Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521587/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir od USIAI વર્ષ ૮ : અંક ૫ : તંત્રીઃ ચીમનલાલ ગોકળદાસ શાહ : ઉમાંક ૧ / HUTUSRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. | Ph.: (079) 23276252 23276206-05 Fa): (079) 23276218 શ'ખેશ્વર મહાતીર્થ ના જિનમંદિરનું ભવ્ય શિખર For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || éમ I अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश બં ૬ | વિક્રમ સ. ૧૯૯૯ : વીરનિ. સ’. ૨૪૬૯ : ઈ-રીસન ૧૯૪૩ મહા શુ દિ ૧૧ : સોમવાર : ફેબ્રુઆરી ૧૫ ૮૬ . વિષય – દર્શન : ૧૩૯ * 1 શ્રી વિશાલસું દશિષ્યવિરચિત શ્રી અભણવાડા મહાવીર સ્તોત્ર : પૂ. મુ. મ. કો. જયંતવિજયજી ૧૩૭ ર જેસલમેર : શ્રી. સારાભાઈ મ. નવાબ ૩ જૈનધમાં વીરાનાં પરાક્રમ : શ્રી. માનલાલ દીપચંદ ચાકરસી : ૧૪૨ ૪ નમસ્કાર મહામંત્ર : પૂ. મુ. મ શ્રી, ભદ્ર કરવિજયજી : ૧૪૫ ૫ પ્રવચન–પ્રશ્નમાલા : પૂ. મુ. મ શ્રી. વિજયપત્રસૂરિજી : ૧૫ર ૬ શ્રી માતર તીર્થ : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૧૫૪ છે ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૧૬ ૧ ૮ ‘રિહંત-ચૈત્ય’ શા ફાર્થ : પૂ. મુ. મ. બો. વિનમ્નવિજ્ઞાની નવી મદદ : સૌજન્ય ' : ૧૬ ૮ની સામે. * સૂચના-આ માસિક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા. લવાજમ વાર્ષિ કે-બે રૂપિયા : છૂટક ચાલુ અક-ત્રણ આના મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ’ગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રોડ, અમદાવાદ. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | હીરાજ નિ નમઃ | file IT ITE વર્ષ ૮ ક્રમાંક ૮૯ અંક ૫ શ્રી વિશાલસુંદર શિષ્ય વિરચિત શ્રી બંભણુવાડા-મહાવીર–સ્તોત્ર સંપાદક—પૂજ્ય મુનિ મહારાજ શ્રી યંતવિજયજી શ્રીવીર બંભણવાડિ, પૂરવઈ મનહરુ હાડિ, વંદ આનંદપૂરિ, નિત ઉગમંતઈ સૂરિ નિત ઉગમંતઈ સૂરિ, જગગુરુ વીર વંદુ હું વલી, શ્રી વિશાલ સુંદર સીસ પણતિ, આજ પુહતી મન લી. (૧) મન રુલી મઝ મરુ દેસિ, બંભણહવાડિ નિવેસ, દેખી જિગુહર સાર, જાણે ઈદ્રભવન અવતાર; જાણે ઈદ્રભવન અવતાર, અને પમ સકલ મહઅલિ મહએ, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, દંડ કલસ સુહએ. (૨) સાહએ તિહાં જિન વીર, દુખ દાવ જલધર નીર, સિધરથ રાઉ મલ્હાર, ત્રિશલાદે