ સુધારવા હજારો પ્રયત્ન કર્યા છતાયે એ છા૫ હજી સુધી પૂર્ણ રીત્યા ભૂસાઈ નથી.
| આ સંબંધી બનારસથી પ્રગટ થતાં “ જ્ઞાનોદય ''ની સમ્પાદકીય નોંધ પણ બહુ જ વિચારપૂર્ણ" અને ગંભીર છે. તેમાં નીચે મુજબ હેડીંગ છે.
" "संजद' पदका बहिष्कारः सूत्रोच्छेदका दुष्प्रयत्न" यातमा म्युछे । “गजपन्थासे घोषणा हुई है कि ताम्रपत्रों में लिपिबद्ध किये। गये जीवस्थान सत्प्ररूपणाके ९३ वें सूत्रमेंसे 'संजद 'पद अलग किया जाता है। हेतु यह बतलाया गया है कि इस सूत्रमें संजद 'पदके रहनेसे द्रव्यस्त्रीको मुक्तिका प्रसंग आता है जो कि दिगम्बर परम्पराके विरुद्ध है।"
A સંપાદક મહાશય આગળ ઉપર લખે છે કે આ વસ્તુ દિગબર સાધુઓની મારાથી થયું છે અને અને આમાં ખૂબ માયાવાયુની સેવા કરાઈ છે. '
60 भार बछ " वास्तवमें देखा जाय तो इस विवादमें कोई सार नहीं है। इसके दो कारण है। प्रथम तो यह कि ताडपत्रीय प्रतिमें यह पाठ मौजुद है और दूसरा यह कि ९३ सूत्रके इस पदको नीकाल देने पर षटूखंडागमके मूल सूत्रोंमें विसंगति था जाती है।"
- સંપાદક મહાશયે ‘સંજ૮૫દ 'ની આવશ્યકતા અને સત્યતા બતાવ્યા પછી લખ્યું છે કે " इन सब प्रमाणोंसे आगमकी स्थिति स्पष्ट होते हुए भी कुछ भाइओने यह अविवेकपूर्ण कार्य किया और कराया है यह ऐसा कार्य है जो किसी भी तरह क्षमा करने योग्य नहीं कहा जा सकता। इससे केवली, श्रुत, संघ और धर्मका अवर्णवाद तो हुआ ही, साथ ही जैनपरम्परा और भारतीय परम्पराकी श्रुत प्रतिष्ठाको भीषण धक्का लगा है। और दुराग्रह तथा हठवादके काले इतिहासमें 'दिगम्बरपरम्परा 'को नाम लिखानेका कुप्रसंग उपस्थित हुआ है।"
આ ભયંકર ભૂલ કઈ રીતે સુધરે તે માટે સમ્પાદક મહાશયે જે લખ્યું' છે તે પણ, वायचा याय 9. " हम यह जानते हैं कि जिन भाइओने यह दुःसाहसका काम किया है वे अपनी भूलको कभी भी स्वीकार करनेवाले नहीं हैं। अतः इस सूत्रोच्छेदसे हुए अपराधका परिमार्जन करनेका मार्म यह हो सकता है कि १०-१५ ऐसे ताम्रपत्र तैयार
CHARD SRI RAILASSAGARSURI GYANDIR SHREE MAHAVIR JAIN ARADHANA REFORA
Koba, Gandhinagar - 382 007. Ph.109) 21-76252,24776204-051 Fay 232742
) 376252,2027620405
For Private And Personal use only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No, B. 3801 of the TU દરેક વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના વિશેષાંકો (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામીના જીવન શાંબધી અનેક લેનાથી સમૃદ્ધ એફ : મૂલ્ય છ આના (ટપાલા ખર્ચના એક આને વધુ). (2) ક્રમાંક 100 8 વિક્રમ-વિશેષાંક શામ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમ્રાહ 240 પાનાંના દળદાર શચિત્ર 4 મૂલ્ય હૈઢ રૂપિયે. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] કમાંક ૪-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબ આપતા હોખાથી સમૃદ્ધ અંજ : મૂલ્ય ચાર આના, [2] ક્રમાંક ૪૫-ક. . શ્રી હેમચંદ્રાચાર્ય મહના જીવન સબ ખી - અનેક હેમાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના કાચી તથા પાકી ફાઈલ " શ્રી જેન શત પ્રકાશની ત્રીજા, પાંચમા, આઠમા, હશમા, અગિયારમા, 'બારમા, તેરમા તથા ચૌદમા વર્ષની પાછી ફાઇલિા તૈયાર છે, Pહજ રથના અહી ક્રિયા - - - શ્રી જૈનધર્મ સતાપ્રકાશક સમિતિ શિમલાઈની વાડી, ઘીકાંયા, અમદાવાદ શ્રત : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી થારા મુલણાલય, પાનાર નાકા, અમદાવાદ. ઝall : ચીમનલાલ ગાળદાશા શાહ, નઝમ ય મHશ સમિતિ, કાર્યાલય, જૈશિષભાઈની વાડી, ઘીય રાઠ-આમાહાશાહ For Private And Personal use only