Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 4 નમસ્કાર મહામંત્ર લેખક-પૂજ્ય મુનિમહારાજ શ્રી ભદ્રંકરવિજયજી 3 પંચપરમેષ્ઠી મહામત્રરૂપ નમસ્કાર સૂત્રમાં અક્ષરા ડસડે છે. પાંચ પદોના પાંત્રીસ અક્ષર અને ચૂલિકાનાં ચાર પદોના તેત્રોસ અક્ષર મલીને કુલ અડસઠું અક્ષરામાં પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર સમાપ્ત થાય છે. નવકારનાં નવ પદે ગણાય છે विभक्त्यन्तं पदम् । જેને ઇંડે વિભક્તિ છે, તે પદ ગણાય છે ’ એ અર્થમાં નિહ, કિન્તુ ‘નમો અરિહંતાળ ' ઇત્યાદિ વિક્ષિતઅવધિયુક્ત પદો નવકારમાં નવ છે, એમ સમજવાનું છે. નવકારનાં નવ પદોના પ્રથમ પદમાં સાત અક્ષર, બીઘ્નમાં પાંચ, ત્રીતમાં સાત, ચાચામાં સાત, પાંચમામાં નવ, છઠ્ઠામાં આડે, સાતમમાં આ, આમામાં આ અને નવમામાં નવ અક્ષર છે, એ રીતે પ્રત્યેક પદના અક્ષરા મલીને કુલ સંખ્યા અડસઠની થાય છે. નવ પાવાળા નવકારની સંપદા આફ છે. સાંપદા એટલે વિશ્રાન્તિ સ્થાને! અથવા મહાપદો. એ કારણે નવકારના ઉપધાનની વિધિમાં નવકારને આઠ અધ્યયન સ્વરૂપ ગણીને પ્રત્યેક અધ્યયન દી એક આયંબિલ કરવા દ્વારા કુલ આ જ આયંબિલ કરવા ફરમાન કર્યું છે. નવ પદોની આઠ સંપદાઓ કેવી રીતે ગણવી !–એને ઉત્તર પ્રકારે છે: પ્રથમ ઉત્તરમાં પ્રથમ સાત સ`પદાએ પ્રથમનાં સાત પદ્દાની પદ સમાન છે, અને આઠમી સોંપદા છેલ્લાં બે પદોની મલીને સત્તર અક્ષર પ્રમાણે છે. જેમ કે ‘ મા સર્જત્તિ, પદમ રૂ મારું' ખીમ્ન ઉત્તરમાં છઠ્ઠી સોંપદા પદ્મ પ્રમાણુ સાળ અક્ષરવાળી કે જેમકે--સો પંચ નમુનારો, સવ્વપાવપાતળો Acharya Shri Kailassagarsuri Gyanmandir એ રીતે નવપદમય, પાંત્રીસ અક્ષર પ્રમાણ મૂળ મંત્ર અને તેત્રીસ અક્ષર પ્રમાણ ચૂલિકા સહિત અડસઠ અક્ષર પ્રમાણ પંચપરમેષ્ટિ નમસ્કાર મહામત્રને આઠ સંપદા વધુ ભક્તિ સહિત ભણવાથી શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થાય છે, એમ ચૈત્યવદનભાગ્ય, પ્રવચનસારાહાર, નમસ્કારપંજિકા આદિ અનેક શાસ્ત્રામાં ફરમાવ્યું છે. શ્રી મહાનિશીય સિદ્ધાંતમાં પણ નવકારને સ્પષ્ટ રીતિએ અડસઠ અક્ષરવાળા જણાવ્યા છે. ત્યાં કહ્યુ છે -‘એ રીતે પાંચ મંગલ મહાદ્યુતસ્કંધનું વ્યાખ્યાન મહાપ્રબંધ વડે સૂત્રથી પૃથભૂત નિયુક્તિ ભાષ્ય અને ચૂર્ણ વડે અનત ગમપવ સહિત, જેવી રીતે અનત જ્ઞાન દર્શનને ધારણ કરનાર તીર્થંકર દેવા વડે કરાયેલું છે, તેવી રીતે સક્ષેપથી કરાયું હતું, પરંતુ કાલપરિહાણિના દોષથી તે નિર્યુŚકિત ભાષ્ય અને સૂષ્ટિએ વિચ્છેદ પામી છે. બતીત થતાં કાલ સમયમાં મોટી ઋદ્ધિને વરેલા, પદાનુસારીધિ અને દ્વાદશાંગધ્રુતને ધારણ કરનારા, શ્રી વસ્વામી થયા. તેમણે આ શ્રી. પંચમ ́ગલ મહાદ્યુતસ્કંધના ઉદ્ધાર મૂલસૂત્ર ( શ્રી મહાનિશીથ)ની અંદર લખ્યો. મૂલ સૂત્ર સૂત્રથી ગણધર ભગવાએ અને અથી કૈલાકયપૂજ્ય ધર્માંતી કર અરિહંત ભગવંત શ્રી વીજિતેન્દ્ર પ્રરૂપેલુ છે, એવા વૃદ્ધ સંપ્રદાય છે. મૂલ સૂત્રમાં જ્યાં સૂત્રાલાપકા એક પદની સાથે ખીન્ન પદને અનુલગ્ન ન મલે ત્યાં ખાટુ લખ્યું છે એવા દોષ શ્રુતધરાએ ન દેવા—પરન્તુ મથુરાનગરીમાં સુપાર્શ્વનાથ સ્વામીના શુભ આગળ પંદર ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલ શાસનદેવતાએ ઉધેડી આદિ વડે ખડ ખડ થયેલી અને સડી ગયેલા પત્તાવાળી પૂર્વ પ્રતને જેવી આપી તેવી ગ્રહણ કરીને આચાર્ય હિરભદ્રસૂરિએ અચિન્ય ચિન્તામણિ કલ્પ આ શ્રી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36