ઉરિ અવતાર; ત્રિશલાદે ઉરિ અવતાર, જેહની સિંઘ લંછન સુંદ, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, તિ જાઉ વંછિત સુરત. (૩) સુરતરુ જિમ જિન એહ, મહિમાહિ મહિમાગેહ, નતિ કેઈ લોપાઈ આણુ, પરતા અનંત પ્રમાણુ પરતા અનંત પ્રમાણુ, કહી ઈ નામ મઝ મનિ નિત વસઈ શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, દેખતાં મન ઉડ્ડસઈ (૪) ઉડસઈ નવ વનરાઈ, માલતી ચંપક ભાઈ, બહુ ફૂલ ગુંથી માલ, પૂછઈ પ્રભુ ત્રિશું કાલ; પૂછઈ પ્રભુ ત્રિશુ કાલ, અનેપમ ચંદન કેસર ઘન ઘસી, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, ભગતિ જિનની મનિ વસી. (પ). મનિ વસી મૂરતિ આજ, ચિંતવ્યો સારઈ કાજ, જીવંતસ્વામિ કહાઈ, મઝ એહ તીર્થ સુહાઈ; For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩૮ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ મઝ એહ તીર્થ સુહાઈ, ઉપજઈ હરખ સ્વામિ પસાઉલઈ શ્રી વિશાલસુંદર સીસ પભણતિ, નમું સ્વામી પાઉલઈ. (૬) પાઉ લેવા લઉં વાટ, વિસમા જિ મારગ ઘાટ, તિહાં ચાર ચરડ નઈ સહિ, આણઉં ન કહિની બહ; " આણઉં ન કહિની બહ, સઘલે કરઈ સાનિધિ સાસતઉં, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, સ્વામિ દિઈ મન ભાવ ત. (૭) મનિ ભાવતું પ્રિય મંડિ, નિજ અંગિ આલસ ઈંડિ, શ્રીસંઘ મેલી જાત્ર, કીજઈ નિરમલ ગાત્ર; કીજઈ નિરમલ ગાત્ર, બોલઈ ઘરણિ નિજ પિયંસિ ઉંમલી, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, વીર વંદઉં વલિ વલી. (૮) વલિ વલી જિનવર વંદિ, બહુ જનમ પાપ નિકંદિ, ભાવના ભાવું આજ, પામી€ ત્રિભુવનરાજ; પામીઉં ત્રિભુવન રાજ, સાચઉ બીજઈ નરભવ લાહલઉ, શ્રી વિશાલસુંદર સીસ પતિ, ઘઉ મનિ ઉમાહલઉ (૯) ઉમાહલઉ મનિ સાર, કરી સેવકોની સાર, કલિજુગિ પ્રતાપ અખંડ, પાપીઆં પાડિ ડિંડ; પાપીઆં પાડિ ડિંડ, પુહવઈ પ્રસિદ્ધ પીઠ સહ કહઈ, શ્રી વિશાલસુંદર સીસ પભણતિ, પાર મહિમા કુણ લહઈ. (૧૦) કુણ લહઈ તુજ ગુણ પાર, તું અડવડિઆ આધાર, સંસાર ફેરા ટાલિ, હિત હજ નિજરિ નિહાલિક હિત હજ નિજરિ નિહાલિ, સ્વામી નામ નવ નિધિ પાઈ, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, તાહરા ગુણ ગાઈઈ. (૧૧) ગાઈઈ જિનગુણ સાર, હું અછઉં તાહરઉ દાસ, મઝ હુઈ તુઝ પદ ભેટ, હિવ ઘણું તુંહ જિનેટ, હિંવ ઘણી તુંહ જિનેટ, સબલઉ ભાગ્ય જગઈ ઉમિલ્યું, શ્રી વિશાલસુંદર સીસ પભણુતિ, આજ ઘરિ સુતરુ ફલિ. (૧૨) સુતરું ફલિઉ મઝે આજ, સુરધેનુ સારઈ કાજ, જઉ ભેટિઉ વીર જિણંદ, તઉ પામી પરમાનંદ, તઉ પામીલ પરમાનંદ, અતિ ઘણ હજ્ય સેવા તુમ્હ તણી, શ્રી વિશાલ સુંદર સીસ પભણુતિ, ભગતિ આણી અતિ ઘણું. (૧૩) | | કુત્તિ વાતો સમાન છે આ સ્તોત્ર-સ્તવન પાટણમાંના પૂ. મુ. મ. શ્રી. પુણ્યવિજય મહારાજ પાસેના એક હસ્તલિખિત પાના ઉપરથી ઉતારીને અહીં આપ્યું છે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સ્થાપત્યા અને જ્ઞાનમંદિરાથી સમૃધ્ધ રાજપુતાનાનું એક જૈન તી જૈસલમેર લેખક-—શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ ( ગતાંકથી ચાલુ) (૨) શ્રી સ’ભવનાથજીનું દેરાસર શ્રી પાર્શ્વનાથજીના દેરાસરતી ભમતીમાંથી ડાબી બાજુની બારી મારફતે શ્રી સંભવનાથના દેરાસરમાં જવાય છે. શ્રી સંભવનાથજીના દેરાસરમાં જવાનો મુખ્ય દરવાજો બીજો જ છે, પરંતુ તે દરવાજો અધ રાખવામાં આવતા હેાવાથી યાત્રાળુ-પ્રવાસીઓને શ્રી પાર્શ્વનાથજીના મુખ્ય મંદિરની ઉપરોક્ત બારીમાંથી જ પસાર થવુ પડે છે. શ્રી પાર્શ્વનાથજીના મંદિરની બારીમાંથી નીકળતાં જ, પીળા પાષાણુ પર કાતરેલી જમણા હાથ તરફ ભીંતની લગેાલગ મૂકેલી તપપટ્ટિકા નજરે પડે છે (ચિત્ર માટે જુએ જૈનલેખસંગ્રહુ ભાગ ૩ાના પાના ૨૨ સામે ). આ તપટ્ટિકાને ઉપરનેા ભાગ જરા તૂટેલા છે, આ પિટ્ટિકાની ઉંચાઇ ૩૫ ઈંચ છે તથા પહેાળાઇ ૨૨ ઈંચ છે. આ તપ પિટ્ટકાની નીચેના ભાગમાં સવત ૧૫૦૫ ની સાલના લેખ કાતરેલા છે ( જીએા જૈનલેખસંગ્રહ ભાગ ૩ બ્જે લેખાંક ૨૧૪૪). જગવિખ્યાત તાડપત્રીય ભ‘ડાર આ તપટ્ટિકાનાં દČન કરીને જરા આગળ વધીએ એટલે એક નાની નીસરણીનાં પાષાણનાં પગથીઆં નજરે પડે છે. આ પગથી ઊતરીએ એટલે લાકડાનાં એ બારણાં નજરે પડે છૅ, જેના ઉપર હંમેશાં ત્રણ તાળાં લાગેલાં હાય છે. અજાણ્યા માણસને આવા નાનાં બારણાં પર ત્રણ ત્રણ તાળાં લાગેલાં નજરે પડે ત્યારે તે આશ્ચર્યચકિત થઇ જાય છે. પરંતુ જ્યારે તે ત્રણ તાળાંએ જૈસલમેરનાં ઐતિહાસિક તાડપત્રીય ભંડારીના વહીવટદારાની ત્રણ ચાવીએ લાવીને ખાલવામાં આવે છે, અને અંદર ખૂબ ઊંડે એક નાની સરખી માથાાડિયા બારી કે જેની ઉંચાઇ લગભગ અઢીથી ત્રણ ફૂટ છે, તેની અંદર વાંકા વળીને જઇએ છીએ અને પત્થરની છાજલીએ ઉપર ખાદીનાં અધતાએ વીંટેલી અમૂલ્ય તાડપત્રીય હસ્તપ્રતા જોઇએ છીએ ત્યારે તે તાળાંઓની વાસ્તવિકતા જણાઇ આવે છે. જ્ઞાનપૂઘ્નને પોતાને જીવનમંત્ર માનનારા જૈનએ શું ધારે તે આ ઐતિહાસિક ગ્રંથભંડારની તાડપત્રની હસ્તપ્રતા પર પાટણના સંઘવીના પાડાના ભંડારની એકેક હસ્તપ્રત રાખવા માટે સાગના જુદા જુદા દાબડાએ સ્વસ્થ ગુરુદેવ પ્રવ`કચ્છ કાંતિવિજયજી તથા તેઓશ્રીના સ્વર્ગસ્થ શિષ્ય પૂજ્ય ગુરુદેવ શ્રી ચતુરવિજયજી તથા વિદ્યમાન પ્રશિષ્ય સાહિત્યસેવી પુણ્યવિજયજીના ઉપદેશથી બનાવીને સુરક્ષિત રાખવા માટે બનાવરાવ્યા છે, તેવી જ રીતે આ ઐતિહાસિક ગ્રંથભંડારની એક એક પ્રત માટે જુદા જુદા દાબડાએ બનાવરાવી પોતાના પૂર્વજોને! અમૂલ્ય વારસે સુરક્ષિત રાખવા કટિબદ્ધ ન થાય ? હાલમાં સુપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ શ્રીયુત જિનવિજયજી ત્યાંના ગ્રંથભંડારની એકએક પ્રત દિવસેાથી તપાસી રહ્યા છે, અને જ્યારે તેએાની તપાસ પૂરી થશે ત્યારે જગતને ત્યાંના ભડારની અમૂલ્ય સામગ્રીની જાણ થશે, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૨ મને પેાતાને પણ આ ગ્રંથભંડારની તાડપત્રીય હસ્તપ્રતો પરથી સ્વસ્થ ચીમનલાલ દલાલે નહિં ઉતારી એવી ગ્રંથપ્રશસ્તિએ ઉતારવાના અમૂલ્ય અવસર ત્યાંના વહીવટદારોની તથા પૂજ્ય ગુરુવર્ય શ્રી જિનરિસાગરસૂરીશ્વરજીની મદદથી પ્રાપ્ત થયા હતા. મારા અઢાર દિવસના ત્યાંના વસવાટ દરમ્યાન સાતેક વખત મને અપેારના ગ્રંથભંડારની પ્રશસ્તિ ઉતારવાતા સુયેગ પ્રાપ્ત થયેા હતો. આ ગ્રંથભંડારમાંની કેટલીક પ્રશસ્તિ જે મેં ઉતારી લીધી છે, તે શે આણુદૃષ્ટ કલ્યાણજીની પેઢીની એરીસમાં છે. મારા આ કા દરમ્યાન તાડપત્રીય પ્રત નંબર ૨૫૨ ની ભગવતી વૃત્તિની ૪૩૫ પત્રની સર્વત ૧૬૭૪ ની સાલમાં લખાયેલી પ્રતની ઉપર તથા નીચે બાંધેલી લાકડાની ખે પાટલીએ પર બાવિસૂરિ તથા દિગમ્બર કુમુદ્રની વચ્ચે આશાપલ્લીમાં ઍલા વાદવિવાદને લગતા ઐતિહાસિક પ્રસ`ગ જોવા મળ્યાં હતાં; જેના ફૅટાકા લેવડાવી લીધા હતા, અને તે પણ ગે આણુંદજી કલ્યાણજીની પેઢીની ઓફિસમાં ૬, આ ભંડારમાં કેટલાંક તાડપત્રોનાં છૂટક પેટલાં પણ બાંધેલાં પડેલાં , રે જાતાં ત્યાંના કાર્ય વાકાની તે પ્રત્યેની ઉપેક્ષા દેખાઈ આવે છે. હું ઇચ્છું હ્યુ કે જો સમય હાય તે। શ્રીયુત જિનવિજયજી તે પેટલાંમાંની સામગ્રીની પણ જરૂર તપાસ કરશે. આ ભંડારની સાથે સાથે કાગળની હસ્તલિખિત પ્રતે પણ સારી સખ્યામાં છે. આ ભંડાર વિદ્યાતાથી જરા પણ અજ્ઞાત નથી, છતાં પણ હજી સુધી તેની બરાબર જોઇએ તેવી તપાસ થઈ હાય એમ લાગતું નથી. શ્રીયુત જિનવિજયજી દ્વારા હાલમાં બરાબર તપાસ થાય છે એ જાણીને કયા સાહિત્યસેવીને આનંદ નહિ થાય ? ઉપરોક્ત ભડારમાં જવાની સીડીના ઉપરના ભાગમાં પીળા