SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૬ ] [ વર્ષ ૧૫ અત્યારે કઈ આપણી જૈન વસ્તી કુડનપુરમાં નથી. પણ વિઠ્ઠલ-રુકિમણીના મંદિરની જોડે જ નદીકિનારે એક મિબર જિનમદિર વિરાજે છે. તેમાં મૂત્રનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાન છે. આ બધુ અમે નજરે જોયુ છે. २००६, फाल्गुनशुक्ल दशमी .. (મહિનોમોશન) મુ, આવી (નિયા-ની) શ્રી જૈન સત્ય પ્રકાશ આ સ્થાન અમરાવતી જિલ્લાના ચાંદૂર તાલુકામાં ૨૦/૫૮ ઉત્તર અક્ષાંશ અને ૭૮/૯ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. મરાઠી ભાષા ખેાલતા અને અત્યારે મહારાષ્ટ્રના એક ભાગરૂપે ગણાતા વરાડ દેશના વૈાિમાં (હિંદુઓમાં) તીથ ડાવાને લીધે આ સ્થાન સુપ્રસિદ્ધ હોવા છતાં પણ આશ્ચર્યની વાત છે કે ખીન્ન દેશની તા વાત દૂર રહી પશુ પુના બાજુના ખુદ મહારાષ્ટ્ર દેશમાં જ હ્રમાં સુધી આ સ્થાનની કશી ખબર ન હતી અને આ સ્થાન શોધવા માટે મશેાધકાના અનેક તર્કવિતર્યાં ચાલતા હતા. ઘણીવાર એવું અને છે કે તે સ્થાનની આસપાસના લેાકેામાં તેની પ્રસિદ્ધિ હેાય છે, પશુ દૂરના લેાકાને થી ખાર ડાતી નથી. માટે આવાં પ્રાચીન સ્થાનાની કાળજી અને પ્રયત્નપૂર્વક શેષ થતી રહે અને પ્રગટમાં આવે એ ખાસ પ્રંય અતે પ્રશંસનીય છે કે જેથી આપણા સાહિત્યમાં આવતી વાતા અને હકીકતા ધણી વિશદ અને સ્પષ્ટ થાય. અંતે ભરહેસરની નીચેની ગાથા લખીને જ આ લેખ સમાપ્ત કરીશ. ... इचाइमहासईओ जयंति अकलंकसीलकलिआओ । अजवि वज़ह जासि जसपडदो तिहुअणे सयले || Acharya Shri Kailassagarsuri Gyanmandir . ... [ અનુસધાન પાનુ ૧૭૪ થી ચાલુ ] (२) संवत १४२३ वर्षे वैशाख सुदि ३ सोमे उपकेशज्ञाति बांभगोत्रे सं० देपाल सुत सं० बोहिथ पु० सं० नानिग भा० नयणादेवि पुत्र सा० भूमाक्रेन आत्मश्रेयोऽर्थं श्रीसुमतिनाथवित्रं कारितं प्रतिष्ठितं । श्रीतपागच्छे । श्रीरत्नशेखरसूरिपट्टे श्रीमहंससूरिभिः ॥ (૩) É૦ ૧૨૯૬૦ વૈ॰ શુદ્ શ્રીમા(માં)-જ઼ીવાસ” શ્રીતીશ્રી) मालज्ञातीय श्रे० नासण भार्या लाली स० श्रे [0] आसा भा० रूपा भा० रेगादे समस्त कुटुंब जीरापली ઉપરાંત પ્રતિમા-લેખા પૈકીના છ લેખામાં અંતરાલી ગામના ઉલ્લેખ છે. આ ઉલ્લેખા ઉપરથી મંવત ૧૫૯૫ માં અને સંવત ૧૬૯૭ માં પણ જૈનેાતી તાલીમાં જાહેાજલાલી હશે તેમ સાબિત થાય છે. હાલમાં અમદાવાદમાં વસતા આંતરાલીના રહેવાસી જૈને ઘણા શ્રીમતા છે. તેઓને આતરસુબાના દેરાસરના જીર્ણોદ્ધારમાં સહાય કરીને પુણ્યાપાર્જન કરવાની આ ઉત્તમ તક છે અને આશા રાખુ છું કે આ લેખ વાંચનાર જૈન ભાઈ એ પેાતાનાથી બની શકતી મદદ આ ગૃહારના કાર્યમાં આપીને શ્રીયુત પાપક્ષાલભાઈના તથા ડા. દાીના આા છાિરના પુણ્યકાર્યમાં મદદગાર થશે, मुनिराज श्री ध्रुवनविजयान्तेवासी मुनि जंबूविजय For Private And Personal Use Only
SR No.521663
Book TitleJain_Satyaprakash 1950 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy