SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] જિનેન્દ્ર-ક [ રહી અહીં જે શિલાલેખ આપ્યા છે તે શુદ્ધ-અશુદ્ધ જેવા મૂળમાં હતા તે જ રીતે સુધારા-વધારે કર્યા વગર જ આપ્યા છે. શ્રી પદ્માવતીદેવીના દહેરામાંના શિલાલેખો પદ્માવતી દેવી ઉપરને શિલાલેખ .. ॥ संवत ॥ १९१३ वर्षे मासोत्तममासे फाल्गुनमासे शुक्लपक्षे द्वितीया तिथौ गुरुवा (2) सरे । श्री पार्श्वनाथ पद्मावती । भ । श्री श्रीविजयदेवेन्द्रसूरीश्वरजी प्रतिष्ठितं । श्री पालीता(3)णा नगरे । श्री सिद्धक्षत्रे । श्रीतपागच्छ । करापितं । સિદિત 1 ગુમ થતુ | ય | ત્ર છે : આ પાવતી દેવીની પ્રતિમા સફેદ આરસની લગભગ ૧૬ ૧૭ ઈંચની છે અને તેને ચાર હાથ છે. ઉપરના ડાબા જમણું બે હાથમાં અંકુશ અને નીચેના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં બીજેરાનું ફળ છે. પ્રતિમામાં નીચે બે ડમરું ધારી, તે ઉપર બે ચારધારી અને તે ઉપર બે જિનપ્રતિમાઓ અને પદ્માવતીદેવીના મસ્તક ઉપર સાત ફણાઓ અને તે ઉપર પાંચ ફણાઓવાળી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા છે. કાનમાં કુંડળ છે. (આ મૂર્તિની ડાબી બાજુએ એક સફેદ આરસની ૧૫–૧૭ ઇંચની હનુમાનની મૃતિ શિલાલેખ વગરની છે.) આ પદ્માવતીની મૂતિ આગળ ૧૨-૧૩ ઇંચની સફેદ આરસની ચરણપાદુકા છે. તે ઉપરને લેખ આ પ્રમાણે છે– ॥०॥ संवत १९०८ना वर्षे । मासोत्तममासे माघमासे शुक्लपक्षे तिथौ પંથસ્થ *(2) ચંદવાણા (આગળનો ભાગ પદ્માવતીની પીઠિકા નીચે દબાઈ ગયો છે....) viviાવૃત (4).........(આગળનો ભાગ હનુમાનની મૂર્તિ નીચે દબાઈ ગયો છે.) [] ट्रारक श्री श्री विनयधर्मसूरीश्वरपट्टप्रभा (4) विक दिनमणिसम भट्टारक श्री श्री विजयजिनेन्द्रमूरिभिः स्वकीयहस्तेन ॥ (5) निजपादुका विनिर्मित xx भट्टारक श्री. विजयदेवेन्द्रसूरिभिः । प्रतिष्ठिता इति ॥२॥ दूहा जव लग मे...(6) (હનુમાનની નીચે દબાયેલું છે)..... સૂર જવઢગ પીન કુવા નો સુ(7)ષ भरपूर ॥ गोहिल प्रतापसिंघ राज्ये १॥ (8) श्री सिद्धक्षेत्रे तपागच्छे श्री पादलिप्तपूरे जीर्णउद्धार करापितं । रस्तु कल्याण(9)मस्तु આ મંદિરમાં સાત ચરણપાદુકાઓવાળો લગભગ ૧૨ ઇંચનો એક પટ્ટ છે તેમાં ત્રણ પંક્તિમાં નીચે મુજબ સાત નામ છે. (૨) Iો મુવિ viz. (૨) . જો મ#િવિનચનીuiz | (૩) Tiાં ષિurવિનયનgવુil (8) Tiા હૃutવનયનrviટુકIL () I fો रंगविनयजीपादुका ।। (૬) | વિકથનtirg. (૭) વમવિનાયકvr_II આ પાદુકાપટ્ટની ચારે તરફ આ પ્રમાણે લેખ છે– ॥ सं.। १९४९ वर्षे माघोज्वलत्रयोदश्यां मियुध श्रे । भ। श्री प्रभसरिसंतानीय पं। रूपविनयादिपूर्वजाणां सप्तसंख्या। (2) मितः पादन्यासः कारितः * અહીં તેમજ આગળ બધે આવા અંગ્રેજી આંકડા મૂળ શિલાલેખન તે તે પંક્તિને સૂચવે છે. For Private And Personal Use Only
SR No.521589
Book TitleJain_Satyaprakash 1943 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy