Book Title: Jain_Satyaprakash 1943 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સ્થાપત્ય અને જ્ઞાનમંદિરથી સમૃદ્ધ રાજપુતાનાનું એક જૈન તીર્થ
લેખક:-શ્રીયુત સારાભાઇ મણિલાલ નવાબ, અમદાવાદ,
( ક્રમાંક ૮૮ થી ચાલુ) (१) विक्रम संवत् १५१८ वर्षे श्री जेसलमेह (२) महादुर्गे राउल श्रो चाचिगदेवविनयिराज्ये (३) ऊकेशवंशे चोपडागोत्रे सा० हेमा पुत्र ॥ (४) पृना तत्पुत्र दीता तत्पुत्र पांचा तत्पुत्र ॥ (५) सं० सिवरान सं० महिरान सं० लोला बांधवेन
(७) सूहषदे पुत्र सं० थिरा सं० महिराज भार्या महिगलदे पुत्र सहसा (८) साजण सं० लोलाभार्या लीलादे पुत्र सं० सहजपाल रत्मपाल ॥ (९) सं० लाखण भार्या लखमादे पुत्र सिखरा समरा माला सोढाकउ(१०) रा पौत्र ऊधा श्रीवत्स सारंग सद्धा श्रीकरण ऊगमसी सदारंग (११) भारमल्ल सालिग सुरनन मंडलिक पारस प्रमु (१२) ख परिवारसहितेन था. कमलराजगणिवराणां म (१३) दुपदेशेन मातृ रूपी पुण्याथ श्रीकल्याणमस्तु (૨૪) શ્રીસુમતિfજનિ કારિતાનિ (१५) प्रतिष्टितानि श्रीखरतरगच्छे श्री जिनभद्रसूरि (१६) पट्टालंकार श्रीनिमचंद्रसूरिभिः ॥ (૨૭) વાવ મસ્ટરાનગથિરાળાં ફળ ૩રમ×ામ નિ પ્રતિ મા
સંભવનાથજીના દેરાસરનું શિખર સાદું જ છે, પરંતુ તેના પૃષ્ઠ ભાગના ગોખલામાં તથા બંને બાજુના મંડોવરના ગોખલામાં પીળા પાષાણુની એકેક પદ્માસનસ્થ મૂર્તિ છે. (૩) શ્રી શીતલનાથજીનું દેરાસર - ઉપરોક્ત (૧) શ્રી પાર્શ્વનાથજી મૂળનાયકને દેરાસરની ક્ષમતીમાંથી જમણી બાજુની બારી મારફતે શ્રી શીતલનાથજીના દેરાસરમાં જવાય છે. શીતલનાથજીના દરાસરમાં મૂળનાયક તરીકે શીતલનાથજીના બદલે શાંતિનાથની ધાતુપ્રતિમા બિરાજમાન છે. ગભારામાં મૂળનાયક સિવાય ૨૬ વાષાણુની તથા ૧ ધાતુની નાની પંચતીથી બિરાજમાન છે અને ૧ તાંબાના સિદ્ધચક્રની યંત્ર છે. આ ઉપરાંત રંગમંડપની બંને બાજુએ માની મોટી પાષાણુની ૯ર પ્રતિમાઓ તથા મેટાં જિનબિબા ધાતુનાં અને ધાતુની છે પ યતીશ પણ છે, જે ગુમંડપની જમણી બાજુએ સંગેમરમરના એક મહા સનરામ જિનુપર છેઆ પટની ઉંચાઈ ૫ ફૂટ છે અને હું બાઈ આસરે ૭ ફૂટ છે.
For Private And Personal Use Only