આરસના બે શત્રુજય ગિરનારના પટો છે; આ અને પટો સંવત ૧૫૧૮ ની સાલના છે (. લે. સ, ભા. ૩. લેખાંક ૨૧૪૦-૨૧૪૧). પ્રવેશદ્વારમાં દાખલ થવાના દ્વારના ઉપરના ભાગમાં મંગલમૂર્તિ તરીકે એક નાની પીળા પાષાણની જિનમૂતિ છે. જમણી બાજુએ ઉપરાક્ત એ પટા ભીંતના ટકે રાખેલા છે, અને ડાબી બાજુની ભીંત પર ચૌદ સ્વપ્ન જાળીમાં કાતરેલાં છે. પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ ડાબા હાથ પર આ જિનમદિરા ૩૫ લીટીને લેખ એક પાળા પાષાણુ પર કાતરેલા છે. (જે. લે. સ. ભા. ૩ લેખાંક ૨૧૩૯). પ્રવેશદ્રારહ્માંથી અંદર જતાં ઠેઠ ગભારા સુધી બંને બાજુ એટલી પર આરસની નાની મોટી જિનપ્રતિમાએ સ્થાપન કરેલી કંઠે: તે પૈકી ડાબા હાથ તરફ ૩૬ નાની મોટી જિનપ્રતિમા તથા એક પીળા પાષાણનો નંદીશ્વરદીપનો પટ અને 1 પીળા પાપણના ચોવીશ જિનત પટ છે; જ્યારે જમણા હાથ તરફ માદેવા માતાની પીળા પાષાણુના હાથી પર બિરાજમાન શ્કેલી કૃતિ છે, તથા નાની મેડી ૪૧ જિનપ્રતિમા પાષાણની છે. ખાસ કરીને જમણી બાજુના પીળા પાષાણના છે તારણાનું નકસીકામ બહુ જ કલાત્મક ૐ, જેના ઉલ્લેખ સુદ્ધાં સ્વસ્થ નહાએ તેમના ‘સલમેર ' કે જૈનલેખસમહના વીત્ ભાગમાં કર્યાં નથી. આ બંને તારણોની અંદરના ભાગમાં પીળા પાષાણુની નાની નાની ૧૯ જિનપ્રતિમા શિલ્પીએ કાતરેલી છે, આ બન્ને તારણા અંધારામાં હોવાથી તેના ફોટાએ લઇ શકાયા નથી. પરંતુ બંને તારા પરના લેખા નાહરજીના પુસ્તકમાં છૂપાએલા નિહ હાવાથી મેં ઉતારી લીધા હતા, જે નીચે પ્રમાણે છે:-~~ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક પ ] જેસલમેર [૧૪] (१) ॥६०॥ संवत् १५०६ वर्षे श्रीश्वरतरगच्छे (२) श्रीजिनभद्रसूरिविजयराज्ये (३) श्रीनेमनाथतोरणं कारितं (४ सा० आपमल पुत्र सा० पेथा तत्पुत्र (५) सा० आसराज तत्पुत्र सा० पातास्यां (६) निजमातृ गेलीश्राविकापुण्यार्थः બીજા તેરણ પર લેખ આ પ્રમાણે છે: – (१) ॥ संवत् १५१८ वर्षे ज्येष्ट बदि १ श्रीखरतरगच्छे ।। (२) श्रीजिनभद्रसूरीणां प्रसादेन श्रीकीर्तिरत्नसूरीणामादेशन (३) गणधरगोत्रे सा० (मा० : रूभार्या धनी पुत्र भा० पासर (४) सं० सच्चा सं० पासउभार्या प्रेमलदे पुत्र सं जीवंद (५) श्रावकेण भार्या जीवादे पुत्र सधारणधीरा (६) भगिनी विमलीपूरी धरमई प्रमुख परिवार ।। (७) सहितेन वा० कमलराजगणिवराणां (८) सदुपदेशेन श्रीवासुपूज्यबिंब तोरणं कारिनं ।। (૧) તિષ્ઠિત ...શ્રીનિમદ્રસૂરિપદાઝાર , (૨૦) શનિદ્રસૂરિમિ: || ૩ત્તમજીમft; gujમતિ || આ બંને તરણો ઉપરાંત એક પીળા પાષાણને વશ વિહરમાન જિનને પર છે અને એક પીળા પાષાણની ગુરુમૂર્તિ છે. રંગમંડપને ઘુમટ પણ ખાસ જોવા લાયક છે. આ ઘુમટની પુતળીઓની પાછળના ભાગમાં ચકલાંએ માળા બાંધીને તેના શિપને બગાડી નાંખે નહિ તે માટે એક લે ખંડની વાળી જડી દેવામાં આવે છે. આ કાળી જડનાર વ્યક્તિને આશય તે સારે જ છે, પરંતુ તે બહાને એક ઉત્તમ કલાવશેપને ઢાંકી દેવામાં આવ્યો છે, અને એક તો જેસલમેરને કિલ્લા પરનાં દેરાસરમાં હું અંધારું તો હોય જ છે, તેમાં વળી જાળી જડી દીધી છે એટલે ઘણા જ પ્રયત્ન કરવા છતાં પણ અમે આ ઉત્તમ કારીગરીના નમૂનામી ઘુમટની છતને ફેટોગ્રાફ લઈ શક્યા નહિ. આ છતના સ્થાપત્યોની નોંધ મેં મારી પ્રવાસ ડાયરીમાં તે વખતે નોંધી લીધી હતાં, જે નીચે પ્રમાણ :– છતની મધ્યમાં દેલવાડાને સુપ્રસિદ્ધ જિનમંદિરની છતમાં લટકતા લાલકને બહુ મળતું કમળનું લોલક છે. લેલકને ફરતી ચક્રાકારે જુદી જુદી જાતને અભિનય કરતી બાર અપસરાઓ છે, આ બારે અસરાના અંગમરેડના અભિનયનાં શિખે કઈ દૈવી શિલ્પીને હાથે જાણે કંડોરાએલા ન હોય તેમ દેખતાં જ ભાસ થાય છે ! ખૂબીની વા તે એ છે કે શિલ્પીએ દરેક અસરાની નીચે એકેક ગંધર્વનું એ પણ રજુ કરેલું છે. જૈસલમેરના પ્રવાસે યાત્રાએ જનાર દરેકે દરેક કલાપ્રેમીઓ આ છતનું કલાકૌશવ ખાસ જોવા લાયક છે. બારે અસરાઓની વચમાં એકેક પવાસન જિનતિ પણ શિપીએ રજુ કરેલી છે. નીચેના ભાગમાં હસપક્ષીની સળંગ એક લાઈન છે, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૮ રંગમંડપના ઉપરોક્ત ઘુમટથી આગળ વધતાં જ એક ધાતુના એકઠામાં સ્ફટિકને પદ્માસનસ્થ ચૌમુખજી બિરાજમાન છે. જરા આગળ વધતાં જ સંભવનાથજી ભગવાનના ગભારામાં દાખલ થવાનું ગર્ભદ્વાર આવે છે. ગર્ભદ્વારની નજીકના જ બંને થાંભલાઓની અડોઅડ પીળા પાષાણુની લગભગ પાંચ પાંચ ફૂટ ઊભી બે કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમાઓ છે. તથા ગર્ભદ્વારની બંને બાજુએ પણ બબે જિનપ્રતિમાઓ બિરાજમાન છે. ગર્ભદ્વારની અંદરના ભાગમાં મૂળનાયક શ્રીસંભવનાથજી સહિતની પાષાણની ૧૩ જિનપ્રતિમાઓ તથા ૧ ધાતુને પંચતીથી છે. ગભારાની પાછળ ભમતીમાં પણ ૩૦ પીળા પાષાણની પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે; અને એક પીળા પાષાણનું સ્તૂપની આકૃતિવાળું ઊભું સમવસરણ છે, જે એક શિલ્પકલાના નમૂનારૂપ છે. આ સમવસરણમાં ઉપરાઉપરી ત્રણ ચોમુખજી છે અને એક