Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાર [વર્ષ ૮ અર્થાત “શ્રી બહડદેવ મંત્રીએ પિતાના પિતા મંત્રી ઉદયનના ૧ શ્રી શત્રુજયને ઉદ્ધાર, ૨ ગિરનાર ઉપર સુગમ પાજ, ૩ ભરૂચમાં સમળીવિહાર ચૈત્યને ઉદ્ધાર અને ૪ બને તીર્થોની યાત્રા વગેરે ચાર મને સફળ કર્યા.” આ ત્રણે ઉલ્લેખમાં પણ છઠ્ઠા ઉલ્લેખમાં એક પ્રતિજ્ઞાન, સાતમામાં ત્રણ પ્રતિજ્ઞાને અને આઠમામાં ચારને ઉલ્લેખ છે. આ બધા ઉલ્લેખમાં કઈ સ્થળે પ્રતિજ્ઞા કર્યાનો ઉલ્લેખ છે અને કોઈ સ્થળે મને ર૫-ભાવના હોવાને ઉલ્લેખ છે. મનોરથ–ભાવનાની દષ્ટિએ વિચારીએ તે મહામાત્ય ઉદયન જેવાના અંતરમાં અનેક પ્રકારના અનેરા ભર્યા હોય એમાં કશો વાઈ “નથી. અને એ મને રથમાં ગિરનારની પાજ બંધાવવાનું કે અંબઇને દંડનાયક બનાવવાના મને રથને પણ અમાવેશ થઈ શકે. બાકી અભિપ્રહ પૂર્વકની પ્રતિજ્ઞાની દષ્ટિએ વિચા રીએ તે તેણે (૧)–શત્રુંજય અને (૨) શકુનિકાવિહારને ગંદ્ધાર કરવાની-એમ બે જ પ્રતિજ્ઞા લીધી હતી એમ માનવું ઠીક લાગે છે. મહામાત્ય ઉદયનને પિતાના ન્હાના પુત્ર અબડને દંડનાયક બનાવવાની ઇબ હોય એમ સિંધી જૈન ગ્રંથમાળા પ્રકાશિત “પુરાતનપદ' પૃ. ૩૨ ઉપર છપાયેલા માનદ્રયન ’ ઉપરથી જણાય છે. એ પ્રબંધમાં વર્ણવ્યા પ્રમાણે- “ ૭૦ વર્ષના ઉમરે મંત્રી ઉદયનની પત્નીનું અવસાન થયું, ત્યારે પિતાને ઉદાસીન રહેતા જોઈને બાહડ મંત્રીએ યુક્તિ કરી પિતાને ફરી પરણવ્યા. અને આ નવી પત્નીથી તેને (ાવકારો બાત :) રાયવિફાર આંબા નામે પુત્ર થયો.” બીજા ઉલ્લેખ પ્રમાણે ઉદયનને કુલ ચાર પુત્રો હતાં–૧ બાહs, ૨ ચાહડ, ૩ આંબેડ અને ૪ સલાકાર આમાંના પ્રથમ બે પ્રથમ પત્નીથી થયા હતા અને આંબડ અને સલાક આ નવી પરનીથી થયા હતા. એટલે નવી પત્નીના પ્રથમ સંતાનરૂપ આંબડ ઉપર ઉદયનને વિશેષ પ્રીતિ હોય અને તેથી તેને દંડનાયક બનાવવાની ઇચ્છા હોય એ સ્વાભાવિક છે. ૧સિંધી જૈન ગ્રંથમાલા પ્રકાશિત “પ્રબંધ ચિંતામણિ પૃષ્ઠ ૮૧ તથા ૮૮ માં અને ઉપદેશતરંગિણી' પૃ. ૭ માં આંબડના નામ સાથે રાજપિતામહનું બિરૂદ મળે છે. આ બિરૂદ તેને મલ્લિકાર્જુનને પરાજય કરીને કોંકણને વિજય કરવાના પ્રસંગે શ્રી કુમારપાલ રાજાએ આપ્યાનું લખ્યું છે. અહીં રાજપિતામહના બદલે રાયવિહાર એવું વિશેષણ એના નામ સાથે આપવામાં માયું છે. વિહાર શબ્દ પ્રાકૃત છે, વિર પણ એ જ અર્થવાચી પ્રાકૃત શબ્દ છે. એનું સંતરૂપ વિહાર થાય છે અને તે એક નક્ષત્રનું નામ છે અને એ નક્ષત્ર વક્રીગતિથી ભોગવવું પડે છે. (જુઓ “દિનશુદ્ધિદીપિકા અને મુનિ દર્શનવિજયજીત વિશ્વપ્રમ” ગ્રંથ, પૃ. ૪૩૪, પ્રકાશક-શ્રી ચારિત્ર સ્મારક સીરીઝ). વળી ‘વિફર' શબ્દને અર્થ “ભય” પણ થાય. એટલે આ વિશેષ પણ અબડને માટે સાર્થક છે. ૨. શ્રી રામલાલ ચુનીલાલ મોદીએ “ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ અંકમાં લખેલ મંત્રી ઉદયન અને તેને વંશ” શીર્ષક લેખના અંતે આપેલ વંશવૃક્ષમાં સેલાકને બમેં માહેશ્વરી ગણુ છે જયારે એ જ લેખકે ત્યાર પછી “ભારીયવિધા' ભાગ બીજો અંક ૧ ના ૯૮ અને તે પછીના પાનાંઓમાં આપેલ “સોલંકી સમયના રાજપની નામાવલી ' શીર્ષક લેખમાં સલાકની ગણના જૈન રાજપુરની નામાવલીમાં કરી છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36