________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વર્ષ ૨
// રીય નિત્યં નમઃ ।।
ત્રીજૈનસત્યપ્રકાશ
/////...........................▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪......................................................................................................................................................
ક્રમાંક ૯ર
|||||||||||||||||||||||||..............................................................................................................................................................................
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ઉત્તમવિજયશિષ્ય શ્રી પદ્મવિજયવિરચિત
પંચકલ્યાણક મહોત્સવ-સ્તવન
સંગ્રાહક તથા સંપાદક-પૂજ્ય મુનિમહારાજ શ્રી જયંતવિજયજી દાહા પ્રણમી પાસ જિજ્ઞેસરૂ, સદ્ગુરૂને પંચકલ્યાણકે ગાયસ્યું, સાધારણે વન જનમ વ્રત કેવલ, પંચમ વલી એ કલ્યાણક ગાયતાં, હાય કલ્યાણ નરનારી તે ધન્ય છે, જિજ્ઞે કલ્યાણક તે સુરવર પણ ધન જિષ્ણુ, મહાઇવ કી એક કલ્યાણક જે દિને, તે દિન હાય કલ્યાણક તિષ્ણે કારણે, કરી સમકિતવત. ૪ આખી મીચી ઉઘાડીઇ, નહી સુખ તે વિચાર; સુખીયા ભિન્ન મુહૂર્ત લગે, નારક હાય પણ સાર. ( ૫ ) ઈંદ્ર ચાસ આવે તિહાં, મહાચ્છવ કરવા કામ; કરી મહાચ્છવ સ્તવના વલી, જાય નંદીસર ઠામ. ( ૬ ) તિહાં અડાઈ–મહેાચ્છવ કરી, જાય નિજ આવાસ; ઈસ એકેકે કલ્યાણુકે, કરતા હર્ષ ઉલ્લાસ. પ્રભુગુણની અદ્ભુતતા, અચિરતા ગુણુગેહ; રામ-ગ્રૂપ વિકસે વલી, લાલ લહુ બહુ તેહ. ( ૮ ) ઢાળ પહેલી-ચ્યવનકલ્યાણક
સુપસાય; જિનરાય.
નિર્વાણ;
કલ્યાણું
દીઠ;
ઉકી.
અને ત;
For Private And Personal Use Only
અંક ૮
( ૧ )
( ૨ )
( ૩ )
( ૧ )
ચાલ
જખ ઉપને૭ જનની કુખે જિનવરા, તખ ઈંદાજી આસનથી ઉઠે રા;
પ્રભુસાહમાજી સાત આઠ ડગલાં લરે, કર જોડીજી શક્ર સ્તવ ઈમ ઉંચરે. (૧)
*
આ પહેલી ઢાળની રચના કવિ પંડિત દેવચંદ્રકૃત અને અત્યારે વિશેષ પ્રચલિત સ્નાત્રપૂગ્નની ઢાળના જેવી છે. સ્નાત્રપૂક્ષ્મની જેમ આમાં પણ પ્રભુના જન્મકલ્યાણૂક પૂના ચ્યવનકલ્યાણકનું વર્ણન આપેલું છે. તેથી નળું સ્નાત્રપૂગ્નની હાલ વાંચતા હોઇએ એવા સમાનતાના આભાસ થાય છે.