Book Title: Jain_Satyaprakash 1943 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521589/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તંત્ર:શાહ, ચીમનલાલોકળદારા ક્રમાંક : ACHARYA SRI KAILA URI GYANMANDIR, -SHREE MAHAVIR DARA KENDRA Koba, Gandhinayu 382 007. Ph. : (079) 23 27 k 352, 232762060 Fax : (079) 23275 249 શ્રી રાણકપુર તીથલ નું સુપ્રસિદ્ધ વિશાળ જિનમંદિર ધરણ-વિહાર ” For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || સર્દ / अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષ ૮ || વિક્રમ સં. ૧૯૯૯ : વીરનિ. સં'. ર૪૬૯ : ઈસ્વીસન ૧૯૪૩ || માં બં ૮ | વૈ શા ખ શુ દિ ૧૧ : શ નિવા ર : મે ૧૫ | ૨૨ વિષય – દર્શન ૧ શ્રી પદ્મવિજય વિરચિત - પંચકલ્યાણકમહોત્સવ–સ્તવન . . મ. શ્રી. જયંતવિજયજી : ૨૨ ૫ ૨ જૈનધમ વીરાનાં પરાક્રમ A : શ્રી. મોહનલાલ દીપચંદ ચેકસી : ૨૨ ૯ ૩ જૈસલમેર શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ : ૨ ૩૨ ૪ શ્રી માતર તીર્થ : પૂ. મુ. મ. શ્રી. સુશાલવિજયજી : ૨ ૩૫ પ નિહનવવાદ : પૂ. મુ. મ શ્રી. ધુરંધરવિજયજી : ૨૪૧ ૬ શ્રી શત્રુંજય ઉપરની જિનેન્દ્રિ ટૂંક : પૂ મુ. મ. શ્રી. ન્યાયવિજયજી ૨ ૪૮ ૭ પ્રજાબંધુ' સાપ્તાહિકની ચાલુ વાર્તા ‘જીગર અને અમી' (એ સંબંધી પત્રવ્યવહાર): નવી મદદ, સ્વીકાર. ૨ ૫૮ ની સામે ના : સૂચના-આ માસિક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા. લવાજમ—વાર્ષિક-બે રૂપિયા : છૂટક ચાલુ અ 'ક-ત્રણ આનો મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાક; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી. મીરજાપુર રોડ, અમદાવાદ, For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્ષ ૨ // રીય નિત્યં નમઃ ।। ત્રીજૈનસત્યપ્રકાશ /////...........................▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪...................................................................................................................................................... ક્રમાંક ૯ર |||||||||||||||||||||||||.............................................................................................................................................................................. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉત્તમવિજયશિષ્ય શ્રી પદ્મવિજયવિરચિત પંચકલ્યાણક મહોત્સવ-સ્તવન સંગ્રાહક તથા સંપાદક-પૂજ્ય મુનિમહારાજ શ્રી જયંતવિજયજી દાહા પ્રણમી પાસ જિજ્ઞેસરૂ, સદ્ગુરૂને પંચકલ્યાણકે ગાયસ્યું, સાધારણે વન જનમ વ્રત કેવલ, પંચમ વલી એ કલ્યાણક ગાયતાં, હાય કલ્યાણ નરનારી તે ધન્ય છે, જિજ્ઞે કલ્યાણક તે સુરવર પણ ધન જિષ્ણુ, મહાઇવ કી એક કલ્યાણક જે દિને, તે દિન હાય કલ્યાણક તિષ્ણે કારણે, કરી સમકિતવત. ૪ આખી મીચી ઉઘાડીઇ, નહી સુખ તે વિચાર; સુખીયા ભિન્ન મુહૂર્ત લગે, નારક હાય પણ સાર. ( ૫ ) ઈંદ્ર ચાસ આવે તિહાં, મહાચ્છવ કરવા કામ; કરી મહાચ્છવ સ્તવના વલી, જાય નંદીસર ઠામ. ( ૬ ) તિહાં અડાઈ–મહેાચ્છવ કરી, જાય નિજ આવાસ; ઈસ એકેકે કલ્યાણુકે, કરતા હર્ષ ઉલ્લાસ. પ્રભુગુણની અદ્ભુતતા, અચિરતા ગુણુગેહ; રામ-ગ્રૂપ વિકસે વલી, લાલ લહુ બહુ તેહ. ( ૮ ) ઢાળ પહેલી-ચ્યવનકલ્યાણક સુપસાય; જિનરાય. નિર્વાણ; કલ્યાણું દીઠ; ઉકી. અને ત; For Private And Personal Use Only અંક ૮ ( ૧ ) ( ૨ ) ( ૩ ) ( ૧ ) ચાલ જખ ઉપને૭ જનની કુખે જિનવરા, તખ ઈંદાજી આસનથી ઉઠે રા; પ્રભુસાહમાજી સાત આઠ ડગલાં લરે, કર જોડીજી શક્ર સ્તવ ઈમ ઉંચરે. (૧) * આ પહેલી ઢાળની રચના કવિ પંડિત દેવચંદ્રકૃત અને અત્યારે વિશેષ પ્રચલિત સ્નાત્રપૂગ્નની ઢાળના જેવી છે. સ્નાત્રપૂક્ષ્મની જેમ આમાં પણ પ્રભુના જન્મકલ્યાણૂક પૂના ચ્યવનકલ્યાણકનું વર્ણન આપેલું છે. તેથી નળું સ્નાત્રપૂગ્નની હાલ વાંચતા હોઇએ એવા સમાનતાના આભાસ થાય છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૨૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ઉચરે હર્ષ અતિ પ્રક ઉપનો તિર્થંકરે, પહણ સ્વામી ગોત્ર જેહનાં દ્રવ્ય જિનઘર સંહારે, ધન દિન આજને જાણે તીર્થપતિ સેવા મલી, મન માં રાચે અને નાચ કરો સ્તવના વલી વલી. ( ૨ ) ચાલ. ચૌદ સુપનાંજી જનની દેખે તામ એ; પૂછે પતિજી સુપન પાઠક તે ઠામ એક તે ભાણેજી સુપન વિચાર સહામણું, સુત હેયેજી ત્રિભુવનજન મનકારણે. (૩) સૂટક કારણે શાશ્વત સુખ જ કેશે ચૌદ રાજ્યહ લેકનેં, અગ્ર ભાગે જવા માટે કારણે ભવિ થકને, સુણીય નરપતિ મનોવાંછિત દાન આપી તેહને, ગર–પેસણુ ક્રિયા કરતાં મોહ વાધે જેહને. (૪) ચાલ ગર્ભ વાધેજી સંપૂર્ણ દેહલે કરી, કલ્યાણુક ચવન મછવ કરતા હરિ; મન ચિંતેજી એ સંસારસાગર તરી, પુર્વે પામ્યાછ જિનવર-સેવા સુખ કરી. (૫) સુખકરી સેવા લહિ એવા પરમેષ્ઠિપદ ધ્યાઈ છે, આંબિલ એકાસણું નિવિ પૌષધે આરાહિઈ; આરાધતાં પ્રભુ સાંભરે તિણે નિર્જરા બહુ પાઈ ઈ, ભક્તિ શક્તિ તીર્થપતિના ભવિક ગુણુડા ગાઈઈ. (૬) ઢાળ બીજી-જન્મકલ્યાણક જબ જનમ્યા જિનવર રાયા, તબ ત્રિભુવન સુખ પાયા; મંદ મંદ વાયુ તિહાં વાય, સવિ રિતુ પરિપાક સુહાય. જબ૦ ( ૧ ) પંખી સુપ્રદક્ષિણા દેતા, સવિ ગ્રહ ઉચ્ચ સ્થાનકે રહેતાં; છપન્ન દિસ કુમરી જાણે, આવે અતિ હર્ષ ભરાશે. જબ૦ ( ૨ ) તેહ સૂતિક કરમ કરીને, ગુણ ગાવે મેદ ઘરીને; જબ સવિ નિજ થાનકી જાય, તબ ઈદ્ર આસન ફેલાય. જબ૦ ( ૩ ). સુષ ઘંટા વજડાવે, સવિ દેવને જાણ કરાવે; અનુક્રમે જિન- જનની પાસે, આવી પ્રણમે ઉલ્લા, જબત ( ૪ ) લઈ તી મેગિરિ– ગુગ, મિલે ચાર ઈ અચંગ; કરે સ્નાત્ર મહેર છવ વનરંગ, ગુણચામ કરે પ્રભુ સંગ. જબo ( ૫ ) રૂપે વલી માનને આવી, સ્તવના કરતા મન ભાવી; પરસે કહાં અતિ વસુ-ધાર, જનારઘર ભરી ઉંદાર. : For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચકલ્યાણક મહેસવ-સ્તવન [૨૭] પિતા નિજ નિજ આવાસ, નૃપ નિરખેં વિહાણે ઉલ્લાસ ભૂપતિ મન હરી ખિત થાય, કરે જનમમેચ્છવ વલી રાય, જબ ( ૭ ) ત્રીજી-દીક્ષા કલ્યાણુક હવે લોકાંતિક સુર કહે બુઝે ભગવંત, પ્રભુ અવધિઈ દેખેં ભેગ–કરમને અંતર તબ દાન સંવછરી દેતા વાંછિત તંત, હય ગય મણિ માણિક પૂરે દેવ મહંત. ( ૧ ) પૂરે દેવ મહંત તે લાવિ વરંવરી ઘોષાવે, એક કેડી આઠ લાખ નિરંતર લેખ દાનને થા; વરસમાં ત્રિશ્યસે કોડ અઠયાસી ઉપર એંસી લાખ; કંચન વરસી જગ ઉરણ કરેં કલ્પવૃત્તિની ભાષ. ( ૨ ). દિક્ષા અવસરે હવે આસન ઈદ્રનું ડોલે, ભવઅવધિ પ્રયુંજે અવસર લહી ઈમ બેલેટ જિન-દીક્ષા મછવ કરવાને અમે જાણ્યું, સહુ સુણજે દેવા લાભ અનંત ઉપાસ્યું. ( ૩ ) લાભ અનંત ઉપામ્યું દેવા ઈમ કહીને તિહાં આવે, રજત કનક મણિ મન્મય કેરા કલસ અધિક સેહાવે; cવરાવી સિબિકા બેસારી વનખંડે જિન લાવેં, શુભ થાનક ઉતરવા કારણ શિબિકાને તિહાં ઠાવે. ( ૪ ) હવે જિન નિજ હાથે આભૂષણ ઉતારે, માનુ કર્મ નીકળે તિમ શિર-કેશ બિડાયેં; પછે સહમ ઈદે કોલાહલ તિહાં વારે, પ્રભુ સામાયકને કરે ઉચ્ચાર તિવારે. ( ૫ ) કરે ઉચ્ચાર તિવારે પ્રભુને ઉપજે ચોથું જ્ઞાન, ખંધું ઈદ્ર વસ્ત્ર એક મૂકે લાખ ભૂલનું માન; પ્રભુ તિહાંથી હવે આગલ વિચરે દરીમાંથી હરિ જેમ;૩ - સહુ નિજ નિજ થાનક વલી આવે તૃતીય કલ્યાણક ઈમ. (૬) ૧. વિહાણે પ્રભાતે. 2. ઉરણ=ણુરહિત-દેણારહિત. ૩. દરી ગુફા, હરિ સિંહ-ગુફામાંથી સિંહ નીકળે તેમ (પ્રભુ સંસારરૂપી અંધારી ગુફામાંથી બહાર નીકળ્યા અને પૃથ્વીતલ ઉપર વિચારવા લાગ્યા). રાજપાટને ત્યાગ કરી દીક્ષા ગ્રહી ચાલી નિકળતા જિનેશ્વર માટે આ ઉપમા બરાબર ઘટતી છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૮ હાલ ચેથી-કેવલજ્ઞાનકલ્યાણુક લેઈ દીક્ષા પ્રભુ કરે વિહાર, અપ્રતિબધપણે સુખકાર; કાઈ ડામ જિન કાઉસગ રહે, પરિસહ ઉપસર્ગ સઘલા સહે. ( ૧ ) જેહને જેટલું છઉમથ કાલ, તેટલે કાલ તપે સુવિસાલ; અનુક્રમે વધતે શુભ પરિણામ, શુકલ ધ્યાન અંતર જબ ઠામ. ( ૨ ) જ્ઞાન દર્શન–આવરણ ને મેહ, વલી અંતરાય તે ચોથો જેહ, ઘાતી ચાર હણું વડવીર, બારમેં ગુણઠાણું તે ધીર. ( ૩ ) નિરમલ ઉપજે કેવલનાણુ, ચાર નિકાય સુર હવે જાણ કેવલજ્ઞાન મહેચ્છવ કરે, સમેસરણ વિરચેં તતપરે. ( 8 ) ગણધરની કરે તિહાં થાપના, દ્વાદશાંગી વિરડ્યે તિહાં શુભમના ચાર પ્રકારે સંઘ થપાય, પાંત્રીસ ગુણ વાણી ઉચરાય ( ૫ ) અતિશય પણિ ચોત્રીસ પૂરાય, કેડિ દેવ નિકટે જિનરાય; ભવિક જીવને કરે ઉપગાર, લોકાલોકના જાણુણહાર. ( ૬ ) ઢાલ પાંચમી-નિર્વાણ કલ્યાણુક વિચરતા અવસર જાણી, આદર અણસણ નાણી; કેઈક કાઉસગે રહેતા, પરયંકાસને કહેતા. (૧) વેદની આયુ ગોત્ર નામ, એને ક્ષય હુઓ જામ રે; - સિદ્ધિ ચ સમયમાં વરીયા રે, ઈંદા સેકમાં ભરીયા રે. આવે જિનવર પાસે રે, મૂકે આંસુ નિસાસે રે; પરદખિણ દેઈ બોલે રે, કિમ નવિ જિન વચ બોલે રે. (૩) ઈમ વિલ તિહાં દેવ રે, ચય વિચં તતખેવ રે, અગ્નિકુમાર ને વાય રે; મેઘકુમાર સુર આય રે. નિજ નિજ કારય કરતા રે, પણ ઉછાહ ન ધરતા રે; જિન ગણધર મુનિરાય રે, ચય ત્રિક કરે ત્રિણે હાય રે. હવે જિનદાઢ ને દંત રે, અસ્થિ ને ભસ્મ જે હુંતરે; તે લઇ નિજ નિજ જોગ છે, જિનવિરહય તણે સોગ રે. (૬) મૂભ રચે ત્રિણે સાર રે, જિનગુણ ગાય ઉદાર રે. પ્રભુ વિણ નહિ કે આધાર રે, જઈ નંદિસર ઠાર ફેં, મોછવ તિહાં કરી દેવ રે, જાંઈ નિજ થાનિક હેવ રે; સમુગામાં જિનદાદા મૂકે રે, તસ વિનયાદિ ન ચૂકે ? (૮) ભગવાઈ અંગે એ ભાખ્યું રે, જંબુન્નતીઈ દાયું રે; શુદ્ધ ભાષી ચિત્ત રાખ્યું રે, મેક્ષકલ્યાણક આખ્યું છે. (૯) ઈય પણ કલ્યાણક ગુણઠાણુક પામીઈ આરાધતાં, સાકે સેલ ગ્યાસીયા વર્ષે ઉદ્યમ હર્ષ તે વાધતાં; For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] જૈનધમી વિરેનાં પરાક્રમ [૨૨] == = સાહ નાગજી કહેણથી એ સાધારણ જિન ગાઈએ, ખિમાવિજય જિન ઉત્તમનામેં પવિજઈ યાઈઆ. રચ્ય સં. ૧૮૧૭. લખ્યા સં. ૧૮૮૯ જેઠ સુદ ૮. નોંધ-પ્રસ્તુત વન સુપ્રસિદ્ધ કવિ શ્રી પદ્મવિજયજીની કૃતિ છે. અને કાશમાં જણાવ્યા પ્રમાણે શાર, નાગજીની વિનંતીથી શક સંવત ૧૬૮૨ માં–એટલે ૧૬૮૨ માં શાક સંવત અને વિક્રમ સંવત વચ્ચેના અંતરનાં ૧૩૫ વર્ષ ઉમેરતાં વિક્રમ સંવત ૧૮૧૭ માં– એની રચના કરવામાં આવી હતી. આ કવિતાની ભાષા મધુર અને સરળ છે અને ભાવ સ્પષ્ટ છે. તીર્થકર ભગવાનનાં પાંચે કલ્યાણકે કઈ રીતે ઉજવાય છે તેને સ્પષ્ટ ખ્યાલ આ સ્તવન આપે છે. એટલે બાળકોને પ્રભુજીનાં કલ્યાણને ખ્યાલ આવી શકે તે માટે પાઠયપુસ્તકમાં આપી શકાય એવી સુંદર આ કવિતા છે. મારી પાસે આ કવિતાની નકલ કેટલાક વખતથી પડેલી હોવાથી ઉપયોગી સમાજને અહીં આપી છે. આ નકલ કયા ભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારવામાં આવી હતી તેનો નિર્દેશ, નકલ કરતી વખતે ઉતારો રહી ગયો હોવાથી અહીં નથી આપી શકાય તે માટે દિલગીર છું. જૈનધર્મી વીરાનાં પરાક્રમ લેખક: શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી ( ક્રમાંક પ૮ થી શરૂ : ગતાંકથી ચાલુ : આ અંકે સંપૂર્ણ) ઉપસંહાર આ લાંબી લેખમાળા મહાન વસ્તુપાલના સંક્ષિપ્ત જીવન સાથે પૂર્ણ થાય છે. એમાં જુદાં જુદાં સ્થાનના જે નવ કથાનકે વર્ણવેલાં છે અને એની પાછળ જે ઈતિહાસનું પીઠબળ દર્શાવેલું છે એ જોતાં હરાઈને એટલું તે સહજ સમજાય તેમ છે કે જૈનધર્મ પાળનારા પણ, સમય પ્રાપ્ત થતાં લેશ, પણ નબળાઈ દાખવ્યા વગર કિંવા કાયરતાને સધિયારે શોધ્યા વિના ઉઘાડી છાતીએ સમરાંગણમાં ઘૂમી શક્યા છે અને દુનિયાદારી ભાષામાં જેને બહાદુરી કે પરાક્રમ તરીકે પિછાનવામાં આવે છે એ ફેરવી શક્યા છે. અહીં વિના સંકોચે કહેવું જોઈએ કે–એ રીતે લડવામાં–શસ્ત્રાસ્ત્રના વપરાશમાં હિંસા સમાયેલી છે. જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે અહિંસા એ જ મુખ્ય ધર્મ છે અને તેથી એના અનુયાયી વર્ગ માટે મુખ્ય ધ્યેય તો અહિંસાનું જ હોવું જોઈએ. તે પછી સહજ પ્રશ્ન ઉઠવાને કે જેઓએ ઉપર વર્ણવ્યા પ્રમાણે તરવાર કે ભાલાના દાવ ખેલ્યા અને એ દ્વારા શત્રુઓના પ્રાણીને પરલોકને પંથે વિદાય કર્યા એ ઉચિત ગણુય ખરું? એવું આચરણ કરનારા વસ્તુપાલ કે અમરચંદ સુરાણ જૈન કહેવાય ખરા ? હિંસા અને અહિંસા સાથે તે ન જ સંભવી શકે. પ્રશ્ન સાચી છે. પણ જે જૈનદર્શનમાં વર્ણવેલ અહિંસા કિંવા દયાપાલનની જુદી જુદી કક્ષાનો વિચાર કરવામાં આવે તે એને ઉકેલ સહજ આવે તેમ છે. સંપૂર્ણ અહિંસાનું પાલન કરવા કટિબદ્ધ થનાર માટે સમસ્ત શસ્ત્ર કે અસ્ત્રનું એડવાપણું છે એટલું જ નહીં પણ નાની સરખી લાકડી કે સામાન્ય લેખાતા તરણાની પણ એને જરૂર નથી જ. વળી તેને માટે તો કાયાથી જેમ અન્ય વને ઉપદ્રવ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૨ કવાપર્યું નથી તેમ વચન અને મનથી પણ અન્ય જીવને ઉપદ્રવ કરવાપણુ નથી. અન્યને દુ:ખ પમાડે તેવા મનમાં વિચાર સરખા માં કરવાના નથી ત્યાં માઠાં લાગે એવાં વચન પાપણ તે। હોય જ શેતુ આ પ્રકારના સખત નિયમ મેટા ભાગે શ્રમણા જ પાળી શકે અર્થાત્ ઉચ્ચ કાટિના અભ્યાસી સાધુ જ એ દિશામાં ધ્વન ગાળી શકે. સ ંસારવાસી આત્માએ કે જેમના શિરે રાજ્ય ચલાવવાની, લેવડદેવડના વહીવટ કરવાની, અગર તેા આર્ભ-સમારભનાં કાર્યો સભાળવાની જવાબદારી હાય છે એવા મનુષ્ય માટે ઉપર વધ્યું એ રીતે અહિંસાનું પાલન શક્ય નથી. એથી જેને સસારના અંધનમાં રહી અરસપરસની પ્રજો અદા કરવાની છે એવા શ્રાદ્ધ વર્ગ માટે અહિં’સા ધર્મારૂપ તે છે જ, પણ તેનુ પાલન કરવાનુ માપ જુદુ છે. એમાં કડકાઇ કરતાં છુટછાટ વધુ છે. અપરાધી પ્રત્યે કે આવશ્યક ફરજ ટાણે એ મૌન ન સેવે. નજર સામે જુલમ થઈ રહ્યો હોય કિવા અળિયાને હાથ નબળાને કે અસહાયને ડારતા હોય તે એ હાથ જોડી ઊભા ન રહે. એ વેળા ઉઘાડી છાતીએ ઝુકાવે અગર તેા હાથમાં શસ્ત્ર પકડી પડકાર કરે. જુલમગારના સામના કરવા એ એની ફરજ ! એ પરિસ્થિતિ લક્ષ્યમાં લઇ જૈન સિદ્ધાંતકારાએ અહિંસાનું પ્રમાણુ શ્રમણુસમૂહ માટે જ્યારે પૂ એટલે સાળ આની કહ્યું છે ત્યારે શ્રાદ્ધ યાને ઉપાસક વર્ગ સારુ એક આની મૂકયુ છે. અલબત્ત શક્તિ અને સંજોગા અનુસાર એક આનીથી આગળ વધવામાં વાંધો નથી જ. જ્યાં આવી દી - દર્શિતા ભરી ગાઠવણુ હાય, જ્યાં એ રીતે એક બે નહિ પણ સંખ્યાબંધ આત્મા આચરણ કરી ચૂકયા હાય, અને જ્યાં એ વાતની સાક્ષીમાં ઇતિહાસ 'ક્રિમ નાદ કરતે હોય ત્યાં એમ કહેવું કે જૈનધર્મની અહિંસા દેશની પરાધીનતા માટે જવાબદાર છે, અથવા તે ગુજરાતના પતનમાં એણે અગ્ર ભાગ ભજવ્યેા છે તે એ માત્ર ખાલિશતા છે એમ જ નહિ પણ પ્રતિહાસની અજ્ઞાનતા પણ છે જ. એવુ વદનાર જો સાક્ષર વર્ગીમાં કાઇ હાય તે કહી શકાય કે એની કલમે સત્યના અપલાપ કરી કેવળ અસૂયાનું પાન જ કર્યુ છે. દુનિયાના મોટા ભાગ જે માપે શૌય કે પરાક્રમને માપે છે એની અનેક પરાક્રમ ગાથાએ ભારતવ માં અને એની બહારના દેશમાં ભૂતકાળમાં અને આજે પણ રચાઇ હતી અને રચાય છે, અને તે ઉપરથી જય-પરાજયના આંક મૂકાય છે. આ સાચું છે છતાં એથી અહિંસામાં કંઇ જ નથી અથવા તે। એ વળ આત્મિકશ્રેય સારુ જ ઉપયેગની વસ્તુ છે, વ્યવહારમાં એનુ' કંઇ જ મૂલ્ય નથી એમ માનવામાં જરૂર ઉતાવળ છે, જે વસ્તુ એક આત્માને કલ્યાણપર્થે લઇ જવાનું સામર્થ્ય ધરાવે તે સખ્યાબંધ આત્મા માટે શા સારુ શ્રેયને માર્ગ ન ઉધાડે ? ભૂત અને વમાનનાં ઉદાહરણ એકઠાં કરતાં જરૂર લાગવાનું કે એમાં ઉત્કૃષ્ટ શક્તિ છે. એને ઉપયાગ કરતાં આવડે તે હિંસાના વિષમ તે લેાહીયાળ માર્ગે જઇ હજારાની પ્રાણહાનિ કરવી અને જય મળ્યા છતાં સાચી શાંતિ ન મળે કિંવા ભાવિ ભય ઊભો રહે એવી ત્રિશંકુ દશામાં રહેવું, એ કરતાં અહિંસાને પથ ઘણી રીતે શ્રેષ્ઠ છે. અલબત્ત એમાં કપરાશ ભારી છે અને સહુન કરવાનું વધુ છે, છતાં એને આખરી અંજામ પ્રેમમય અને કાયમી શાંતિમાં પરિણુમે છે એ નિશ્ચિત વાત હોવાથી પ્રશંસનીય અને અનુકરણીય છે. જૈતાની અહિંસાએ પતન નથી નાતયું ! એ માટે ગાંધીજીના શબ્દો ટાંકી લેખમાળાને સામાપ્ત કરીશ. મેાડન રીવ્યુ’ નામના પ્રસિદ્ધ માસિકમાં વર્ષો પૂર્વે દેશભક્ત લાલા લજપતરાયે લખેલું કે— For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ વીરેનાં પરાક્રમ [૩૧] "The elevation of the doctrine of Ahimsa to the highest position contributed to the downfall of India." ભાવાર્થ “અહિંસાના સિદ્ધાંતને શ્રેષ્ઠ ગણી તેને એકદમ ઊંચી કક્ષાએ ચઢાવી દેવાથી ભારતવર્ષને અધઃપાત થયો છે.” એ લેખમાં આગળ જતાં જૈનધર્મની અહિંસા પ્રત્યે પણ કટાક્ષ કરી પરાધીનતામાં કારણરૂપ બતાવેલી. એ સંબંધમાં ગાંધીજીએ જણાવ્યું કે “During the past 1500 years we have us a nation given ample proof of physical courage, but we have been torn by internal dissensions and have been dominated by love of self instead of love of country. We have, that is to say, been swayed by the spirit of irreligion rather than of religion. “I do know how far the charge of unmanliness can be made good against the Jains. I held no brief for them. "Our Shastras seem to teach that a man who realy practises Abimsa in its fulness has the world at his feet; he so effects his surroundings that even the snakes and venomous reptiles do him no harm. This is said to have been the experience of St. Francis of Assisio...3140gra (Gift of life) is the greatest of all gifts." "If we are unmanly to day, we are so, not because we do not know how to strike, but because we fear to die. He is no follower of Mahavir, the apostle of Jainism, who being afraid to die, takes flight before any danger, real or imaginary.” ભાવાર્થ–શ્રી લાલા લજપતરાયે કરેલ આક્ષેપોના જવાબમાં ગાંધીજી જણાવે છે કે“છેલ્લાં ૧૫૦૦ વર્ષ દરમ્યાન એક દેશ તરીકે આપણે શારીરિક હિમ્મતના ઘણા પુરાવા આપ્યા છે, પણ આપણે આંતરિક ઝઘડાઓથી જીર્ણ થઈ ગયા છીએ અને દેશપ્રેમના સ્થાને આપણે સ્વાર્થપરાયણ થઈ ગયા છીએ. એમ કહી શકાય કે આપણે ધર્મ ભાવનાના બદલે અધર્મ ભાવનાનો ભોગ બન્યા છીએ. હું કંઈ જૈનેનો બચાવ કરવા નથી માગતે, પણ (આપણ) નાહિમ્મત માટે જૈન ઉપર કેટલું દેખારાપણું થઈ શકે એનો મને બરાબર ખ્યાલ છે. આપણાં શાસ્ત્ર તે એમ શીખવે છે કે જે માણસ સાચી રીતે સંપૂર્ણ અહિંસાનું આચરણ કરે છે તેના ચરણમાં આખી દુનિયા આવી પડે છે, તે આસપાસના વાતાવરણને એટલું પ્રભાવિત કરે છે કે સર્પ અને ઝેરી જાનવરે પણ તેને કશું નુકશાન કરતા નથી. એસીસીએના સંત ફ્રાન્સીસને આવો અનુભવ થયાનું કહેવાય છે......... અભયદાનને બધાં દાનોમાં શ્રેષ્ઠ દાન ગણવામાં આવ્યું છે. " જે આપણે અત્યાર બાદ બની ગયા છીએ તે તેનું કારણ આપણે પ્રહાર કરવાનું ભૂલી ગયા છીએ એ નથી, પણ તેનું કારણ તે આપણે મરણુથી ડરતા થયા છીએ એવું છે. તે માણસ જૈન ધર્મના પયગંબર સમા માવાને અનુયાયી નથી કે જે પિતા ને કલ્પીન કે સાચું જ સામેથી નાસી છૂટે છે. (સં ) For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સ્થાપત્ય અને જ્ઞાનમંદિરથી સમૃદ્ધ રાજપુતાનાનું એક જૈન તીર્થ લેખક:-શ્રીયુત સારાભાઇ મણિલાલ નવાબ, અમદાવાદ, ( ક્રમાંક ૮૮ થી ચાલુ) (१) विक्रम संवत् १५१८ वर्षे श्री जेसलमेह (२) महादुर्गे राउल श्रो चाचिगदेवविनयिराज्ये (३) ऊकेशवंशे चोपडागोत्रे सा० हेमा पुत्र ॥ (४) पृना तत्पुत्र दीता तत्पुत्र पांचा तत्पुत्र ॥ (५) सं० सिवरान सं० महिरान सं० लोला बांधवेन (७) सूहषदे पुत्र सं० थिरा सं० महिराज भार्या महिगलदे पुत्र सहसा (८) साजण सं० लोलाभार्या लीलादे पुत्र सं० सहजपाल रत्मपाल ॥ (९) सं० लाखण भार्या लखमादे पुत्र सिखरा समरा माला सोढाकउ(१०) रा पौत्र ऊधा श्रीवत्स सारंग सद्धा श्रीकरण ऊगमसी सदारंग (११) भारमल्ल सालिग सुरनन मंडलिक पारस प्रमु (१२) ख परिवारसहितेन था. कमलराजगणिवराणां म (१३) दुपदेशेन मातृ रूपी पुण्याथ श्रीकल्याणमस्तु (૨૪) શ્રીસુમતિfજનિ કારિતાનિ (१५) प्रतिष्टितानि श्रीखरतरगच्छे श्री जिनभद्रसूरि (१६) पट्टालंकार श्रीनिमचंद्रसूरिभिः ॥ (૨૭) વાવ મસ્ટરાનગથિરાળાં ફળ ૩રમ×ામ નિ પ્રતિ મા સંભવનાથજીના દેરાસરનું શિખર સાદું જ છે, પરંતુ તેના પૃષ્ઠ ભાગના ગોખલામાં તથા બંને બાજુના મંડોવરના ગોખલામાં પીળા પાષાણુની એકેક પદ્માસનસ્થ મૂર્તિ છે. (૩) શ્રી શીતલનાથજીનું દેરાસર - ઉપરોક્ત (૧) શ્રી પાર્શ્વનાથજી મૂળનાયકને દેરાસરની ક્ષમતીમાંથી જમણી બાજુની બારી મારફતે શ્રી શીતલનાથજીના દેરાસરમાં જવાય છે. શીતલનાથજીના દરાસરમાં મૂળનાયક તરીકે શીતલનાથજીના બદલે શાંતિનાથની ધાતુપ્રતિમા બિરાજમાન છે. ગભારામાં મૂળનાયક સિવાય ૨૬ વાષાણુની તથા ૧ ધાતુની નાની પંચતીથી બિરાજમાન છે અને ૧ તાંબાના સિદ્ધચક્રની યંત્ર છે. આ ઉપરાંત રંગમંડપની બંને બાજુએ માની મોટી પાષાણુની ૯ર પ્રતિમાઓ તથા મેટાં જિનબિબા ધાતુનાં અને ધાતુની છે પ યતીશ પણ છે, જે ગુમંડપની જમણી બાજુએ સંગેમરમરના એક મહા સનરામ જિનુપર છેઆ પટની ઉંચાઈ ૫ ફૂટ છે અને હું બાઈ આસરે ૭ ફૂટ છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] જેસલમેર . [૩૩] આ દેરાસરની છતમાં દિવસે પણ એટલા બધાં ચામાચીડીઓ લટકે છે કે જે વહીવટદારે તેને તાત્કાલિક પ્રબંધ નહીં કરે તે ચામાચીડીઆની હવારથી થતી દેરાસરની આશાતના નિરંતર ચાલુ રહેવાને સંભવ છે. શીતલનાથજીના દેરાસરમાં જવાને મુખ્ય રસ્તે તો જૈસલમેરના મૂળનાયકના જિનમંદિરમાં દાખલ થતાં જે મોટું વિશાળ તોરણ આવે છે, તેની જમણી બાજુએ છે. પરંતુ (૨) શ્રી સંભવનાથજીના દેરાસરની માફક, જૈસલમેર શહેરમાં જૈનોની વસ્તી દિનપર દિન ઘટતી જતી હોવાથી કોઈ, એકલદોકલ પ્રવાસી યાત્રાળુ સિવાય અને તિથિના દિવસો સિવાય મંદિરના પૂજારીઓ તથા એકાદ-બે ધર્મશ્રદ્ધાળુ જૈનો જ આ કિલ્લા પરનાં જિનમંદિરના દર્શને આવે છે, તેથી મોટે ભાગે આ મુખ્ય દરવાજો બંધ જ રાખવામાં આવે છે. શીતલનાથજીના મુખ્ય દરવાજાની ડાબી બાજુની ભીંતપરની ચુનાની જાળીઓ પૈકી એક જાળીમાં કાલિયામર્દનનું સુંદર દસ્થ શિલ્પીએ રજુ કરેલું છે, જે ખાસ જોવા લાયક છે. આ પ્રમાણે કિલ્લા પરનાં ત્રણ જિનમંદિરમાં જવાને મુખ્ય ચાલુ રસ્તો શ્રી પાર્શ્વનાથજીના જિનમંદિરનો પ્રવેશ માર્ગ છે. આ ત્રણે જિનમંદિરનાં દર્શન કર્યા પછી બહાર નીકળીએ એટલે ડાબા હાથ તરફ (૪) શ્રી શાંતિનાથજીનું તથા (૫) શ્રી અષ્ટાપદજીનું દેરાસર આવે છે. આ બંને દેરાસરે એક જ દેરાસરમાં ઉપર નીચે આવેલાં હોવા છતાં, પરંપરાથી અલગ ગણાય છે, તેથી મેં પણ તેને અલગ ઉલ્લેખ કરે છે. આ બંને દેરાસરે પૈકી (૪) શ્રી શાંતિનાથજીનું દેરાસર મેડા ઉપર આવેલું છે અને (૫) શ્રી અષ્ટાપદજીનું દેરાસર નીચે ભોંયતળીએ આવેલું છે. શ્રી શાંતિનાથજીનું દેરાસર શ્રી શાંતિનાથજીના ઉપરના દેરાસરમાં તથા નીચેના શ્રી અષ્ટાપદજીના દેરાસરમાં જવા માટે રસ્તે એક જ છે. શ્રી શાંતિનાથના મુખ્ય મંદિરની ડાબી બાજુએ બે સુંદર આરસની શિલ્પ-નર્તકીઓની બાજુમાં આ દેરાસર બંધાવનારની તથા તેણે કરેલાં સુકૃત્યોની નોંધવાળી પીળા પાષાણપર ખાદેલી એક પ્રશસ્તિ છે, જેના પત્થરની લંબાઈ ૨ ફૂટ ૪ ઇંચ છે તથા પહોળાઈ ૧ ફૂટ ૪ ઈંચ છે (જુઓ જન લે. સં. ભાગ ૩ લેખાંક ૨૧૫૪). - શ્રી શાંતિનાથજીના મુખ્ય દેરાસરની સામે રંગમંડપમાં ડાબા હાથ ઉપર પીળા પાષાણુના હાથી પર આ દેરાસર બંધાવનાર શેઠ-શેઠાણીની મૂનિઓ પોતાના બંને હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરતી હોય તેવી રીતે શિપીએ રજુ કરેલી છે. આ બે મૂર્તિઓ પૈકી શેઠની મૂર્તિ ધાતુની છે અને શેઠાણીની મૂર્તિ સફેદ આરસની છે. વળી શેઠની મૂર્તિને પાછળના ભાગમાં બે લીંટીને ટૂંક લેખ છે, જે આ પ્રમાણે છે – (१) संवत् १५६० वर्षे पोष वदि ३ दिने ॥ (૨) છ મહિનાથ પ્રતિમા સેવ લેખમાં નામ નહિ હોવાથી આ મૂર્તિ કોની છે, તેની ખરેખરી ઓળખાણ થઈ શકવી મુશ્કેલ છે; પરંતુ ત્યાં પૂજારી વગેરેના કહેવાના આધારે જ મેં ઉપરની કલ્પના કરી છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૮ આ ખતે શેઠ-શેઠાણીની મૂર્તિઓ સિવાય બીજી પણ એ મૂર્તિ જમણી બાજુએ એ હાથી પર બિરાજમાન છે, અને આ મૂર્તિ પૈકીની શેઠની મૂર્તિ ધાતુની અને શેઠાણીની સ્મૃતિ' સફેદ આરસની છે. આ બંને મૂર્તિએ તથા હાથી પર પણ કાઇ પણ જાતનાલેખ વગેરે નહિ હાવાથી આ મૂર્તિએ કાની હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ દેરાસરની ભ્રમતીમાં આપણી ડાબી બાજુએથી જતાં પ્રથમ શ્રી શત્રુંજય ગિરનાર તીર્થાવતારને પટ છે, જેના નીચેના ભાગમાં સંવત ૧૫૮૫ની સાલના લેખ છે. ( જુએ જે. લે. સ. ભાગ ૩ – જો લેખાંક ૨૧૫૫ ). આ પટ ઉપરાંત પાષાણની ૧૦૩ નાની મોટી જિનપ્રતિમાઓ તથા એક બેઠક ઉપર ઉપરાક્ત પ્રશસ્તિ લેખ, એ સુંદર શિલ્પન'કીએ અને એક લક્ષ્મીનારાયણની સુંદર આરસની મૂતિ છે. આ બંને શિલ્પન કીએના શિલ્પા બહુ જ સુંદર છે, અને તે બનેના ફાટાએ શેઠ આણંદજી કલ્યાણની પેઢીની આશીસમાં છે મુખ્ય દેરાસરના મડાવરાનાં શિલ્પા બહુ જ શ્રેષ્ઠ કાટીનાં છે અને તે શિલ્પે પૈકીનાં કેટલાંક શિલ્પા તે જિનેશ્વરદેવાની પદ્માસનસ્થ પ્રતિમાનાં તથા જૈન સાધુ મુનિરાજોનાં છે. આ દેરાસરના ઉપરનું સામરણુ બહુ જ સુંદર અને ઝીણવટભર્યાં કાતરકામવાળુ છે, જેનો ફાંટા પણ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીમાં છે. મુખ્ય મદિરમાં દાખલ થઈએ ત્યારે સૌથી પ્રથમ નજર ગર્ભદ્વારની બંને બાજુએ આવેલા વિશાળ પીળા પાષાણુનાં સત્તરિસય પટ્ટ પર પડે છે. ગભારામાં પેસતાં ડાબા હાથ પર એ પીળા પાષાણુની કાયાત્સČસ્થ જિનપ્રતિમાએ! છે, જે અને મૂર્તિમાં બીજી નની નાની પદ્માસનસ્થ અગિયાર અગિયાર પ્રતિમાઓ છે, જે અંતે મલીને એક ચાવીશી છે. વળી તે મૂર્તિઓની પાસે જ એક પીળા પાષાણુની પંચતીર્થ તથા પીળા પાષાણુના મેાટા સર્રારસય પટ છે, આ પટની નીચે ત્રણ લાઈનના મોટા શિલાલેખ છે, જે આ પ્રમાણે છેઃ—— (१) सं० १५३६ वर्षे फागुण सुदि ३ दिने श्री उकेशवंशे ईदाक्षत्रियान्वये श्री (घु ? ) लगोत्रे मंकुंदापुत्र मं०धीधापुत्र मं०लखमसी पुत्र मं०पद्मा मं०वीरा तत्र मं०वीरा पु०जींदा मं०धीरा । देवराज । डाहा । वसता । सहजा । तत्र धीरा भार्या (२) धांधलदे पु०मं तेजा मं० विना मं० गजा मं० सातल तत्र मं० तेजा भा० हांसलदे पुण्यार्थ पु०मं० रूपसी मं० सोमसीभ्यां तत्र रूपसी भा० तलदे पु०मं० राजा पुत्री हक्की । रुकमणि । सोमसी भा० संसारदे पुत्री रोहिणि प्रमुख परिवारसहिताभ्यां श्रीसत्तरितयपट्टिका कारिताः (३) प्रतिष्टिता श्रीखरतगरगच्छे श्रीजिनराजसूरिपट्टे श्रीजिनभद्रसूरि पट्टे श्री जिनचंद्रसूरिगच्छनायकैः शिष्य श्रीजिनसमुद्रसूरि श्रीगुणरत्नाचार्य प्रमुख परिवार सहितैः || दुर्गाधिप श्रीदेवकर्णनृपराज्ये । शुभं भूयात् । लिखिता कमललाभमुनिना श्रेयोस्तु ॥ [ અનુસધાન–જીએ પાનુ ૨૪૦] For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માતર તીર્થ લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજ્યજી ( ક્રમાંક ૮૯થી શરૂઃ ગતાંકથી ચાલુઃ આ અકે સંપૂર્ણ લેખાંક ત્રીજો) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિનું વર્ણન ખેડા જિલ્લાના માતર તાલુકામાં બરડા નામે નાનું ગામ છે. ગામની નજીક વાત્રક નદી છે. ગામમાં જૈનેનાં માત્ર બે જ ઘર છે. એક વખતે ત્યાંના વણકર લેકે વાત્રક નદીમાં કાંકરી કાઢવા ગયા. સદ્ભાગ્યે નદીના કિનારામાંથી સાતમાં સુપાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ પ્રગટ થઈ. પ્રતિમાજીને નદીના પાણીથી નવરાવી, માટી દૂર કરી, પોતાના ઘરે લાવી, ઘરની બહારના ચેકમાં તુલસી-કયારો હતો ત્યાં પધરાવી અને તેના કંઠમાં તુળસીની માલા પહેરાવી, પાસે ઘીનો દીવો પ્રગટાવ્યો, અને મૂર્તિની સન્મુખ હરહમેશ ભજનાદિ કરવા લાગ્યા. જે દિવસે આ મૂર્તિ વણકરને ત્યાં આવી તે દિવસે ૫૦ વર્ષની ઉમ્મરવાળા એવા તે વણકરને ઘરે પુત્રને જન્મ થયો, એટલું જ નહીં પણ ઘરના પાયામાંથી રૂ. ૧૦૦) જેટલી કિંમતને માલ નીકળ્યો. આ બનાવ બનવાથી તેને પ્રભુ પર બહુ જ આસ્થા બેઠી અને આ મૂર્તિ મહાચમત્કારિક છે તેમ તે માનવા લાગ્યો. પિતાના ઘેર આ રીતે મૃત્તિ આવી અને લાભ થયો તે વાતની બહાર ખબર પડવા દીધી નહીં. જેમ જેમ તેને વધુ ફાયદા થતા ગયા તેમ તેમ તેની મૂર્તિ પરની આસ્થામાં વૃદ્ધિ થવા લાગી અને તે મૂર્તિની ભક્તિ દિવસે દિવસે વિશેષ કરવા લાગ્યો. મૂર્તિના અધિષ્ઠિત દેવે માતરના રહીશ સાંકળચંદ હીરાચંદને સ્વપ્ન આપ્યું કે હું બરડા ગામમાં વણકરને ઘેર છું ત્યાં આવીને લઈ જાઓ. સાંકળચંદ શેઠ માતરથી બરેડા ગયા પણ પત્તો લાગ્યો નહીં એટલે તે પાછા આવતા રહ્યા. ત્યારપછી ફરીથી મૂર્તિના અધિષ્ઠિત દેવે માતરના રહીશ શા. નગીનદાસ કાળીદાસ તથા ચુનીલાલ ભીખાભાઈને સ્વપ્ન આપ્યું કે–પહેલાં મેં સાંકળચંદ હીરાચંદને સ્વપ્ન આપેલું, તેઓએ તે વાત ખોટી માની છે, પણ તે વાત સાચી જ છે. અને હું તે જ વણકરને ત્યાં તુલસીક્યારામાં છું. આવીને મને લઈ જાવ. આ વાતથી બન્ને જણાએ સંઘ ભેગો કરી સર્વ હકીકત કહી સંભળાવી. બાદ ઉપરોક્ત ત્રણ વ્યક્તિ સહિત દશ માણસો ગાડાં જોડીને વારસંગ ગામે ગયા. વારસંગ ગામમાં નાથાલાલ શ્રાવકનું એક ઘર હતું. તે સુખી અને બાહોશ હતો. માતરથી પધારેલા આ બધાની પરણાગત સારી રીતે કરી. અને તેમના કામમાં મદદ કરવા તે પણ સાથે જવા તૈયાર થયા. બરડા અને વારસંગ વચ્ચે વાત્રક નદી પથરાએલો છે. નદીના સામસામા કાંઠા પર આ બન્ને ગામ વસેલાં છે. નદી ઊતરીને સર્વ બડા આવી પહોંચ્યા. બાદ વણકરવાસમાં ગયા ને જેનેત્યાં તુલસીના ક્યારાઓ હતા તેને ત્યાં જઈ કયારાઓમાં તપાસ કરવા લાગ્યા. તપાસ કરતાં કરતાં અધિષ્ઠિત દેવે જે “વણકરના ઘરના ચોકમાં રહેલ તુલસીકયારામાં હું છું, ત્યાંથી મને લઈ જાવ” એવા પ્રકારનું સ્વન આપ્યું હતું, તે જ વણકરના ઘરના ચેકમાં રહેલ તુલસીક્યારામાં સુપાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિ નિહાળી. સાંકળચંદ હીરાચંદે મૂર્તિની પાસે જઈ બારીકાઈથી તપાસ કરી તે શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની પીળા પાષાણની વેતાંબરીય પ્રાચીન મનોહર મૂર્તિ જણાઈ. આ દશ્ય જોતાં વણકરના હૃદયમાં મુંઝવણને પાર રહ્યા નહીં. તે મનમાં ને મનમાં જ રડવા લાગ્યઃ અરેરે ! શું આ લેકે આ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૩૬] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૮ મૂર્તિને મારા ઘેરથી લઈ જશે! મારા આંગણામાંથી શું આ પ્રભુ ચાલ્યા જશે! બસ, ગમે તે થાય, પણ મૂર્તિને ન આપું ! એમ એણે પિતાના હૃદયમાં દઢ સંકલ્પ કર્યો. માતરના આવેલા શ્રાવકે એ વિચાર કર્યો કે હવે પ્રભુજીને અહીં મૂકીને કેમ જવાય ? ગમે તે ભોગે અહીંથી લઈને જ જવું જોઈએ. ભલે કદાચ વણકર ન માને તે લાલચ આપીને પણ મૂર્તિ લઈ જવી. આ પ્રમાણે પરસ્પર વિચાર કરી વણકર પાસે મૂર્તિની માગણી કરી, પણ તેણે તે આપવાની ચેખી ના પાડી; અને શ્રાવકને સંભળાવી દીધું કે મને મારી નાખે, મારું સર્વસ્વ લૂંટી લ્યો, મારા પર સીતમ ગુજારે તો પણ એ પ્રભુની મૂર્તિને હું આપવાનો નથી. જ્યારે તેણે આ પ્રમાણે સ્પષ્ટ ના કહી ત્યારે શ્રાવકે ૧૦૦) રૂ. સુધીની લાલચ આપવા માંડી. પણ વણકરે તો જરાયે લલચાયા વગર ઘસીને ચોખ્ખી ના પાડી દીધી. એટલે આ મામલાને તાત્કાલિક શાંત કરવાની જરૂર લાગવાથી સમયસૂચક વારસંગના શેઠ નાથાલાલે માતરના શ્રાવકને સમજાવ્યા કે અત્યારે તમે પ્રભુજીને લઈ જવા રહેવા દ્યો! પૈસા આપવાની કંઈ જરૂર નથી. આવતી કાલે હું ગમે તે રસ્તો કાઢી આ મૂર્તિ તમને અપાવીશ. મમતે ચઢેલી વાત તાત્કાલિક સુધરતી નથી. એને માટે તો કાંઈક સમય જોઈએ. માતરવાળા પણ વણકરના હૃદયને દુઃખ કરી મૂર્તિ લઈ જવા રાજી ન હતા, તેમ જ વણકરનો વાસ એટલે વણકરોનું જોર એટલું બધું હતું કે તોફાન કરીને પણ મૂર્તિ મેળવી શકાય તેમ નહોતું. આ સર્વે પરિસ્થિતિને વિચાર કરી મૂર્તિ લેવા આવેલા માતરવાળા શ્રાવકો એમ ને એમ પાછા ગયા. માતર આવી સર્વ વૃત્તાંત સંધ આગળ રજુ કર્યો. એ સાંભળીને માતરના શ્રાવકોએ ગમે તે ભેગે પ્રતિમાજીને માતર લાવવાનો નિશ્ચય કર્યો અને અગાઉ ગયેલા દશ સહિત આશરે વીશ શ્રાવકે વિ. સં. ૧૯૬૦ના મહા શુદિ ૧૩ના રોજ રાતના બરેડે જવા નીકળ્યા. મધ્યરાતે તેઓ રસ્તામાં આવતા મેહરજ ગામે આવી પહોંચ્યા. રસ્તામાં એક ગાડું નદીની પાસે ખાડો આવતાં ઊંધું વળી ગયું, છતાં પ્રભુપ્રતાપે કોઈને લેશમાત્ર ઇજા થઈ નહીં. બધાએ ભેગા થઈ ખાડામાંથી ગાડું બહાર કાઢયું. ત્યાંથી વારસંગ ગામે આવી પહોંચ્યા, ને શ્રાવક નાથાલાલને ત્યાં ગયા. નાથાલાલે માતરના શ્રાવકોને કહ્યું કે વણકરને સમજાવી રૂ. ૨૦૦) સુધી આપવા પડે તો આપીને અને છતાં કદાચ આનાકાની કરે તે વણિકબુદ્ધિ વાપરી સમજાવી પતાવી ગમે તે ભોગે મૂર્તિ મેળવવી. આ પ્રમાણે નિર્ણય કરી માતરના શ્રાવકે, નાથાલાલભાઈ, તથા વારસંગના નાથાલાલે સાથે લીધેલા ગરાસીયાઓ વગેરે મળી કુલ ૩૫ માણસો બડે ગયા. ત્યાં વણકરને ઘેર સીધા જઈ પહોંચ્યા. કયારાની આસપાસ બધા વણકરને વીંટળાઈ ગયેલા જોઈ તેમણે વિચાર્યું કે કાંઈક જુદું પરિણામ આવશે, એટલે એ લેક ગામના મુખી પટેલ પાસે ગયા અને મુખીને વસ્તુસ્થિતિ સમજાવી. એટલે મુખીએ વકરને મૂર્તિ આ કોને આપી દેવાનો હુકમ ફરમાવ્યું. ત્યારે વણકરે મુખીને જણાવ્યું કે અમારી પાસેથી મૃત્તિ તે ખરાંટીવાળા શેઠ બેચરદાસ લલ્લુભાઇ મત લઈ ગયા છે. જ્યારથી અમારી પાસેથી મૂર્તિ ગઈ ત્યારથી અમે ખાધું પણ નથી અને ઉદાસીન થઈ બે દિવસથી બેસી રહ્યા છીએ, અમને એ પ્રભુજીનાં દર્શન કરાવે તો જ અમે ખાઈએ. આ વાત પર મુખીને વિશ્વાસ આવ્યો નહીં, એટલે તેની તપાસ કરવા માતરવાળા બે શ્રાવકને ખરાંટી શેઠ બેચરભાઈ લલ્લુભાઈને ત્યાં જવા કહ્યું. માતરવાળા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૮] શ્રી માતર તી [ ૨૩૭ શા. સાંકળચંદ હીરાચંદ તથા મગનલાલ ભીખાભાઇ ખરાંટી ગયા ને અન્ય માતરવાળા શ્રાવકા વગેરે મુખીના ચારા પર બેસી રહ્યા. મુખીએ તેમની મહેમાનગતી સારી કરી. પેલા એ માતરવાળા શ્રાવકા ખરાંટી પહેાંચ્યા, ને શેઠ એચ-દાસ લલ્લુભાઇને મળ્યા. તેમને સર્વ હકીકત પૂછી ત્યારે ગેડ બેચરદાસ લલ્લુભાઇએ કહ્યું હું કાલે બરાડે ધરાણી માટે ગયેા હતેા. ત્યાં તમે પરમ દિવસે આવેલા, માગણી કરેલી, પણ તે વણકરે મૂર્ત્તિ આપેલી નહીં. આ વાતની મને ખબર પડી એટલે હું ત્યાં ગયા અને તે વણકર પાસે મારા રૂ. ૧૦૦૦) લેણા હતા તેમાંથી એછા લેવાનું વગેરે. આડુ'અવળું સમજાવી તેની પાસેથી મૂત્તિ લઈ આવ્યા છું. વણકર કહેતા હતા કે મને સ્વપ્ન થયું છે કે તુ એક પણ પૈસા લઇશ તેા તારું ખરાબ થશે' એટલે તેણે પૈસાની લાલચે મને પ્રતિમાજી આપ્યા નથી. પ્રથમ તે મને પણ આવવાની ના પાડી હતી, પણ પ્રભુજીની ઇચ્છા ત્યાં જવાની હશે એમ સમજી મહામહેનતે આપવાનું નક્કી કર્યું, એટલે મેં નિટમાં વાત્રક નદી છે ત્યાં મૂર્ત્તિ'ને મૂકી જવાનું કહ્યું, તેથી વણકર મૂર્તિ લઇને વાત્રક નદીએ આવ્યા અને નદીમાં સ્મૃત્તિને નવરાવી, કંઠમાં જે તુળસીની માળા નાખેલી હતી તે કાઢી નખાવીને કૃત્તિને હું ઉપાડીને મારા ગૃહમંદિરે લાવ્યો છું. પ્રભુની સેવાપૂજા કરી ડહેલાના મેડા પર ટાકાની ઉપર બેસાડયા છે. ચાલા તમારે દર્શન કરવા હોય તેા કરાવું. એમ કહી બન્ને જણ ડહેલાના મેડા પર ગયા અને પ્રભુનાં દર્શાનાદિ કર્યાં. બાદ શે બેચરદાસને કહ્યું કે જો તમારે મંદિર બંધાવવું હોય તે તેમાં પ્રતિમાજી સ્થાપન કરવા માટે પ્રથમ અંજનશલાકા કરવી પડશે અને એમાં થતા ખર્ચ કરવાની શક્તિ હાય તા ખુશીથી પ્રતિમાજીને અહી' રાખા, નહીંતર અમારા ગામમાં શેડ બેચરદાસ મેાતીલાલની ધર્મ પત્ની ગંગાસ્વરૂપ પાર્વતીબાઈ ઉદ્યાપન કરવાનાં છે, તે દહેરાસરમાં નૂતન ગેાખલા કરાવી પ્રતિમાજી પધરાવવાના છે, તેમાં તે રૂપિયા દસથી પંદર હજારના સદ્દવ્યય કરવાના છે, માટે આપ જો મૂર્ત્તિ અમને સમર્પી । મહાત્સવમાં વિશેષ વૃદ્ધિ થશે, હજારા માણસે તેનાં દર્શનાદિને લાભ ઉઠાવશે. અને સાચા દેવ સુમતિનાથ પ્રભુજીના ભવ્ય દહેરાસરમાં તે બિરાજમાન થશે. અમેને પણ ફરી આવી તક નહીં મળે. અમારે! મહાત્સવ આ પ્રભુમૂર્ત્તિથી શાભાવે એ જ વિનતી છે. બેચરદાસભાએ પણ હ પૂર્વક પ્રભુજી લઇ જવાની રજા આપી. રા મળતાં સાંકળચંદ હીરાચંદ અને મગનલાલ ભીખાભાઈના આનંદને પાર રહ્યો નહીં. સાંકળચંદભાઇ નાહી, શુદ્ધ થઈ, પૂજાનાં કપડાં પહેરી પ્રભુજીને શુદ્ધ વસ્ત્રથી ઢાંકી મસ્તક પર લઇ ત્યાંથી વારસંગ જવા નીકળ્યા. રસ્તામાં પાછું ખરેડા આવ્યું. ત્યાં સર્વે વાટ જોઇને જ બેઠા હતા કે કયારે પ્રભુને લઇને આવે. એટલામાં તે પ્રભુજી સહિત સાંકળચંદભાઈને દેખ્યા. એટલે ા મેઘ દેખીને મયૂર જેમ હિત થાય તેમ સર્વે જણા હર્ષાંત થયા. વણકર લો પણ પ્રભુની રાહ જોઈ રહ્યા હતા અને બે દિવસના ભૂખ્યા હતા તે પણ ભેગા થઇ ગયા અને કહેવા લાગ્યા કે અમે બે દિવસના ભૂખ્યા છીએ માટે અમને પ્રભુજીનાં દર્શન કરાવે. ત્યારે સાંકળચંદભાઇએ કહ્યું કે આ વણકરાએ હજુ સુધી ખાધું નથી માટે તેમને દર્શન કરાવવા જોઇએ. ત્યારે ખીજાએ કહ્યું કે રસ્તામાં દર્શન ન થાય, તમારે દર્શીન કરવા હોય તેા ચાલે! અમારી સાથે વારસંગમાં. આ પ્રમાણે સાંભળીને મધુકર જેમ કમળમાં સુગંધ લેવા માટે તલપાપડ થાય તેમ વણકરા પણ પ્રભુનાં For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૩૮] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૮ દર્શન કરવામાં તકલીન થયેલા તેમની સાથે સાથે વારસંગ આવી પહોંચ્યા. બાદ સૌને પ્રભુનાં દર્શન કરાવ્યાં. સૌએ પ્રભુજીનાં ભક્તિપૂર્વક ભજનાદિ કર્યા. શ્રાવકેએ સેવાપૂજા કરી ચત્યવંદન કર્યા. આ સમયે નાથાલાલભાઈએ પણ સર્વેની મહેમાનગતી સારી રીતે કરી અને પ્રભુજીને મહેમાન તરીકે એક રાત રાખવાની માગણી કરી. સર્વેએ હા પાડી. પ્રભુજીને ત્યાં મૂકી, માતર જઈ ખબર આપી. માતરના લેકે પણ રાહ જોઈને જ બેઠા હતા કે ક્યારે સમાચાર આવે. સમાચારથી સૌને વાકેફ કર્યા. સાંભળી સૌ હર્ષિત થયા. મંદિરનો પૂજારી તથા મુનીમ જેઠાલાલ ગણપતરામ રાતોરાત વારસંગ જવા નીકળ્યા ને પ્રભાત થતાં થતાં વારસંગ આવી પહોંચ્યા ને નાથાલાલભાઈને મળી પ્રભુજીનાં દર્શન-પૂજનાદિ કરી પાછા માતર આવતા રહ્યા. વિ. સં. ૧૯૬૦ના મહા સુદિ ૧૪ના દિવસે બપોરના ત્રણ વાગતાં ઠાઠમાઠ પૂર્વક પ્રભુજીને માતર ગામમાં પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે પૂ. મુનિ મહારાજ શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ ત્યાં વિદ્યમાન હતા. તેમની પાસે સારું મુહૂર્ત જોવરાવી શા. કુલચંદ કાળીદાસે નવી દુકાન કરેલી તેમાં તેમને ઘણું જ આગ્રહથી પ્રભુજીને બે કલાક મહેમાન તરીકે રાખ્યા. ત્યારબાદ સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુજીને પ્રથમ જે ઓરડામાં મહેમાન તરીકે રાખ્યા હતા તે જ ઓરડામાં મોટું સિંહાસન મૂકી તે પર પ્રભુજીને પણ તરીકે પધરાવ્યા. ત્યાં જ વિવિધ પૂજાઓ ભણાવવા માંડી ને જૈનમાં ઘણી ખુશાલી થવાથી ઉત્સવ તથા સ્વામીવત્સલ પણ સારી રીતે થયાં. આખા માતર ગામમાં અત્યંત આનંદનું વાતાવરણ પ્રસર્યું. શેઠ બેચરદાસ મોતીલાલનાં ધર્મપત્ની ગંગાસ્વરૂપ પાર્વતીબાઈએ સાચાદેવ શ્રી સુમતિનાથ પ્રભુના દહેરાસરના ગભારાની બહારના રંગમંડપમાં જે સુંદર નૂતન ગોખલે કરાવ્યો હતો, તેમાં તેમને નામરાશિથી વર્તમાન ચોવીશ જિનેન્દ્રો પૈકી આઠમા શ્રી ચંદ્ર પ્રભુ ભગવાનની મૂર્તિ બેસાડવાનું નક્કી કર્યું હતું અને પ્રભુજીને પહેરાવા માટે આંગી દાગીના પણ તૈયાર કરાવી રાખ્યા હતા. પ્રભુજીને બેસાડવા માટે મુહૂર્તમાં દશ દિવસને વિલંબ હતો, એટલામાં આ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ માતરમાં આવેલી જોઇને બાઈનું મન શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની જ મૂર્તિ નૂતન ગોખલામાં બેસાડવાનું થયું અને તે વિચાર સંધ પાસે નિવેદન કર્યો. સંઘે અનુમતિ આપી. મુહૂર્ત નિકટમાં આવતાં બે શ્રાવકે શા. રાયચંદ હઠીસિંગ અને ચુનીલાલ ભીખાભાઈ બન્નેને સુરત મોકલ્યા ને ત્યાં બિરાજતા પૂપં. સિદ્ધિવિજ્યજી મહારાજ (હાલના આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વર મહારાજ)ને મુહૂર્ત માટે પુછાવ્યું. તેમને પણ મુહૂર્ત સારું કહ્યું. તેથી ત્યાં તાત્કાલિક પ્રતિમાજી લઈ જઈને અંજન કરાવ્યું. બાદ પ્રતિમાજી માતરમાં પાછા લાવી વિ. સં. ૧૯૬૦ ના વૈશાખ શુદિ ૧૫ ને શુક્રવારના સવારના ચઢતે પહેરે દશ વાગતાં ઘણી જ ધામધૂમ પૂર્વક પ્રભુજીને ગોખમાં પધરાવ્યા, અને શાતિસ્નાત્ર ભણુવ્યું. આ પ્રસંગે યાત્રાળુઓ પણ સારા પ્રમાણમાં હતા. યાત્રાળુઓ માટે રસોડાનું સર્વ ખર્ચ આ બાઈ તરફથી કરવામાં આવ્યું. આ પ્રસંગે બાઈએ ઉજમણું પણ સારું કર્યું હતું. બાઈએ ઉજમણુમાં તથા પ્રભુજીને ગોખમાં પધરાવવામાં રૂ. ૧૪૦૦૦) નો આશરે સદ્વ્યય કર્યો હતો. આ રીતે સુપાર્શ્વનાથ પ્રભુજીની ચમત્કારિક મૂતિ ગોખમાં સ્થાપન થઈ. ત્યારબાદ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] શ્રી માતર તી [ ૨૩૯ ] શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી થયેલા જર્ણોદ્ધારની પ્રતિષ્ઠા વખતે તે જ સુપાર્શ્વનાથની ભવ્ય મૂર્તિ અસલ મૂળનાયક જે સ્થાને હતા તે જ સ્થાને ગેાખમાંથી ઉત્થાપન કરી શેઠ માણેકલાલ મનસુખભાઇએ ભમતીની મોટી દેરીમાં પધરાવી હતી, અને ખાલી રહેલ ગેાખલામાં અન્ય પ્રતિમાજી સ્થાપન કર્યાં. તે વિ. સ. ૧૯૮૪ ના મહાવદી પાંચમના શુભ દિવસ હતા. ઉપસહાર— આ સાચા દેવનાં દર્શનાર્થે મહેમદાવાદથી, ખેડાથી, નડીઆદથી, આણંદથી, અમદાવાદથી એમ અનેક રસ્તે મેટર-ગાડી ઇત્યાદિ વાહન દ્વારા આવી શકાય છે. આવવાના રસ્તાઓ સડકાથી બંધાયેલા છે, નત્રાળુઓને ઉતરવા માટે જેનેાની ચાર ધ`શાળાએ છે. જ્યાં સાચાદેવ શ્રી સુમતિનાથની પેઢી છે તે ધર્મશાળામાં તે સીધુ આરસના પાષામાં કાતરેલું ખેર્ડ મારેલું છે કે આ ધર્માંશાળામાં ઉતરનાર કોઇ પણ વ્યક્તિ કંદમૂળ ખાઈ ન શકે તેમજ રાત્રિભાજન કરી શકે નહીં. આ વસ્તુ દરેક ગામની ધ શાળાએવાળાને અનુકરણ કરવા લાયક છે. આ સિવાય જૈનેતરાની બીજી પણ ધર્માં શાળાએ છે. તદુપરાંત ઉપાશ્રય છે. શ્રાવકનાં લગભગ ૨૦ ઘર છે. ગામમાં કુલ ૧૪૦૦ ઘર છે. એકંદર ગામની કુલ વસ્તી ૪૦૦૦ ની છે. દહેરાસરના બહારના પગથીયા પરથી તેમજ સામેની ધ શાળાના એટલા પરથી સાચાદેવ સુમતિનાથ પ્રભુજીનાં દન થઈ શકે છે. પ્રતિવર્ષ જેડ શુદ ૩ ને દિવસે એટલે સાચા સુમતિનાથ પ્રભુની વર્ષગાંઠને દિવસે ભાતું અપાય છે. જાત્રાળુઓની અવર-જવર પણ રહ્યા કરે છે. કાઇ કાઇ વખતે સંધ પણ આવે છે. કેટલાક માણસા દરેક પૂનમ પર દર્શનાર્થે આવે છે. વિહાર કરતાં સાધુ-સાધ્વીએ પણ સારા પ્રમાણમાં આવે છે. ગામના શ્રાવા વગેરે ભાવિક છે. ગામની બહાર લગભગ અડધા માઈલ પર સડકની પાસે નાનકડી દેરીમાં આદિનાથ પ્રભુજીનાં પગલાં છે. ત્યાં કાર્તિક શુદ પૂનમે અને ચૈત્ર શુદ પૂનમે પઢ બુધાય છે. તે દિવસે ગામમાંથી વાજતાં ગાજતાં સૌદર્શોન કરવા જાય છે. આ રીતે માતર જાત્રાનું ધામ છે, અને ખેડા જીલ્લામાં આવેલુ છે. માતર તાલુકા તરીકે, સાચા દેવના ગામ તરીકે અને માતરતી તરીકે એ જગતમાં સુપ્રસિદ્ધ છે. શ્રી માતર તીર્થના આ ઇતિહાસમાં જે જે ઘટનાઓના નિર્દેશ કર્યા છે તે મારા જાણવામાં આવેલી હકીકતના આધારે કર્યા છે. વિશેસ સત્ય તે જ્ઞાનભગવંતની દૃષ્ટિ જ નિરખી શકે. સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુનાં આ પવિત્ર તીર્થાંનાં દર્શીન કરી સૌ પેાતાનુ ધ્વન સફળ કરે. એ જ ભાવના ! સુધારા-વધારા (૧) લેખમાં પહેલાંમાં સાતમા પાને જ્યાં વિ. સં. ૧૮૯૩ના મહાશુદિ ૧૦ ને બુધવારે પ્રતિષ્ઠા થયાનું લખ્યું છે ત્યાં અંજનશલાકા થયાનું પણ સમજવું. (ર) એ જ પાનામાં જ્યાં પ્રેમચંદ દેવચંદનુ નામ છે તેના બદલે હકમચંદ દેવચંદ નામ વાંચવું, અને જ્યાં હેમાભાઈ પ્રેમાભાઇનું નામ છે તેના બદલે હેમાભાઇ વખતચંદનું નામ વાંચવું. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२४०] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५८ [२७४ पानानुसार मनु मनुसथान] ગભારામાં પેસતાં જમણે હાથ તરફ પણ એક વિશાળ પીળા પાષાણનો સત્તરિચય પટ્ટ તથા પીળા પાષાણુની એક વીશી છે, જે પૈકી સત્તરિય પટની નીચે આ પ્રમાણે લેખ છે – ॥८॥ संवत १५३६ वर्षे फागुण सुदि ३ दिने श्रीऊकेशवंशे श्रीवडहरागोत्रे सा० सादा भा० सुह [डा] दे पु० सा० चांपा भार्या डाही सुश्राविकया सुपुण्यार्थ सप्ततिशतजिनवरेंद्रपट्टिका कारिता प्रतिष्टिता श्रीखरतरगच्छे श्री जिनभद्रसरिपट्टे पूर्वाचलसहस्रकरावतार श्रीजिनचंद्रसूरिभिः ॥ ततशिष्य श्री जिनसमुद्रसूरि श्रीगुणरत्नाचार्य श्री समयभक्तोपाध्याय પટની સાથે પીળા પાષાણની જે વીશી છે તેની નીચે આ પ્રમાણેનો લેખ છે – (१) संवत् १६०३ वर्षे आष[1]ढ शुक्ल द्वितीयादिने श्रीजेशल (२) मेर महाद(दुर्गे राउलश्रोलूणकर्णविजयिराज्ये । श्रीऊकेशवंशे पारिखगोत्रे प० धीदा (३) भार्या श्रा० बाल्ही सुश्राविकाया पुत्र प० भोजा प० राजा प० बीक ir] प० गुणराज सिवराज रंगा (४) पासदत्त रूपमल देदा नोडा धर्मदास भयरषदास प्रमुख पुत्रपौत्रादि सत्परिवार सहितया (५) स्वपुण्यार्थ श्रीचतुर्विशतिजिनवरपट्टिका कारिता प्रतिष्टिता च श्रीबृहत्खरतरगच्छाधी [-] (६) श्वर श्रीजिनहंसमृरिपट्टपूर्वाचल सहस्रकरावतार (७) श्री . . . . . . [यातु] કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર १४"x१०" सा : माई ५२ त्रि२०७४ : सोनेरी मोऽ२ : भूस्य-यार मान (el मर्थन हार माना हो.) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ रेशिनमानी पारी : घीsil, महापा. SAVETIHAD ALREDEDING antunden thusiastiniai rutulinito EPAITENLARIN HUMANI TARIA HIINA HINUWULUHAN DAHAN LANGE For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિતનવાદ લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી શુરધરવિજ્યજી (ક્રમાંક ૮૮ થી ચાલુ) છઠ્ઠા નિગ્નવ શ્રી રોહગુપ્ત ત્રિરાશિક મતાગ્રહીઃ વિશેષિકમતપ્રવર્તક “હગુપ્ત! શું ત્યાંથી વિલંબે નીકળ્યો હતો, કે જેથી અહીં આવતાં મોડું થયું?” “જી, ત્યાંથી પ્રાતઃકાલમાં સૂર્યોદય થયા પછી તરત જ નીકળ્યો હતો, પરંતુ માર્ગમાં થોડું રોકાવું પડયું તેથી મોડું થયું.” “રસ્તામાં શું કારણથી રોકાવું પડયું.” ગુરુજી! અહીં આવ્યા પછી ગામમાં સાંભળ્યું કે કેટલાક દિવસથી અહીં એક પરિવ્રાજક આવેલ છે. તે ઢોલ પીટાવે છે કે મારી સાથે વાદ કરવા તૈયાર થાવ, નહીં તે હું માનીશ કે અહીં મારે કોઈ પ્રતિવાદી નથી.” હા. એક પરિવ્રાજક ઢેલ ટીપાવે છે. જોકે આ પોદશાલની વાત કરે છે એ જ ને?” હાજી. એ જ. પેટ ઉપર લેઢાને પટ્ટો બાંધીને અને હાથમાં જાંબુડાના ઝાડની ડાળ રાખીને ગામમાં ગલીએ ગલીએ ફરે છે. કોઈ પૂછે છે તે કહે છે કે, “મારા પેટમાં એટલી બધી વિદ્યાઓ ભરી છે કે તે વિદ્યાએ પેટ ફાડીને બહાર ન નીકળી જાય માટે પિટ ઉપર આ પટ્ટો બાંધ્યો છે. અને જમ્બુદ્વીપ આખામાં મારી સાથે વાદ કરવા કઈ તૈયાર નથી, માટે આ જાંબૂડાની ડાળ રાખી છે. આ રીતે આખા ગામમાં અભિમાનથી કેને કહેતો ને પિતાની બડાઈ મારતે ફરે છે.” “શું તને તે મળ્યો હતે ?” “હા. હું આ બાજુ આવતા હતા ત્યારે તે પણ દાંડી પીટાવતા સામેથી આવત હિતે. રસ્તામાં અમે ભેગા થયા.” - “પછી તારે તેની સાથે કાંઈ ચર્ચા થઈ ?” નાજી. ચર્ચા કે વાદ તો કાંઈ થયાં નથી, પણ હવે થશે. કારણ કે તેના ઢેલ વગાડનાર માણસને મેં ઢલ વગાડવાનું કારણ પૂછ્યું એટલે તેણે મને ઉપર પ્રમાણે જણાવ્યું. મેં તેને કહ્યું કે “તું હેલ ન વગાડ. હું તે પરિવ્રાજક સાથે વાદ કરીશ.” પછી તે હેલ ટીપનારે શું કર્યું?” જી. ઢોલ વગાડનારે મેં કહ્યું તે પ્રમાણે પરિવ્રાજકને વાત કરી. એટલે પરિવ્રાજક મને પૂછયું કે “તમે મારી સાથે વાત કરવાના છે ?' મેં કહ્યું “હા, કેઈન પણ મિથ્યા મદ ગાળવો એ અમારું સાધુઓનું કર્તવ્ય છે. તેણે પૂછયું, “કયારે અને કયાં વાદ કરશે ? મેં જણાવ્યું, “તમારી જ્યાં ઇચ્છા હોય ત્યાં. અત્યારે અહીં કરવો હોય તે અહીં અને રાજસભામાં કરે છે તો ત્યાં. એટલે તેણે આવતી કાલે રાજસભામાં વાદ કરવાનું નક્કી કરી ઢોલ વગાડ બંધ કર્યો.” રાહગુમ ! તું આ કરી આવે છે તે ખરું? પણ આ તે સારું નથી કર્યું. તને આ કાણુ માણસ છે, કેવી પ્રકૃતિનો છે, તેની કેટલી કિંમત છે, તેના બોલવાની ગામમાં For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ કેટલી અસર છે વગેરે કાંઈ પણ ખબર નથી. તું ભણેલ છો, પણ હજુ તને અનુભવ નથી. તેં ધાર્યું હશે કે આ કેઈ સામાન્ય જ્ઞાનવાળો હશે, એટલે આપણે તેને વાદમાં છતી લઈશું. તને તારા જ્ઞાન અને બુદ્ધિબળ ઉપર સપૂર્ણ વિશ્વાસ છે એટલે તે વાદને નિર્ણય કર્યો. જોકે તે પરિત્રાજક વિશિષ્ટ જ્ઞાનવાળા નથી, પણ ચાલાક માણસ છે. તે કોઈ પિતાના સ્વતંત્ર સિદ્ધાંત ફેલાવવા માટે કે પોતાને મત પ્રસારવા માટે વાદ કરતે નથી. એ તે ફક્ત અભિમાનથી અને મારે કોઈ પ્રતિવાદી નથી એવી લેકેષણું ખાતર જ્યાં ત્યાં વાદનું કહેતા ફરે છે. સારા માણસો તેના બોલવા ઉપર ધ્યાન પણ આપતા નથી. વાદમાં તે સામે વાદી જે યુક્તિઓ ને જે સિદ્ધાંતોથી પરાજય પામે તે સિદ્ધાંત પિતે ગ્રહણ કરી લે છે. તેમ છતાં તેમાં ન ફાવે તે કેટલીક મેલી ને દુષ્ટ વિદ્યા તેણે સાધી રાખી છે તેને ઉપયોગ કરે છે. છતાં, હવે “વિષવૃક્ષોfજ સંવર્થ, જુમલાત” “ તું યુતિન: રિપાન્તિ “ઝેરનું ઝાડ વાવીને પિતાને હાથે જ ઉખેડી નાખવું એ ઠીક નથી. ડાહ્યા પુરુષ અંગીકાર–સ્વીકાર કરેલાને સારી રીતે પાળે છે. એટલે તું જે કરી આવ્યો છે તેને નિર્વાહ કરવો એ જ ઉચિત છે, હવે છોડી દેવું યુક્ત નથી. છોડી દેવાથી તારી ને જૈનશાસનની અશોભા થાય.” ' “ગુરુજી, સિદ્ધાંતની વાત તો ઠીક, પણ તેને વિદ્યાઓ કઈ કઈ આવડતી હશે? એ શું ખબર પડે અને એ વિદ્યાઓ સામે શું કરવું?” તેની ચિન્તા તું ન કર. તેને સાત વિદ્યાઓ આવડે છે તે પ્રસિદ્ધ છે. તે વિદ્યાઓને નાશ કરનારી પાઠસિદ્ધ વિદ્યાઓ પણ આપણી પાસે છે. વળી બીજી ક્ષુદ્ર વિદ્યાઓ જે તેને આવડતી હશે તે તે સર્વ વિદ્યાઓને બલહીન અને ધી કરી નાખે એવી એક મહાવિદ્યા આપણી પાસે છે. માટે હવે તે જે હાથમાં લીધું છે તે બરાબર પાર કરજે. બોલવામાં જરા પણ ગભરાતો નહીં.” જી, આપનું કહેવું યથાર્થ છે. આપના પસાયથી અને પુણ્યપ્રભાવથી ફતેહ થશે. જરા પણ આંચ આવશે નહીં.” અન્તરંજિકા નગરીના બહારના ભાગમાં ભૂતગૃહ નામનું એક બંતરનું સ્થાય છે. તેમાં શ્રીગુપ્ત નામે આચાર્ય મહારાજ વિરાજમાન છે. તે નગરીથી થોડે દૂર એક ગામમાં તેઓશ્રીના શિષ્ય શ્રીહગુપ્ત નામના મુનિ રહ્યા હતા, તેમને વન્દન માટે ગુરુ મહારાજશ્રી પાસે વિહાર કરીને આવતા વિલમ્બ થયો, એટલે ગુરુમહારાજશ્રીએ કારણ પૂછયું. ને ગુરુશિષ્ય વચ્ચે ઉપરની મતલબનો વાર્તાલાપ થયે. [ ૨ ] - રાજસભામાં આજે બેસવાની પણ જગા નથી. ઘણા સમયથી દેલ પીટાવતા પરદેશી પરિવ્રાજક–વાદી સાથે એક જૈન મુનિ વાદ કરવાના છે, એ સમાચાર પ્રસરતાં શું થાય છે તે જેવા દૂર દૂરથી પણ જનતા આવતી હતી. પ્રધાન પ્રધાન વિદ્વાને પણ ઉચિત સ્થાનકે બેઠા હતા. નક્કી કરેલ સમયે વાદ શરૂ કરવા માટે સૂચન કરાયું, એટલે શ્રીહગુપ્ત પરિવ્રાજકને કહ્યું કે “પૂર્વપક્ષ કરો.” જગતમાં નિત્ય-અનિત્ય, ભાવ-અભાવ, સુખ-દુઃખ, જ્ઞાન–અજ્ઞાન, સ્વામી-સેવક, પતિ-પત્ની, નાથ-અનાથ, માયા-બ્રહ્મ, લોક-અલેક, આતપ-છાયા, પ્રકાર-અલ્પકાર, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહનવાદ [૨૩] દેવ-દાનવ, ક્રોધ–ક્ષમા, માન-માર્દવ, માયા-આર્જવ, લેભ--સતિષ, પાણી–પત્થર, કાષ્ઠ અગ્નિ વગેરે બબે રાશિની માફક જીવ અને અજીવ એમ બે જ રાશિ છે.” એ પ્રમાણે પરિવ્રાજકે પૂર્વ પક્ષ કર્યો. પરિવ્રાજકજી! તમે આ જે રીતે બે રાશિનું સ્થાપન કરો છો તે જ પદ્ધતિએ વાદ કરવા માંગે છે કે ન્યાયની રીતિએ પક્ષ, સાધ્ય, હેતુ વગેરેથી વાદ કરવા ઈચ્છે છે? જે એ રીતિએ ઈચ્છતા હો તે તે પ્રમાણે પક્ષ વગેરેથી પૂર્વપક્ષ કરે. રેહશુતે પરિવ્રાજકને પદ્ધતિસર પૂર્વપક્ષ કરવા સૂચવ્યું. તમે ન્યાયની રીતિથી વાદ કરવા કહેતા હૈ તો જુઓ–છવ અને અછવ, એમ બે જ રાશિ છે, જગતમાં સર્વ વસ્તુઓમાં બે રાશિ જ જણાતી હેવાથી, શુભ અને અશુભ આદિની માફક” એ પ્રમાણે પક્ષ સાધ્ય હેતુ–દષ્ટાન્ત બતાવી પરિવ્રાજક પૂર્વપક્ષ કર્યો. “જગતમાં દરેક વસ્તુઓ બે રાશિવાળી છે, એ સમ્બન્ધી કેટલાંએક ઉદાહરણ બતાવી તમે જીવ અને અજીવ એમ બે જ રાશિ સિદ્ધ કરે છે તે યથાર્થ નથી. પરંતુ જીવ, અજીવ અને નવ એમ ત્રણ છે. જગતમાં દરેક વસ્તુઓની ત્રણ રાશિ ઉપલબ્ધ થતી હેવાથી, સાંભળો– લેવાનો રિવાજ મુક, રિગ રિયાહોય પિયત દિyબાબળ, ત્રિત થure: I ગુoથે પુછશો કમળો, શાપિસ્ટાઈ, સાન જિઈ જમાડ-વ્યથા: સમૃત: શા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર એમ ત્રણ દે છે. આહવનીય, ગાર્પત્ય તથા પસ્થીય એમ યાની ત્રણ અગ્નિ છે. મંત્રશક્તિ, ઉત્સાહશક્તિ અને પ્રભાવશક્તિ અથવા જનનશક્તિ, રક્ષણશક્તિ અને વિનાશશક્તિ એમ ત્રણ શક્તિઓ છે. હસ્ય, દીર્ધ અને કુતર અથવા ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એમ ત્રણ સ્વરે છે. સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ ત્રણ લેક છે. ઉપજોઈવા, ધુવેઈ વા, વિગમેઈ વા (ઉત્પાદ, વ્યય ને ધ્રવ્ય)એ ત્રણ પદે છે. ત્રિવેણુની માફક ત્રણ પિખરાવાળું ત્રિપુષ્કર તીર્થ છે. શુદ્ધ બ્રહ્મ, માયાવચ્છિન્ન બ્રહ્મ અને અન્તકરણાવચ્છિન્ન બ્રહ્મ એ પ્રમાણે, અથવા તો બ્રહ્મ એક જ છે છતાં સમષ્ટિના કારણભૂત શરીરમાં રહેલા બહ્મ વિરાટ કહેવાય છે, સ્થૂલને ઉત્પન્ન કરવાના કારણભૂત શરીરમાં રહેલ બ્રહ્મ હિરણ્યગર્ભ કહેવાય છે, અને સૂર્ણ ઉત્પન્ન કરવામાં કારણભૂત શરીરમાં રહેલ બ્રહ્મ ઈશ્વર કહેવાય છે, એમ ત્રણ બ્રહ્મ છે. લાલ, પીળો ને વાદળી એમ અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ૧ પસ્થીને સ્થાને દક્ષિણાગ્નિ પણ ગ્રહણ કરાય છે, જે માટે કાળજલ્લા –વનઓ રોજઃ એ પ્રમાણે અમરકેષમાં કહેલ છે. વળી યજ્ઞમાં મંત્રથી સંસ્કારિત કરેલ અગ્નિ ત્રણ પ્રકારને આવે છે, જેનાં નામ સમૂહય, પરિચાચ ને ઉપચાય છે. એ પણ લઈ શકાય. ૨. એક માત્રા જેમાં હોય તે હસ્વસ્વર, બે માત્રાવાળે દીર્ધસ્વર અને ત્રણ માત્રાવાળો લુત સ્વર કહેવાય. 3 ઉચેથી બેલાય તે ઉદાત્ત, નીચેથી બેલાય તે અનુદાત્ત અને મધ્યમ રીતે બોલાય તે સ્વરિત સ્વર કહેવાય છે. ૪. શદ્વ-ઋદ્ર હોવાને કારણે અથવા દિજાતિમાં એટલે જનાદ રાખવામાં તેને અધિકાર નહિ ગયેલ હોવાથી તેની ગણતરી કરેલ નથી. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૪૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૮ એમ ત્રણ વણે છે. સત્વ, રજ અને તમસ એમ ત્રણ ગુણ છે. ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ પ્રકારે પુરુષ છે. મંગલાર્થક, અનન્તરાર્થક અને પ્રશ્નાર્થક એમ ત્રણે અર્થો છે, અથવા હવે બીજા ત્રણ ત્રણ પદાર્થો બતાવાય છે. પ્રાતઃસ-ધ્યા, મધ્યાહન સંધ્યા અને સાયંસંધ્યા એમ ત્રણ સધ્યા કાળ છે. અથવા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણ કાળ છે. સવાર, બપોર અને સાંજ એમ ત્રણ વખત કરવામાં આવતી સધ્યાવન્દન ક્રિયારૂપ સધ્યા ત્રણ છે. એક વચન, દ્વિવચન અને બહુવચન એમ ત્રણ વચન છે. ધર્મ, અર્થ અને કામ એ અથવા શબ્દાર્થ, વાક્યર્થ અને તાત્પર્યર્થ એમ ત્રણ અર્થ છે. આ સિવાય પણ વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એમ ત્રણ આત્મા છે. પ્રતિભાસિક, સ્થાનિક અને કપિત એમ ત્રણ તૈજસ આત્મા છે. જહલક્ષણ, અજહલ્લક્ષણ અને જહદજહલક્ષણ એમ ત્રણ લક્ષણ છે. શક્તિ, લક્ષણ ને વ્યંજના એમ ત્રણ વૃત્તિ છે. વ્યાવહારિક, પ્રાતિભાસિક અને પારમાર્થિક એમ ત્રણ સત છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણ દુખ છે. આરંભવાદ, પરિણામવાદ અને વિવર્તવાદ એમ ત્રણ વાદ છે. જ્ઞાતા, 3ય અને જ્ઞાન, ધાતા, એય ને ધ્યાન, સ્વામી, સેવક અને સેવા એમ ત્રિપુટીઓ છે. શ્રવણ મનન અને નિદિધ્યાસન એમ ત્રણ આત્મજ્ઞાનનાં કારણ છે. જ્ઞાન, ઉપતિ અને વૈરાગ્ય એ ત્રણ મુક્તિના હેતુ છે. રેચક, કુંભક અને પૂરક એમ ત્રણ પ્રાણુયમ છે. સહજ, કર્મજ અને બ્રાંતિજ એમ ત્રણ એકતા છે. પુરૈષણ, વિāષણ અને લેકૈધણા એમ ત્રણ એષણ છે. લૌકિક, કાર્મિક અને ધાર્મિક એમ ત્રણ વ્યવહાર છે. વાસના, વિષય અને બ્રહ્મ એમ ત્રણ આનંદ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણ આત્માના અદ્વિતીય રત્ન સમાન પ્રધાન ગુણે છે. (આ ઉપર ગણવેલ ત્રણ ત્રણ વસ્તુઓમાં ઘણીખરી વેદાતી વગેરે અન્ય દર્શનીઓને અભિમત છે. જૈનદર્શનની તે સર્વમાં સમ્મતિ છે એમ ન સમજવું.) આ પ્રમાણે જગતની કોઈ પણ ચીજ લ્યો તે તેના ત્રણ પ્રકાર જ થાય છે. માટે જીવ, અજીવ અને જીવ એ પણ ત્રણ રાશિ છે પણ બે રાશિ નથી. એ પ્રમાણે શ્રી હગુપ્ત ત્રણ ત્રણ રાશિવાળા પદાર્થોની ગણત્રી કરાવી છવ વગેરે ત્રણ રાશિ છે એમ સ્થાપન કર્યું. મુનિજી ! તમે આમ લાંબું વિવેચન કી ત્રણ ત્રણ રાશિની ગણત્રી કરાવી છવા વગેરે ત્રણ રાશિ સાબીત કરો છો તે બરાબર નથી. જીવ વગેરે ત્રણ રાશિમાં કોઈ પ્રમાણ બતાવો.” પરિવ્રાજકે પ્રમાણુની આવશ્યક્તા બતાવી. “જીવ, અજીવ અને જીવ એમ ત્રણ રાશિ છે. જગતમાં ત્રણ રાશિ સિવાય બીજી કઈ રાશિ ન હોવાથી, આધિ, મધ્ય ને અન્તની જેમ અથવા નર, નારી ને નપુંસકની માફક. આ પ્રમાણે અનુમાન નામના પ્રમાણથી ત્રણ રાશિની જ સિદ્ધિ થાય છે. શ્રી રેહગુ તે પ્રમાણુ બતાવ્યું. મુનિજી! તમે ત્રણ રાશિને સ્થિર કરતું અનુમાન કરે છે ને હું દ્વિરાશિને સ્થાપન કરતું અનુમાન કરું છું એટલે તે બન્ને અનુમાને પરસ્પર અથડાઈને બળ વગરનાં થયાં છતાં સુન્દ પસુન્દ ન્યાયથી એક પણ રાશિ સિદ્ધ થશે નહિ. એટલે અનુમાનને છોડી ૫. સુન્દ અને ઉપસુન્દ નામના બે ભાઇઓ હતા. તેમને એવું વરદાન હતુ કે પિતા સિવાય બીજે કઈ તેમને મારી શકે નહિ, એક વખત એક સ્ત્રીના પ્રેમમાં ફસાઈને પરસ્પર બને લડી મરે છે. એટલે જેમ સુન્દ ને ઉપસુન્દ પરસ્પર મરાયા તેમ આપણાં અનુમાન પણ પરસ્પર લડી વ્યર્થ જશે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮]. નિહનવાદ [ ૨૪૫] હું કહું છું કે જીવ અને અજીવ બે જ રાશિ છે. પ્રત્યક્ષ બે જ રાશિ દેખાય છે માટે. અર્થાત નરનારી, પશુ-પક્ષી, કીડી-મકેડી, માખી-મચ્છર, ચાંચડ-માંકડ વગેરે સર્વ જીવ છે, સોનું-રૂપું, ઇટ-ચૂનો, લોઢું–લાકડું વગેરે સર્વ અજીવ છે. આ સિવાય જીવ નામની કોઈ પણ વસ્તુ મળતી નથી માટે બે જ રાશિ છે, પણ ત્રણ રાશિ નથી” પરિવ્રાજક પ્રત્યક્ષ અનુભવથી બે રાશિની સ્થાપના કરી. પરિવ્રાજકજી ! તમે સુન્દોષસુખ્ય ન્યાયથી બને અનુમાન વ્યર્થ જશે એમ કહે છો તે ઠીક નથી. જો કે એક વસ્તુ માટેના પરસ્પર વિરુદ્ધ અનુમાન કરવામાં આવે ત્યારે સત્મતિપક્ષિત નામના હેત્વાભાસથી બને અનુમાને નકામાં થાય છે, પણ તે કયારે કે જ્યારે બન્ને અનુમાન સરખાબળવાળાં હોય. પરંતુ જે એક અનુમાન વિશેષ બળવાળું હોય અને બીજું અનુમાન નિર્બળ હોય તે નિર્બળ અનુમાનને બલિષ્ઠ અનુમાન નકામું કરી તેને જ સમ્પ્રતિપક્ષ દેખથી દૂષિત કરીને પિતે પોતાના સાથની સિદ્ધિ કરે છે. માટે તમારું અનુમાન સત્રતિપક્ષ સાથે અસાધારણ નામના દોષથી પણ દૂષિત હોવાથી નિર્બળ છે માટે તે નકામું થાય છે. ને અમારું અનુમાન સાથે સિદ્ધ કરવા સમર્થ બને છે. વળી તમે જે પ્રત્યક્ષ અનુભવ બે જ રાશિને થાય છે માટે બે રાશિ છે એમ સિદ્ધ કરે છો એ તે તમારી નરી અજ્ઞાનતા જ છે. તમે તમારા જ્ઞાનચક્ષુઓ ખેલીને જગતને નિહાળ્યું નથી એટલે તમને નોઝવે નામની વસ્તુ દેખાઈ નથી. જગતમાં નોવ નામની વસ્તુ વિદ્યમાન છે, ને તે પ્રત્યક્ષ દેખાય છે. જુઓ-દેખાતાં ઈન્દ્રિયવાળા પ્રાણીઓ જીવ છે. કાષ્ઠ, પત્થર વગેરે અજીવ છે. ને તરતનું કપાયેલ ગિળીનું પુછ નજીવ છે. જેમ વળ દીધેલ કાથીની દોરી સ્વયં ચેષ્ટા કરતી હોવાથી અશ્વ નથી, ને સુખ દુઃખનો અનુભવ કરતી ન હોવાથી છવું નથી માટે નો જીવ છે, તેમ છેદાયેલ ગિરાળીનું પુચ્છ ચેષ્ટા કરે છે ને સુખ-દુઃખને અનુભવ નથી કરતું માટે જીવ છે. એ પ્રમાણે જીવ નામને પદાર્થ પ્રત્યક્ષ દેખાતો હોવાથી જીવ, અજીવ અને નેત્ર, એ ત્રણ રાશિ સિદ્ધ થાય છે” શ્રી રેહશું તે પરિવ્રાજકના મતને દૂષિત કરી પિતાના અનુમાનથી અને પ્રત્યક્ષ પ્રમાણુથી ત્રણ રાશિની સિદ્ધિ કરી. - “મુનિજી! ગિળીના તરતના કપાયેલા પુચ્છને તમે નો જીવ તરીકે ઓળખાવો છો તે યથાર્થ નથી. કારણ કે જ્યાં સુધી તેમાં ચેષ્ટા થાય છે ત્યાં સુધી તેનો જીવમાં સમાવેશ થાય છે ને ચેષ્ટા બંધ પડયા પછી તેનો સમાવેશ અછવમાં થાય છે. વળી વળ દીધેલ કાથીની દેરી તે અજીવ જ છે. ચેષ્ટા તો તેને વળ દીધેલ હોવાથી થાય છે. જેમ તળાવ હોય ત્યાં ગોળ પત્થરને દેડ હોય તે સ્વયં ગતિ કરે જ જાય છે તેથી તે કંઇ જીવ કે નજીવ થઈ શકતો નથી. કારણ અને સંવેગોને પામી અજીવ પણ ચેષ્ટા કરે છે તે પ્રત્યક્ષ દેખાય છે. માટે જીવ નામની વસ્તુ કઈ સિદ્ધ થતી ન હોવાથી જીવ અને અજીવ એમ બે જ રાશિ સિદ્ધ થાય છે.” પરિવ્રાજકે રેહગુપ્ત ગિળીના પુચ્છમાં નજીવની સ્થાપના કરી હતી તેનું ખંડન કરી બે રાશિની સિદ્ધિ કરી. પરિવ્રાજકજી ! ગિરેલીના ચેષ્ટાવાળા દાયેલા પુચ્છને તમે જીવમાં ગણુ છે. ને ચેષ્ટા બંધ પડેથી અછવમાં ગણુ છે. ઠીક, જ્યારે તેનામાં ચેષ્ટા થાય છે ત્યારે તેને કયા જીવમાં સમાવેશ થાય છે. જે ગિરોલીનું તે પુચ્છ છે તે જીવમાં કે કોઈ જુદો For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૪૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ જીવ તેમાં આવે છે ?” શ્રી ગુપ્ત પરિવ્રાજકને પ્રશ્ન કર્યો. “મુનિજી! જે ગિળીનું તે પુચ્છ છે તેનો જ તેમાં છવ છે.” પરિવ્રાજકે કહ્યું. “એ ન ઘટી શકે, કારણ કે જે તેને જ જીવ હેય તે ગિરોળી જેમ ઠપ ઠ૫ કરવાથી ભાગી જાય છે, સુખદુઃખના અનુભવથી આનંદિત અને શક ગ્રસ્ત બની જાય છે, અવાજ કરે છે, તેમ પુછમાં પણ થવું જોઈએ. તે કંઈ પણ પુચ્છમાં થતું નથી, માટે ગિળીનો જીવ તેમાં સંભવે નહિ.” શ્રી રેહગુપતે ખંડન કર્યું. ત્યારે ગિરાળી સિવાય બીજો કોઈ જીવ તેમાં તરત આવે છે” પરિવ્રાજકે ફેરવ્યું. પરિવ્રાજકજી! ઘડીકમાં આમ ને ઘડીકમાં તેમ એમ કરે તે ઠીક નહીં. તેમાં બીજે છવ આવે છે એમ કહે છે તે પણ મિથ્યા છે. જે બીજે જીવ આવે છે તે ત્રસએટલે હલનચલન કરવાની શક્તિવાળો આવે છે, કે સ્થાવર એટલે મરજી મુજબ ગતિ ન કરી શકે અને સ્થિર પડી રહે તેવો આવે છે. જે ત્રસ આવે તો તે દિ-ઈન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય, એમ ચારમાંથી કોણ આવે છે ? એકની પણ સંભાવના થઈ શક્તી નથી. સ્થાવરમાં ગતિ ન હોય અને હોય તો તે એકધારી અગ્નિ અને વાયુમાં જ હેય. આ પુચ્છમાં ચેષ્ટા-ગંત પ્રત્યક્ષ દેખાય છે, ને અગ્નિને ઉષ્ણ સ્પર્શ કે વાયુનું ન દેખાવાપણું નથી માટે સ્થાવરના જીવનું આવવું ઘટતું નથી. બે-ઈન્દ્રિય વગેરે અનુક્રમે બેલી, સુંઘી, દેખી, સાંભળી શકે છે. આમાં તે કંઈ પણ નથી માટે તે પણ નથી ઘટતું. એ રીતે બહારનો કે ગિળીનો કોઈ પણ જીવ તેમાં ન હોવાથી તે જીવ નથી એ નિશ્ચિત છે. અજીવ પણ નથી. તમે પોતે કહો છો કે ચેષ્ટા બંધ પડ્યા પછી અછવ છે. માટે ચેષ્ટાવાળું પુણ્ય નેવ છે એ જ સિદ્ધ થાય છે” શ્રી રેહગુપ્ત પરિવ્રાજકને બેલત ચૂપ કરી દીધો. [૩] “ગુરુજી ! ગુરુજી ! આ શું ? આપના પગ પાસે આટલા વીંછીઓ ક્યાંથી ? ઊઠે ઊઠે. આ તે મહાઝેરી ઠાકરીયા વીછી છે.” શ્રી રહગુપ્તને તેમના એક શિષ્ય સૂચના કરી. જે ! જ ! આ મહારાજના પગ પાસે મોર કયાંથી આવ્યો ને મહારાજને કરડવા પ્રયત્ન કરતા વીંછીઓને મારી નાખે છે. આ બધું અહીં કયાંથી ?” સભામાંથી એક સભ્ય બીજા સભ્યને બતાવીને કહ્યું. આ બે સભ્યો વાત કરે છે ત્યાં તે બન્નેને ઉદ્દેશીને ત્રીજે સભ્ય બેલ્યોઃ - “આ અહીં જુઓ. મહારાજની પાછળ મોટા મોટા નાગરાજ ને નેળીયાઓ ઝપાઝપી બોલાવે છે. આ નાગો ઊંચી ઊંચી ફેણ કરી હૂંફાડા મારતા મહારાજને દંશખ દેવા જાય છે. નોળીઆઓ તેને લેહીલુહાણ બનાવી પાછા પાડે છે. આશ્ચર્ય છે ! આ નિછિદ્ર રાજસભામાં નાગ-નોળીઆઓ ક્યાંથી નીકળ્યાં ?” એટલામાં તો તે બધા સભ્યો પાસે થઈને ચીં ચીં કરતું મોટા મેટા જંગલી ઉંદરોનું મહાસૈન્ય રહગુપ્ત તરફ ધસવા લાગ્યું. ત્યાં તો અધવચ્ચેથી જ એક પછી એક મોટા બિલાડાઓ ઉપરથી પડયા. પાંચ સાત ઉંદરને ઝેરર કરી નાખ્યા એટલે બેઠેલા સભ્યો ઉપર કુદકા મારતા બીજા ઉંદરે નાસભાગ કરી ભાગી ગયા. સભ્યો ગભરાઈ ગયા કેટલાક ભીર સભ્યોએ સીધે ઘરનો રસ્તો પકડયો. બીલાડાંઓ પણ અદશ્ય થઈ ગયાં. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ક ૮] નિહનવાદ [ ર૪૭ ] . આ કુદકા મારતું હરણીયું અહીં કયાંથી ? સહજ અવાજ સાંભળે ત્યાં તા પવન વેગે નાસી જાય. આ શું? આ તે મેટાં મેટાં શીંગડાં ઊંચાં કરી મહારાજને મારવા જાય છે. ચન્દ્રમામાંથી પડી ગયું કે શું? ચન્દ્રમાને તા લકી બનાવ્યા, ને વળી આ સભામાં આવી આ સભાને પણુ લક લગાડવું છે. છે શુ?” એક જણે બીજાને વાત કરી. “ અરે. જો જો આ, વાધે તરાપ મારી ને મરગલાને સ્વધામ પહોંચાડી દીધું. બિચારું પાછું ચન્દ્રલાકમાં પહોંચી ગયું.” “ એલા ભાગ, ભાગ, જો, આ જમીન ફાટે છે. કયાંય ધરતીકમ્પ ન થાય.” એક જણ ખેલ્યેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ec ના ના, ધરતીકમ્પ શું થાય? આ તો ત્યાં ભૂંડ નીકળ્યું. બિચારાને પૃથ્વીના ભાર સહન નહીં થયા હોય એટલે અહી આવ્યુ છે. અરે, એ તાવિકરીને વિી ગયું છે. આ લાંબું દતૂશલ કાઢી મહારાજ તરફ ધસે છે,” બીજો ખેલ્યું!. “શું આ સ્વપ્ન છે કે સાચુ ! આ સિદ્ધ કયાંથી કુદ્યો, ને પાછું ભૂંડને જમીનદાસ્ત કરી નાખ્યું? આ ખાડામાં ભૂંડને સિંહૈં બન્ને કયાં ગૂમ થઇ ગયા ! અરે, અહીં તે ખાડેય નથી તે કઈ નથી ! આ તે! હતું એવુ તે એવુ જ છે. આ થાય છે શું ? ' ત્રીજા માણસે કહ્યું. “ અરે અરે ! આ પરિત્રાજક પાસેથી કા-કાકા એવા અવાજ ક્રમ આવે છે? જો તે ખા, આ માટા મેાટા કાળા કાળા કાજળ જેવા કાગડાએ ચાંચ તૈયાર કરી આ મુનિ તરફ જાય છે. પણ ત્યાંથી ઘૂઘૂ અવાજ કરતા ઘૂવડા નિકળ્યા છે. આ વચ્ચમાં જ બન્ને ખાયા. એ, આ તેા બન્ને જાય ડયા. આગળ કાગડા ને પાછળ ઘૂવડા. ધ્યે દેખાતાય નથી. બધું ગૂમ.” સભ્યાએ પરસ્પર વાત કરી. “ મંત્રીજી ! આ બન્ને જણા વાદ નથી કરતાં ને રાજાએ મંત્રીને પૂછ્યું. 66 જી, આ પરિવ્રાજક મહારાજને કંઇ ઉત્તર આપી શકતા નથી, એટલે આ દુષ્ટ વિદ્યાએના ઉપદ્રવથી મહારાજને હરાવવા પ્રયત્ન કરે છે. ' મત્રોએ કહ્યું. 64 મહારાજ પણ બધી વિદ્યાઓમાં કુશળ છે. જુઓ આ પરિવ્રાજકે શકુનિકા નામની વિદ્યાના ઉપયાગ કર્યાં.” રાન્નએ કહ્યું. આ શુ ઉપદ્રવ મચાવે છે?” cc હાજી, આ બધી શકુનિકા ( સમળી અથવા ચિબડી ) મહારાજ તરફ ધસે છે. ” મંત્રીએ કહ્યું. 66 For Private And Personal Use Only ‘જુઓ, મહારાજે ઉભાવક વિદ્યાના પ્રયાગ કરી ઉલાવક પક્ષીઓ ( સ્પેન–બાજ પક્ષીઓ ) છેડયા. કહેવાય છે કે આ ઉલાવક પક્ષીને જોતાં જ શકુનિકા અધમુઈ થઈ જાય છે. ખરેખર, આ પક્ષીઓએ શકુનિકાનેા કચ્ચરધાણ વાળી નાખ્યા. તે ધડીમાં આ બધું નષ્ટ કરી નાખ્યુ” રાજાએ પૂરબ્યુ એ પ્રમાણે વાદમાં પરિવ્રાજક ન ફાવ્યા એટલે તેણે સાત દુષ્ટ વિદ્યાએને પ્રયાગ કર્યાં, તેની પ્રતિપક્ષભૂત સાત વિદ્યાઓને પ્રયે!ગ કરી શ્રી રાહગુપ્તે પરિત્રાજકને હતાશ કર્યાં. એટલે ખૂબ ક્રોધમાં ભરાઇને પરિત્રાજક એક મહાવિદ્યાના પ્રયાગ કરે છે, ને રાહગુસનું શું બને છે તે હવે પછી જોઇશુ. ( ચાલુ ) Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીથાધિરાજ શ્રી શત્રુંજયગિરિ ઉપર આવેલી એક વસ્તુ ટૂંક જિનેન્દ્ર-ટૂંક લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી દેવવિમાનશાં મનહર જિનમંદિરાથી આ મૃત્યુલોકમાં સ્વર્ગલોકનું સૌંદર્ય રજુ કરતા તીર્થાધિરાજ શ્રી શત્રુંજયને મહિમા અપરંપાર છે. એની પવિત્રતા અને એના મહિમાથી આકર્ષાઈ અનેક ભવ્ય માનવીઓએ પોતાનાં દ્રવ્યનો એ ગિરિરાજ ઉપર સદ્દવ્યય કર્યો છે. એ ગિરિરાજ ઉપરની અત્યારે ધ્વસ્ત દશામાં આવી પડેલી એક ટૂંકનો પરિચય આપવાને આ લેખને ઉદ્દેશ છે. એ ટૂંક તે જિનેન્દ્ર-ટૂંક ! પાલીતાણું તરફની તળાટીના માર્ગેથી ચઢવાની શરૂઆત કરી છલાકુંડ સુધી ચડ્યા પછી મુખ્ય માર્ગે ન જતાં આપણું જમણી બાજુ એટલે કે છાલાકુંડથી પશ્ચિમ તરફ થોડુંક ચઢાણ આવે છે તે ચઢીને આ ટૂંક તરફ જવાય છે. યાત્રા કરીને પાછા આવતી વખતે આ ટૂંક જવું હોય તો છાલાકુંડ સુધી ઊતરવાની જરૂર રહેતી નથી, પણ વચમાંથી આ ટૂંક જવાની કેડી મળી રહે છે. મુખ્ય માર્ગો ઉપર જતી વખતે દરેકની નજર આ ટૂંક તરફ પડે એવી રીતે આ ટૂંક આવેલી છે. પણ અત્યારે એ સાવ કર્ણ અને ધ્વસ્ત દશામાં પડેલી હોવાથી અને દૂરથી કઈ ભગ્ન ખંડિયેર હોય એમ લાગવાથી ભાગ્યે જ કોઈ યાત્રી એ તરફ જાય છે. કોઈ સામાન્ય યાત્રી કુતૂહલ વૃત્તિથી પ્રેરાઈને અને પુરાતત્ત્વનો અભ્યાસી ઇતિહાસ પ્રેમથી આકર્ષાઈને આ ટૂંક તરફ જાય ત્યારે જ તે સજન લાગે છે, અન્યથા એ સાવ નિર્જન જ રહે છે. છાલાકુંડની પશ્ચિમે વિશાળ સપાટ પ્રદેશ ઉપર આવેલી આ ટૂંક નીચે પાલીતાણુ શહેર અને તળાટી અને ઉપરની નવે કાનાં સુરમ્ય જિનમંદિર--એ બેની વચમાં જાણે અનુસંધાનને પ્રદેશ હેય એવી લાગે છે. નીચે દૃષ્ટિ કરતાં આખાય શહેર અને તળેટીનું વિહંગદર્શન થાય છે અને ઉપર નજર કરતાં બધી ટૂંકનાં જિનમંદિરની શિખરમાળા નજરે પડે છે. આ ટૂંકના ઊંચાણને લીધે ત્યાં સતત વહ્યા કરતી પવનની શીતળ લહરીઓ જાણે થાક્યા યાત્રીને નવીન શક્તિ ન આપતી હોય એવું બેવડી વિસામો લેવા જેવું એ સ્થાન છે. બે તરફ ઊંચા પહાડ અને બે તરફ ઊંડી ખાઈના સીમાડા ઉપર આવેલી આ ટૂંક સાચે જ મનહર લાગે છે. આ રીતે કુદરતી સૌન્દર્યથી ભરેલી આ ટૂંક આજે તેના ઉપર માનવીએ સર્જેલ સૌન્દર્યથી વંચિત બની ગઈ છે. તેના ઉપરનાં ધર્મ–સ્થાને ધ્વસ્ત થઈ ગયાં છે, અને દિવસે દિવસે વધુ ધ્વસ્ત થતાં જાય છે. આ ટૂંકમાં મુખ્યત્વે આટલાં સ્થાને છે–વચમાં પદ્માવતી માતાનું હાનું દહેરું, તેની પાછળ ગુરુ-સ્મારકાવાળા વિભાગ, ગુરુ-સ્મારકેની પાછળ એક બે ઓરડાવાળું સાવ પડી ગયેલું મકાન, અને દક્ષિણ તરફ પાણીને મોટો કુંડ અને તેના ચાર ખૂણું ઉપર ચાર દેરીઓ. આ બધાંય સ્થાને ધીમે ધીમે ધ્વસ્ત થતાં જાય છે, તેથી ઈતિહાસના અભ્યાસીને ઉપયોગી થાય એ દૃષ્ટિએ, ત્યાંથી લીધેલા શિલાલે અહીં આપવામાં આવે છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] જિનેન્દ્ર-ક [ રહી અહીં જે શિલાલેખ આપ્યા છે તે શુદ્ધ-અશુદ્ધ જેવા મૂળમાં હતા તે જ રીતે સુધારા-વધારે કર્યા વગર જ આપ્યા છે. શ્રી પદ્માવતીદેવીના દહેરામાંના શિલાલેખો પદ્માવતી દેવી ઉપરને શિલાલેખ .. ॥ संवत ॥ १९१३ वर्षे मासोत्तममासे फाल्गुनमासे शुक्लपक्षे द्वितीया तिथौ गुरुवा (2) सरे । श्री पार्श्वनाथ पद्मावती । भ । श्री श्रीविजयदेवेन्द्रसूरीश्वरजी प्रतिष्ठितं । श्री पालीता(3)णा नगरे । श्री सिद्धक्षत्रे । श्रीतपागच्छ । करापितं । સિદિત 1 ગુમ થતુ | ય | ત્ર છે : આ પાવતી દેવીની પ્રતિમા સફેદ આરસની લગભગ ૧૬ ૧૭ ઈંચની છે અને તેને ચાર હાથ છે. ઉપરના ડાબા જમણું બે હાથમાં અંકુશ અને નીચેના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં બીજેરાનું ફળ છે. પ્રતિમામાં નીચે બે ડમરું ધારી, તે ઉપર બે ચારધારી અને તે ઉપર બે જિનપ્રતિમાઓ અને પદ્માવતીદેવીના મસ્તક ઉપર સાત ફણાઓ અને તે ઉપર પાંચ ફણાઓવાળી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા છે. કાનમાં કુંડળ છે. (આ મૂર્તિની ડાબી બાજુએ એક સફેદ આરસની ૧૫–૧૭ ઇંચની હનુમાનની મૃતિ શિલાલેખ વગરની છે.) આ પદ્માવતીની મૂતિ આગળ ૧૨-૧૩ ઇંચની સફેદ આરસની ચરણપાદુકા છે. તે ઉપરને લેખ આ પ્રમાણે છે– ॥०॥ संवत १९०८ना वर्षे । मासोत्तममासे माघमासे शुक्लपक्षे तिथौ પંથસ્થ *(2) ચંદવાણા (આગળનો ભાગ પદ્માવતીની પીઠિકા નીચે દબાઈ ગયો છે....) viviાવૃત (4).........(આગળનો ભાગ હનુમાનની મૂર્તિ નીચે દબાઈ ગયો છે.) [] ट्रारक श्री श्री विनयधर्मसूरीश्वरपट्टप्रभा (4) विक दिनमणिसम भट्टारक श्री श्री विजयजिनेन्द्रमूरिभिः स्वकीयहस्तेन ॥ (5) निजपादुका विनिर्मित xx भट्टारक श्री. विजयदेवेन्द्रसूरिभिः । प्रतिष्ठिता इति ॥२॥ दूहा जव लग मे...(6) (હનુમાનની નીચે દબાયેલું છે)..... સૂર જવઢગ પીન કુવા નો સુ(7)ષ भरपूर ॥ गोहिल प्रतापसिंघ राज्ये १॥ (8) श्री सिद्धक्षेत्रे तपागच्छे श्री पादलिप्तपूरे जीर्णउद्धार करापितं । रस्तु कल्याण(9)मस्तु આ મંદિરમાં સાત ચરણપાદુકાઓવાળો લગભગ ૧૨ ઇંચનો એક પટ્ટ છે તેમાં ત્રણ પંક્તિમાં નીચે મુજબ સાત નામ છે. (૨) Iો મુવિ viz. (૨) . જો મ#િવિનચનીuiz | (૩) Tiાં ષિurવિનયનgવુil (8) Tiા હૃutવનયનrviટુકIL () I fો रंगविनयजीपादुका ।। (૬) | વિકથનtirg. (૭) વમવિનાયકvr_II આ પાદુકાપટ્ટની ચારે તરફ આ પ્રમાણે લેખ છે– ॥ सं.। १९४९ वर्षे माघोज्वलत्रयोदश्यां मियुध श्रे । भ। श्री प्रभसरिसंतानीय पं। रूपविनयादिपूर्वजाणां सप्तसंख्या। (2) मितः पादन्यासः कारितः * અહીં તેમજ આગળ બધે આવા અંગ્રેજી આંકડા મૂળ શિલાલેખન તે તે પંક્તિને સૂચવે છે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२५० ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष ८ पं । प्रेमविजयने श्रीमत्पादलिप्तपरिषय श्री सिद्धगिरोपरि जैनेन्द्रबस्यां (3) श्रीमत्तपागच्छे । भ । श्री विजयराजसूरि राज्ये प्रतिष्ठितम् । सुतरां । આ દેરામાં શ્રી માનભદ્રજીની ચાર હાથવાળી એક મૂર્તિ છે. ગુરુસ્મારક-વિભાગ અને તેના લેખે પદ્માવતીદેવીના મંદિરની પાછળ ગુરુએના સ્મારક તરીકે બનાવવામાં આવેલી ૧૮ દેરીએ આવેલી છે. આ દરેક દેરીમાંની ગુરુપાદુકાઓ ઉપરના લેખા નીચે મુજબ છે. પહેલી દેરીમાં ત્રણ પાદુકાપટ્ટો છે, ત્રણે ઉપર લેખા છે. તેમાં પહેલા ઉપર આ પ્રમાણે લેખ છે ॥ ए९॥ ॐ नमः ॥ स्वस्ति श्रीमन्नृपषिक्रमार्कसमायातीत सं । १९२७ बर्षे ( 2 ) शा । १७९२ ना प्र । शुभकारी कार्तिकमासे । कृष्णपक्षे । त्रयोदशी १३ तिथौ चंद्र । (3) वा । सकलपंडितशिरोमणि श्री ५ पं. । श्रदीपकुशल म । तत्शिष्य प्रवर पं । (डामी आलु) (4) डितनी श्री ५ पं । श्रीमसकुशलनी ग । तत्शिष्य सद्गुणीशिरो (5) मणि पंडितजी श्री ५ पं । श्रीमीतकुशलनी ग । त. विद्वदुसभाभा (6) भिनीभालस्थले तिलकायमान । श्री ५ पं श्रीदयाकुशलनी ग । ( भागी भालु ) (7) णी । तत्शिष्य सकलकलाकलापकलित प्रख्यातकीर्तिमान पंडि(४)तजी श्रीश्रीश्री १०८ पं । श्रीदेवेंद्रकुशलनी गणि तस्येमा पादुका ( 9 ) श्रीसिद्धगिरौ जिनेन्द्रटुंके । तच्चरणानुगेन सुन्दरेण प्रतिष्ठास्ति । બીજી પાદુકા ઉપર નીચે મુજબ લેખ છે— ॥ ५ ॥ पं । श्रीदेवेन्द्रकुशलजीगणि तत्शिष्य श्री । (2) विद्याकुशलनी गणिभ्यो इमा पादुका स्थापिता । ત્રીજી પાદુકા ઉપરના લેખ— श्री ५ पं. श्रीविद्याकुशलजी ग । तत्शिष्य । श्री ५ । (2) पं । श्रीमानकुशलजी गणिभ्यो इमा पादुका स्था० પહેલી અને બીજી દેરીની વચમાંની પાદુકાને લેખ ॥ ॐ नमः संवत १८७५ वर्षे मासोत्तममासे फाल्गुनमासे शुक्लपक्षे तृतीया तिथौ शनिवासरे श्री । ( 2 ) श्रीतपागच्छाधिरान सकलभट्टार्कपुरंदर भ । श्री श्री । विनय (3) धर्मसूरीश्वरजी तत्पट्टे भट्टार्क श्रीश्री ॥ श्रीविजय जिनेन्द्र वरीश्वरेण स्वयं पादुका ( 4 ) करापिता स्वयं प्रतिष्ठातावद्रार्क चिरं तिष्ठतु पादुकायं श्री ( म पाहुयट्टमा उपरना बेचना अक्षराथी लुट्टा पडता अक्षरोमां पाणथा मोहेस समाणु या प्रमाणे छे) (5) जबलग मेरु अडग है, जबलग शशी अरु सूर । तबलगे ए पादुका, रहेजो गुणभरपूर (6) गोहेल उनानी राज्ये तत्पुत्र कुंवर बाबाजी सुश्रेयं ॥ श्री श्रेयदस्तु | બીજી દેરીમાં છ પાદુકાઓ છે, તેના લેખા આ પ્રમાણે છે— || भट्टार्क श्री हेमबिमलसूरीश्वरजी गुरुभ्यो नमः ॥ (2) ॥ प ६० ॥ स्वस्ति For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८] श्रीमन्नुपविक्रमार्कसमायातीत संवत् १९१९ वर्षे । शालिवानकृत शाके । १७८५ मा प्रवर्त (3) माने मासोत्तममासे श्रीमाघ शुक्लपक्षे तिथौ त्रयोदश्यां । भृगुषामरे ।भ । श्री श्रीहेमविमलसूरीश्वरपाट (4) परंपरायां श्री ५पं । लब्धिकुशलजीग । तत्शिष्य । पं श्री ५ पं । अमृतकुशलजी ग । तत्शिष्य । पं श्री ५ पं । दीपकुशलनी ग। त (5) शिष्य श्री ५ पं नसकुशलजी ग । तत्शिम्य | पं । श्रीकृतकुशलमी ग । तस्शिष्य । पं । दयाकुशलजी ग । तत्शिष्य । पं । श्री ५ ५ । दे (6) पेन्द्रकुशलेन ईमा पादुका स्थापित । श्रीसिद्धक्षेत्रे । भ। श्री श्रीविजयधरणेन्द्रसूरीश्वरराजे प्रतिष्ठता शुभं भवतु । ।। श्री पू पं । अमृतविनयजीपादुका ।भ। श्री श्रीहेमविमलसूरिजीपादुका ॥ ॥ पं । श्री ५ पं दीपकुशलजी पादुका ॥ ॥ ५ ॥ श्री ५ पं । प्रोतिकुशलजीपादुका ॥ पं । जसकुशलजीपादुका ॥ ॥ पं दयाकुशलजीपादुका ॥ ત્રીજી દેરીમાને લેખ– ॥ संवत १९१९का शाके १७७४* प्रव(2)र्तमाने फाल्गुनमासे असितपक्ष पंचमीतिथौ । सोमबासरे श्रीमबृहत्तपागच्छेश जं (3) जुगप्रधान भट्टारकजी श्रीविजयदेवेन्द्रसूरिजोनां धर्मराज्ये विधमा (4)ने श्रोविमलागिरौ श्री जिनेन्द्रद्वंकमध्ये पं। जयसागरगणिना श्रीमचारित्रसागरादि (5) गुरूणाम् पट्टपरंपराः पादुकास्थ कारिताः ॥ ॥ पं । चारित्रसागरजी ॥ ॥ पं । कल्याणसागर || पं। यशस्सागरजी ।। पं। नसवंतसागरजी ॥ |पं । विचारसागरजी ॥ पं । युक्तिसागर ॥ ॥ 4 ॥ जगरूपसागरजी ।। पं । खुशालसागरजी। ।। ५ । मेघसागरजी ॥ पं । गुमानसागर ॥ पं । जयवंतसागर ॥ ॥ सर्वगुरूणां पादुकाः ॥ (सव शुरमा ५॥ मापी गया. व्याथी पतिभा नाम नथी.) ચેથી દેરીમાંના પાદુકા-પટ્ટો ઉપરના લેખે – ॥ संवत १८७५ वर्षे । मासोत्तमफाल्गुनमासे शुक्लपक्षे तृतीया (2) तिथौ शनिवासरे शुभयोगे । व. श्री श्रीमद्विजयधर्मसूरीश्व (3) रजी तत्शिष्य चरणसेवीयं । श्रीहेमविजयजीकस्य पादु (4) का पं। विवेकविजय ग । करापिता। श्रीसिद्धशैलशंगे चिरं । (5) ॥ भ ॥ श्री श्रीविजयजिनेन्द्रसूरिभिः प्रतिष्ठितं । श्रीमत्तपागच्छे। या पानी - ॥ संवत् १८७७ वर्षे माघमासे । शुक्लपक्षे । ११ तिथौ (2) चंद्रवासरे । । पं. । विवेकविजय ग । पं । हेमना पा (8) दुका । तत्शिष्य । पं । गुलाब * વિક્રમ સંવત અને શક સંવત વચ્ચેનાં ૧૩૫ વર્ષના અંતરના હિસાબે અહીં ૧૭૭૪ ના બદલે ૧૭૮૪ જોઈએ. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ २५२ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ १५८ विजय ग । करा (4) पितं । (5) भ । श्री श्री विजयजिनेन्द्रसूरिभिः प्रतिष्ठितं । श्री । (6) सिद्धक्षेत्रे श्रीजिनेन्द्रटुंके । श्रीमत्तपागच्छे । ચેથી અને પાંચમી દેરીની વચ્ચેની પાદુકાને લેખ ॥ संवत १९०३ शा १७६८ प्रवर्तमाने माघवदि ५ तिथौ भृगुवासरे अमदावादवास्तव्य श्रीमत्तपागच्छे ( 2 ) ... युगप्रधान भट्टार्क श्री श्री १०८ श्री विजयदेव... (3) ... परंपरायां पं । श्री । दीपविजयगणि ततशिष्य श्री ५ पं । श्री हेत विजयगणि ( 4 ) ( भागजनो से नयी वयात. आमां से पाहु छे. ) પાંચમી ડેરીમાં પહેલી પાદુકા ઉપરના લેખ~~ ॥ संवत् १८७५ वर्षे मासोत्तम फाल्गुणमासे शुक्लपक्षे तृती ( 2 ) या तिथौ शनिवासरे शुभयोगे भ । श्री श्रीमद्विजयदया (३) सूरीश्वरजी तत्शिष्य चरणसेवी महोपाध्याय उ । श्री खुशा ( 3 ) ल विजयजीकस्य पादुका प्र । चतुरविजय ग करापिता ॥ श्री सिद्धशैलशृंगे (6) भ । श्री जिनेन्द्रसूरिभिः प्रतिष्ठितं श्रीमत्तपागच्छे । બીજી પાદુકા ઉપરના લેખ— ॥ संवत् १८७५ वर्षे मासोत्तम फाल्गुण (2) सुदि ७ बुधे महोपाध्या (3) य उ । श्रीखुशालविजय ग । करा (4) पिता श्रीसिद्धशैलशृंगे। श्रीजिनेन्द्रकमध्ये चिरं तिष्टता पादु (5) का । भ । श्री श्री विजयजिनेन्द्रसूरि प्रतिष्ठिता । श्री तपागच्छे । પાંચમા અને છઠ્ઠી દેરી વચ્ચે એ પાદુકા છે. તે ચોથી અને પાંચમી દેરીની વચમાં રહેલ સ. ૧૯૦૩ ની એ પાદુકાના જેવી છે. તેમાં પહેલી પાદુકાનેા લેખનથી વાંચી શકાતા. બીજી પાદુકા ઉપરને લેખ આ પ્રમાણે છે ॥ संवत् १९०८ मा वर्षे मासोत्तममासे माघमासे शुक्लपक्षे तृती ( 2 ) यातिथौ चंद्रवासरे भ । श्री श्रीविजयजिनेन्द्रसूरीश्वरजी (3) तत्शिष्य पं । रूपविजय ग । कस्य पादुका भ श्री श्री (4) विजयदेवेन्द्रसूरि प्रतिष्ठितं सिद्धक्षेत्रे । છઠ્ઠી દેરીમાંની ઉપરની એક શિલામાંની પાદુકા જોડી એક ઉપરના લેખ. (५२) || म । श्री श्रीविजय जिनेन्द्रसूरिभिः प्रतिष्ठितं श्रीतपागच्छे ( ४भी आलु (1) ॥ संवत् १८७५ वर्षे मासोत्तम फाल्गुणमासे शुक्लपक्षे तृती ( 2 ) यातिथौ शनिवासरे । सकलभट्टारकपुरंदर भट्टा (3) रक । भ । श्री श्रीविजयदयासूरीश्वरजो | तत्शिष्य ( डाभी भालु) (1) ॥ पं । श्री । मुक्तिविजयजीकस्य पादुकायं विवेकविजय ग । ( 2 ) पं प्रेमविजय ग । पं श्रीमाविजय ग । करापितं । श्री सि (3) द्वाचल क्षेत्रे ॥ श्री शुभं भवतु ॥ છઠ્ઠી દેરીમાં આગળની એક શિલામાંની પાદુકાની એ જોડીમાંની એકના લેખ— (७५२) ॥ भ | श्रीविजय देवेन्द्रसूरि प्रतिष्ठितं श्रीतपागच्छे (भी भालु) (2) सं. १८९३ बर्षे । शाके १७५८ प्र । मासोत्तम माघमासे शुक्लपक्षे दशम्यां तिथौ बुधवासरे (3) पं. श्री डुंगर विजयजो तत्शिष्य । ॐ श्री विवेकविजयजीत्कस्य For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८] भिनेन्द्र-दुई [ २५ ] पादुका | भ ॥ पं. प्रेमवि (4) जय ग पं क्षीमाविजय ग पं श्री डुंगरसत्कं । पं नरोत्तमविजय ग । ॐ श्रीविवेकसत्केन करापितं । (मानी पछी पाहुअनो क्षे या प्रमाणे हे) (5) ॥ सं. १८९३ वर्षे शाके १७५८ प्र । मासोसम माघमासे शुक्लपक्षे दशम्यां तिथौ बुधवास (6) रे पं श्री मुक्तिविजयजी । तत्शिष्य । डुंगरविजयजीत्कस्य । पं. प्रेमविजय ग । पं. । क्षी (7) माविजय ग पं श्री डुंगरसत्क | पं नरोत्तमविजय ग । ॐ श्री विवेकसत्केन करापितं सिद्धगिरौ । સાતમી દેરીમાં ત્રણ પાદુકા છે. તેમાંની મેટી પાદુકાનેા લેખ~~ ।। संवत् १८९४ ना वर्षे माघ शुदि ६ भोमवासरे सकलभट्टारक्क श्री श्री (2) विजयप्रेमसूरीश्वरजी तत्शि । पं. श्री १०८ पं ह... विजय ग ( 3 ) तत्शिष्य । पं श्री ७ पं लक्ष्मीविजय ग । तत्शि ( 4 ) ध्य श्री ५ पं रत्नविजय ग । तत् शिष्य पं श्री (i) अमीविजयस्य पादुका करापितं पं रूपवि ( 6 ) जेन स्थापितं श्रीसिद्धशैले श्री बि ( 7 ) जयजिनेन्द्रसूरीश्वरजी प्रतिष्ठितम् ॥ નીચેની જમણી તરફની નાની પાદુકાનેા લેખ~ ॥ संवत १८९४ना वर्षे माघशुदि ५ सोमवास (2) रे श्री आदिनाथपादुका स्थापित (3) बोरा नाथा सुत भाणजी भा (4) बाई कसलाये करापितं ॥ ડાબી બાજુની પાદુકા ઉપરના લેખ~~ ॥ संवत १८९४ना वर्षे माघ शुदि ६ भोमवासरे (2) पं विरमविजय ग । पं श्री अमी विज ( 3 ) यसत्क तेन पादुका ( 4 ) शि । पं रूपविजयेन स्थापितं । આઠમી દેરીમાંની એ પાદુકાઓમાંની માટી પાદુકાનેા લેખ— ५ सं १८९३ वर्ष । शा । १७५८ प्र । मासोत्तममासे माघमासे ॥ शुक्लपक्षे १० तिथौ । बुधवासरे सकलभट्टा (2) रकशिरोमणि । पुरंदर भट्टारकजी श्री श्री श्री १०८ श्री श्री विज (3) यनिर्णेन्द्रसूरीश्वरजी तत् शिष्य । महोपाध्याय । उ ॥ श्री माणिक्यविजय ग । कस्य पादुका पं ( 4 ) भ । विजयदेवेन्द्रसूरिभिः प्रतिष्टितं । श्री तपागच्छे । श्रीपालीताणा नगरे (5) गुमानविजय ग । करापितं श्री सिद्धाचलक्षेत्रे । નીચેની નાની પાદુકા ઉપરનેા લેખ~~ ॥ ८० ॥ संवत् १९०८ना वर्षे मासोत्तममासे शुक्लपक्षे पंचमीतिथौ चंद्रबासरे पं । गु (2) मानविजय ग । उ । श्री माणिक्यसत्कस्य पादुका पं । मोतिविजय ( 3 ) ग । करापितं श्री ॥ सिद्धक्षेत्रे । भ । श्री श्री । (4) विजयदेवेन्द्रसूरिभिः प्रतिष्ठित ॥ નવમી દેરીમાં પાંચ પાદુકા છે, તેમાંની પહેલી પાદુકા ઉપરના લેખ ॥ सं । १८९३ ना वर्षे । शाके १७५८ प्र । मासोत्तम माघमासे शु ( 2 ) क्लपक्षे दशम्यां तिथौ । बुधवासरे पं श्री भक्तिविजयजी । तत्शिष्य पं. श्री (8) डुंगरविजयजीकस्य पादुका । पं. श्री प्रेमविजयजी पं । (4) भ । श्री श्री विजय देवेन्द्रसूरिभिः प्रतिष्ठितं । श्री सिद्धगिरौ । (5) नरोत्तमविजय ग । ॐ श्री विवेकसत्क करावितं ( 6 ) खेमविजयजी पं श्री डुंगरसत्केन ॥ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२५४] શ્રી જૈન સત્ય પ્રકાર [ १९९८ બીજી પાદુકાને લેખ ॥ सं १८९३ना वर्षे शाके १७५८ प्र मासोत्तम माघमासे शु(2)क्ल पक्षे । दशम्यां तिथौ बुधवासरे । पं । श्री ढुंगरविजयजी ततशिष्य (8) पं। खेमविजयजीकस्य पादुका स्वहस्ते करापितं ॥ (1) ॥ भ । श्री श्री देवेन्द्रसरिभिः प्रतिष्ठितं तपागच्छे श्री सिद्धगिरौ । ત્રીજી પાદુકાને લેખ– ॥ स । १८९३ना वर्षे । शाके १७५८ प्र । मासोत्तम माघमासे शु (2) क्लपक्षे । दशम्यां तिथौ बुधवासरे पं। श्री डुंगरविजयजी तत्शिष्य ॥ (3) पं खिमाविजयजीत्कस्य पादुका स्वहस्ते करापितं (4) ॥ भ । श्री श्री विजयदेवेन्द्रसरिभिः प्रतिष्ठितं । श्री तपागच्छे । श्री सिद्धगिरौ । ચોથી પાદુકાને લેખ ॥ स । १८९३ना वर्षे शाके १७५८ प्र. मासोत्तम माघमासे शुक्लपक्षे । (2) दशम्यां तिथौ बुधवासरे । पं श्री डंगरविजयजी तत्शिष्य । ॐ श्री वि. वेकवि(3)जयजीत्कस्य पादुका पं । नरोत्तमविजय ग । करापितं ॥(4) ॥ भ । श्री श्री विजयदेवेन्द्रसूरिभिः प्रतिष्ठितं । श्री तपागच्छे । श्री सिद्धगिरौ ॥ પાંચમી પાદુકા–આમાં બે પાદુકા છે તેને લેખ– ॥सं । १९०८मा वर्षे मासोत्तममासे शुक्लपक्षे मी तिथौ चन्द्र(2) वासरे । भ । श्री १०८ श्री विजयदयासूरीश्वरजी तत्शिष्य पं (3)मुक्तिविजयजी तत्शिश्य । पं । डुंगरविजय तत्शि । ॐ श्री विवेकविजय(4) जी तत्शिध्य पं नरोत्तमविजयजी ग पादुका । पं। प्रेमविजय तत्शि । पं । अमरविजय ग । पादुका सिद्धक्षेत्रे । भ । श्री विजयदेवेन्द्रसूरिजी ॥ દસમી દેરીમાં એક પત્થરમાં પાંચ પાદુકા છે તેનો લેખ ॥ सं. १९०८ना वर्षे माघमासे शुक्लपक्षे मी तिथौ चंद्रवासरे भ । (2) ट्रारक श्री श्री श्री विजयजिनेन्द्रसूरीश्वरजीनी वशी मध्ये ४ । कुंवरविजय ग। (8) पं । हेमसत्केन पादुका स्थापिता । भट्टारक श्री श्री विजयदे । (4) वेन्द्रखरीजी प्रतिष्ठितं श्रीमत्तपागच्छे श्री सिद्धक्षेत्र । (१) पं हेमविनय ग । (२) जगद्गुरु भ। श्री हीरविजयसूरीश्वरजी पादुका करापितं श्री तपागच्छे । (३) श्री केसरविजय ग । (४) पं । कुवर विजय ग । (५) पं । कस्तुरविजय ग । અગિયારમી દેરીમાંને લેખ- ॥ ए ० ॥ सं. १९०८ । वर्षे । मासोत्तममासे माघमासे शुक्लपक्षे पंचमीतिथौ ॐ ना (2) भ । श्री श्रीविजयजिनेन्द्रसूरीश्वरजी तत्शिष्य श्री हीर. विजय ग । कस्य पादुका । (3) भ श्री श्री विजयदेवेन्द्रसूरीश्वरभिः प्रति. ष्ठितं । श्री सिद्धक्षेत्रे श्री तपागच्छीई ॥ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८] [२५५] બારમી દેરીમાં એક શિલમાં પાદુકા જોડી બે ખંડિત છે તેમાં સં. ૧૮૭૬ને શિલાલેખ છે, પણ તે વંચા નથી. તેરમી દરીમાં પાદુકા-યુગલ છે તેને લેખ---- ॥ संवत १९१४ना वर्षे वैशाख शुदि ५दिने रवौ । श्री श्री (2) ॥ भ । श्रीविजयजिनेन्द्रसूरीश्वरजी (8) तत्शिष्य । पं । खिमाविजय ग । कस्य पादुका प्रति(4)ष्ठितं भ । श्री श्री विजयदेवेन्द्रसूरि (5) ॥ पं रंगविजय ग कारापितं । ચૌદમી દેરીમાં એક શિલામાં પાદુકા બે જોડી છે તેને લેખ-- संवत् १९१४ना वर्षे वैशाख शुक्ल ५ सूर्यवा। भ। श्रीश्री हीरविजयवरी (2)श्वरजी शिष्यपरंपरायां । पं । विजयदेव ग । तत्शिष्य । पं । मामविजयग । कस्य (3) ॥ पादुका भरापितं वा । पं । माणेक्यविजय ग ॥ प्रतिष्ठित । भ । श्री विजयदे(4) ॥ वेन्द्रसरिभिः ॥ क पं । मानविजय ग । पादुका ॥ पं । माणेक्यविजय ग । पादुका । (5) श्रीमत्तापागच्छे सिद्धक्षेत्र ॥ પદર, સેળ, સત્તર અને અઢાર–એમ ચાર દેરીઓમાં અત્યારે પાદુકા વગેરે કશું નથી તેથી તે ખાલી છે અને તેમાં લેખ નથી. કુંડ અને તેની દરીએ ઉપર ગુસ્મારક વિભાગના લેખે આપ્યા, તે દેરીઓની જમણી તરફ થોડી દૂરી ઉપર એક કુંડ છે અને તે કુંડની ચારે તરફ ચાર દેરીઓ છે તેમાં નીચે મુજબ લે છે– પહેલી દેરી, ગેડીપાર્શ્વનાથની પાદુકા ઉપરનો લેખ– ॥ संवत १८७७ वर्षे । मार्गशिर शुदि ३ शुक्रवासरे भ । (2)। श्री श्री विजयजिनेन्द्रसूरीश्वरजोइ । श्री श्री गोडीपार्श्व(3)नाथकस्य पादुका कारापित ।भ । श्री श्री विजय(4)जैणेन्द्रसूरिभिः प्रतिष्ठितं । श्री सिद्धक्षेत्रे श्री जिनेन्द्रटुं (5) के श्रीमत्तपागच्छे ॥ श्री।। બીજી દરી, આદિનાથ પ્રભુની પાદુકા ઉપરને લેખ– ॥ संवत । १८७७ वर्षे मार्गशर शुदि ३ शुक्रवासरे। भ। श्री श्री (2) विजयजिनेन्द्रसूरीश्वरजीइ। श्री श्री रुषभदेवपादु(3) का कारापितं । भ । श्री श्री विजयजिनेन्द्रसूरिभिः प्र । (4) तिष्ठितं । श्री सिध्धक्षेत्रे । जैनेन्द्रटुं(5)के । श्रीमत्सपागच्छे । ત્રીજી દેરી, ગૌતમસ્વામીની પાદુકા ઉપરના લેખ ॥ संवत १८७७ वर्षे मार्गशिर सुदि ३ शुक्रवासरे (2)। भ । श्री श्री विजय जिनेन्द्रसूरीश्वरजीइ। श्री गौतम (3) स्वामिजिना पादुका करापितं । भ । श्री श्री विजय (1) जैनेन्द्रसूरिभिः प्रतिष्ठितं । श्री सिद्धक्षेत्रे । जैनेन्द्र-टुंके । श्रीमत्तपागच्छे । श्री श्री ह्रीं। ચોથી રીમાને લેખ॥ संवत १८७७ वर्षे मार्गशिर शुदि ३ शुक्रवासरे। भ । (2) श्री श्री For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૮ विजय जिनेन्द्रसूरीश्वरजीइ । श्री बि ( 3 ) जयधर्मसूरीश्वरजीत्कानां पादुका कारापितं । भ । (4) श्री श्री विजय जैनेन्द्रसूरिभिः प्रतिष्ठितं । श्री सिद्धक्ष(5) जैनेन्द्र टुंके श्रीमत्तपागच्छे || श्री ઉપરની ચારે દેરીએ જે કુંડ ઉપર છે તે કુંડમાં નીચે ઉતરવાનાં પગથીઆં છે. પગથી ઉપર, મેટા મડપ જેપું છે. કુંડમાં પાણી ભરેલુ છે. સામે દિવાલમાં એક દેવીનું નાનું ખાતુ છે. પશ્ચિમ તરફથી પાણીનુ મ્હેણુ આવે છે. નાના કિલ્લા પણ છે. કુંડ ઉપર પરચાર બાંધેલા છે. એસવાની સુંદર જગા છે. અહીંથી પાલીતાણા નગરનું તળાટીનું દશ્ય પણ મનેારમ્ય દેખાય છે. અહીંથી સિદ્ધગિરિનાં ઉન્નત શિખરાનાં દર્શન થાય છે. ખાસ નવટૂંકા તરફના ભાગનાં શિખરેશ દેખાય છે. બહુ જ સુંદર દશ્યો દેખાય છે. આ રીતે આ જિતેન્દ્ર ફૂંકના શિલાલેખા અહીં પૂર્ણ થાય છે. અહીં આસપાસના પત્થરા તપાસતાં લગભગ બે ફૂટ લાંખેા અને એક ફૂટ પહેાળા સફેદ પત્થરના ટુકડા અમને મળી આવ્યા. આ પત્થર ઉપર અગૂલી નિર્દોષ કરતાં હાથનુ ચિત્ર આપીને સિનેક કૂંજમાં નવાનો રસ્તો એ પ્રમાણે અક્ષરા કાતરેલા હતા. દેવક્તિ નિમિત્તે પોતાની સંપત્તિને સદ્ય કરવાની ભાવનાવાળા મહાનુભાવ માટે આ સ્થાન આદર્શરૂપ છે. એવા કાઇ ભાવનાશીલ મહાનુભાવ જાગે અને આ ટ્રૅકના સુંદર પ્રદેશને જિનમંદિરાથી સુોભિત અને ધટારવાથી ગાજતુ બનાવીને હારા યાત્રાળુઓને એ તરફ આકી પેાતાનુ નામ અમર કરે ! એ જ ભાવના ! કાગળના અસાધારણ ભાવે · શ્રી જૈન સત્ય પ્રકાશ' જેના ઉપર છપાય છે તે કાગળાના ભાવ લડાઈ શરૂ થઈ તે પહેલાં સાડાત્રણ આને રતલને હતા. લડાઈના એ વર્ષ પછી આ ભાવ સાત—આઠ આને રતલના થયા હતા. ગઈ દિવાળી પહેલાં એ ભાવ ખાર-તેર આને રતલ જેટલા વધી ગયા હતા. અને અત્યારે એ ભાવ વધીને એ રૂપિયે રતલના થઇ ગયા છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠ-નવગણા ભાવ થઇ ગયા છે. મ છતાં અમે શ્રી જૈન સત્ય પ્રકાશ'નું લવાજમ વધાર્યું નથી, અને હાલમાં એ વધારવાના અમારા ઇરાદા પણુ નથી. પણ આ રીતે ‘શ્રી જૈન સત્ય પ્રકાશ' આપવું અમે ચાલુ રાખી શકીએ તે માટે સમિતિને વધુ મદદ માકલવાની અમે સૌને વિનંતી કરીએ છીએ. વ્યવસ્થાપ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં પ્રગટ થતી ચાલુ વાર્તા જિગર અને અમી અમદાવાદમાંથી પ્રગટ થતા ‘પ્રજાબ’ સાપ્તાહિકમાં કેટલાક વખતથી જિગર અને અમી’નામક એક ચાલુ વાર્તા પ્રગટ થાય છે. આ વાર્તા મુખ્યત્વે જૈનધર્માંતે સ્પતી હાવાની, અને એમાં કાઈ એક સાધુની આત્મકથાના રૂપમાં જૈનસાધુ-જૈનધર્મની ટીકા કરવામાં આવતી હોવાની વાત અમારા જાણવામાં આવતાં અમે ‘પ્રજાબ’ના છેલ્લા કેટલાક અકા જોયા. એ જોતાં અમને એ વસ્તુ સાચી લાગી અને તેથી અમે ‘ પ્રજાબંધુ ’ના તંત્રીશ્રીને એ સબંધી એક પત્ર લખ્યા હતા. આ પત્રના ઉત્તરમાં અમને તેમના તરફથી એક પત્ર મળ્યા છે. હજુ આ સબંધમાં થોડાક વધુ પત્રવ્યવહાર કરવા અમને ઠીક લાગે છે, એટલે એ પત્રવ્યવહાર પૂશ થતાં સુધી આ સબંધમાં અમારે જે કંઇ કહેવું છે તે મુલતવી રાખી અત્યારે તે। માત્ર એ પત્રવ્યવહાર જ પ્રગટ કરીએ છીએ. - વ્યવસ્થાપક પત્ર-વ્યવહાર સમિતિ તરફથી ‘ પ્રજામ’ના તંત્રીને લખાયેલ પત્ર અમદાવાદ, તા. ૬-૫-૪૩ શ્રીયુત તંત્રી ‘પ્રજાબંધુ' સાપ્તાહિક, અમદાવાદ, રારા. ભાઇશ્રી, આપના ‘પ્રજામ’’ સાપ્તાહિકમાં ‘જિગર અને અમી’ નામની એક ચાલુ વાર્તા છપાય છે. આ વાર્તામાં જૈનધર્મ-જૈનસાધુની ઠીક ઠીક નિંદા અને અવહુલના કરવામાં આવી છે. અને ધીમે ધીમે એ વાર્તા કુત્સિત રસ પ્રતિ પ્રવાહિત થતી જાય છે. એક ધર્મની આ રીતે નિંદા કરતી વાર્તા આપે ‘પ્રજાખ ’ જેવા સાČજનિક પત્રમાં પ્રગટ કરવાનું મુનાસી、 માન્યું એ ઘણું જ લિગિર થવા જેવું છે. જો નિંદા જ કરવી હાય તેા એકાદ અપવાદને આગળ કરીને ગમે તે ધર્મ, સંપ્રદાય કે વ્યકિતની નિ ંદા કરી શકાય. પણ નિંદાથી ભરેલું આવું સાહિત્ય પ્રગટ કરવાથી સાહિત્યની કે સ ંસ્કૃતિની કશી પણ સેવા ન જ થઈ શકે; સિવાય કે અમુક સંપ્રદાય કે ધર્મનાં દ્વેષી વાંચનારાએના અંતરમાં ક્ષણભરના દ્વેષભર્યા આનંદ ઉદ્ભવે ! પણ આવી દ્વેષ અને ઈર્ષ્યાભરી લાગણીઓને ઉ-તેજિત કરે અથવા પુષ્ટ કરે એવું સાહિત્ય પ્રગટ કરવાથી શેા લાભ મેળવી શકાય ? પરધર્મસહિષ્ણુતા અને સાંપ્રદાયિક એકતા માટે પ્રચાર કરવા અને સાથે સાથે આવા સાહિત્યને ઉતેજન આપવું એ થતો થથાત જેવું લાગે છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮] શ્રા જેન સત્ય પ્રકાશ [વર્ષ ૮ તેથી અમને લાગે છે કે હજુ પણ જો આપ આ વાર્તા પ્રગટ કરવાનું મોકુફ રાખશે તો એમાં આપને કશું પણ ગુમાવવાપણું નહીં રહે. આશા છે આપ આ માટે અવશ્ય વિચાર કરશે. આ સંબંધમાં–આ વાર્તા “પ્રજાબંધુ'માં કેટલા વખતથી છપાય છે તે તથા એ વાર્તાના લેખક કોણ ભાઈ છે અને તેમનું સરનામું શું છે તે જણવશે તે આભારી થઈશ. પત્રોત્તર આપશો. એ જ લિ. આપનો રતિલાલ દીપચંદ દેસાઇ વ્યવસ્થાપક ‘પ્રજાબંધુ'ના તંત્રી તરફથી મળેલ ઉત્તર અમદાવાદ, તા. ૧૧-૫–૧૯૪૩. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, જેસંગભાઈની વાડી, ઘીકાંટા-અમદાવાદ રા. રા. ભાઈશ્રી, વિ વિ. આપનો તા. ૬-૫–૧૯૪૩ને પત્ર મળ્યો છે. “જીગર અને અમી” એ વાર્તા એક જૈન સાધુની નોંધપોથીને આધારે શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ લખે છે. એ કથા જેનધર્મની કે જેન સાધુની નિંદા કે અવહેલના કરવાના હેતુથી લખવામાં આવતી નથી. કથાના કોઈ એકાદો ભાગ એક વ્યક્તિને વાસ્તવિક અને ઉપયોગી લાગે અને બીજી વ્યક્તિને તે કુત્સિત રસવાળો અને નિરૂપયેગી લાગે તો એ મતભેદ કે રૂચિભેદની વાત છે, પણ એ ભાગ પણ કુત્સિત રસ ફેલાવવાની દષ્ટિથી લખાતો નથી કે પ્રસિદ્ધ થતો નથી, તેની હું તમને ખાત્રી આપું છું. એટલે એ વાર્તા “પ્રજાબંધુ”માં પ્રકટ કરવાનું મેકુફ રાખવાની મને કશી જ આવશ્યકતા જણાતી નથી. લિ. કપિલરાય મહેતા. કા તંત્રી. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવી મદદ પૂજ્ય મુનિમહારાજ શ્રી યોાભદ્રવિજયજીના સદુપદેશથી વલસાડમાંથી આ માસમાં નીચે મુજબ નવી મદદ મળી છે. તે માટે અમે પૂજ્ય મહારાજશ્રાને તેમજ મદદ મેાકલનાર ભાઇઓને આભાર માનીએ છીએ. ૧૫] શેઠ કપૂરચંદ હીરાચંદ તરફથી ભાઇ શ્રી ચંદ્રકાન્તના નવપદઆરાધન નિમિત્તે. ૧૦] શ્રીમતી ગુલાબબેન, હા. શેડ નગીનચંદ ઝવેરચદ, સ્વીકાર ૧ સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસ’ગ્રહ, ભાગ ડ્રોમહેાપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત જ્ઞાનસર વિસ્તૃત ભાવાર્થયુક્ત), પ્રકાશક શ્રી કરવિજયજી સ્મારક સમિતિ, ગાપાળભુવન, ત્રિ-સેસસ્ટ્રીટ, મુબઈ, પૃષ્ઠ સખ્યા ૫૩૨, મૂલ્ય-બાર આના. ૨. ખંભાતના ઇતિહાસ અને ચૈત્ય—પરિપાટી—( ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ ખંભાતનો ત્રિવાર્ષિક હેવાલ ), પ્રકાશક-શ્રીસ્ત ંભતીર્થ જૈનમંડળ, તાંબાકાંટા, મુંબઈ ન-૩, પૃષ્ઠ સંખ્યા ૮૨. મૂલ્ય-ચાર આના. ૩. રાજનગરથી સમેતિશખર યાને સ્પેશીયલમાં સાઠ દિવસ—લેખક શ્રી. મેાહનલાલ દીપચંદ ચેાકસી, પ્રકાશક-સુભદ્રાબેન કસ્તુરચંદ દીપચંદ, ખંભાત, પૃષ્ઠ સંખ્યા ૧૨૦, મૂલ્ય-ચાર આના. આ ત્રણે પુસ્તકા સિલિકમાં હશે ત્યાં સુધી જ્ઞાનભંડારા તેમજ પુસ્તકાલયાને દસ આનાની ટપાલની ટીકીટા મેાલવાથી નીચેના સરનામેથી ભેટ મેકલવામાં આવશે. શ્રી મેાહનલાલ દીપચંદ ચાકસી કે. તાંબાકાંટા, વહેારાના જૂના માળેા, ચોથે દાદરે, મુંબઇ–૩. સૂચના આ અંકની જેમ આવતા અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઇચ્છા છે. આમ છતાં અત્યારના અનિશ્ચિત સચાગેાના કારણે અક પ્રગટ કરવામાં વિલ ંબ થાય તે તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકેાને વિનંતી છે. ય. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 3801. ' પર દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિરોષકે (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૃત્યે છ આના (ટપાલખને એક આને વધુ). (ર) શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયો. (3) દીપોત્સવી અંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂથ સવા રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અંક [1] ક્રમાંક 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આનો. —લખે શ્રી જેનધર્મ ર ત્યપ્રકાશક સમિતિ જેકિંગ માઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only