પીળા પાષાણની બેટી પાદુકા છે. આ સમવસરણને કરતે એક લેખ પણ કરે છે, જે આપણે હવે પછી જોઈશું. (ચાલુ) જૈનધર્મી વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ શેકસી (ગતાંકથી ચાલુ) મહાન વસ્તુપાલ (૨) વસ્તુપાલનાં લગ્ન લલિતાદેવી સાથે અને તેજપાળનાં લગ્ન અનુપમાદેવી સાથે થયાં હતાં. અનુપમાદેવી ખાસ સૌન્દર્યસુંદરી ન લેખાય છતાં તેણીમાં જે પ્રતાપ્રચુરતા અને બુદ્ધિભવ ભરેલાં હતાં તે ઉત્કૃષ્ટ પ્રકારનાં હતાં, અને એને લઈને ખુદ મંત્રી વસ્તુપાલ પણ તેણીની સલાહ લેવાનું પસંદ કરતા. વાઘેલા વંશની રાજ્યગાદી ચૌલુક્ય વંશના અસ્તકાળે ઉન્મત્ત થવા માંડી. બીજા ભીમદેવને રાજ્યકાળમાં અણહિલપુરને સૂર્ય આથમે શરૂ થઈ ચૂકી હતા, એની અશક્તિનો લાભ લઈ ખંડીયા રાજાઓ સ્વતંત્ર થવા લાગ્યા હતા. ચૌલુકયરાજ મહારાજા તરીકે ઓળખાતા છતાં એ માત્ર નામના જ મહારાજા હતા. ખરી સત્તા તેમના હાથમાંથી પૂર્ણપણે સરી ગઈ હતી. જ્યારે ભીમદેવે ઉત્તરમાં પોતાની સત્તા પુનઃ મજબુત કરવાને પ્રયાસ આરંભે ત્યારે વાઘેલા લવણપ્રસાદે ળકામાં પિતાની સ્વતંત્ર ગાદી સ્થાપી; અને જે પ્રદેશ સાબરમતી અને નર્મદા વચ્ચે આવેલ હતો એ સર્વ ઉપર તેમજ ધોળકા-ધંધુકાના છેલ્લાઓ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. આમ છતાં અણહિલવાડના મહારાજ્ય પ્રત્યેની ભકિતમાં જરા પણ ન્યૂનતા આવવા ન દીધી. લવણપ્રસાદ ઘણે ડાહ્યો અને દીર્ધદશી સરદાર હતા, અને સાથોસાથ પાકે મુસદ્દી પણ હતો. રાજવી ભીમ સાથેને એનો વર્તાવ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના–બ્રીટીશ દિવાનનો મોગલ પાદશાહ શાહઆલમ સાથે હતા તેવા પ્રકારને કહી શકાય. અંગ્રેજીમાં ટાંક મહાશયે કહ્યું છે કે–-He cared more for the substance than for the shadow (Ryuin ડાળાં–પાંદડાં કરતાં મૂળની જ વધારે ચિંતા કરતો હતો) એ અક્ષરશ: સાચું છે, For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫]. જૈનધમી વીરેનાં પરાક્રમ | [ ૧૪૩] લવણુપ્રસાદે પૂર્ણ શક્તિ વાપરી વાઘેલા રાજયની સ્થાપના કરી, છતાં તે તો આખર સુધી પાટણની ગાદીને વફાદાર ખંડીય રાજા રહ્યો. ધોળકાના રાજ્યની રથા'નામાં પિતે અગ્ર ભાગ ભજવ્યા છતાં એ પર પોતે ન બેસતાં પોતાના પુત્ર વિરધવલને બેસાડો. આ રાજવી વિરધવલના પ્રખ્યાત મંત્રીઓએ-આપણું વાર્તાનાયક વસ્તુપાળ અને તેજપાળ એ ઉભય બંધુઓએ શરૂઆતમાં અણહિલવાડની સેવા સ્વીકારી હતી અને પિતામાં રહેલ શૌર્ય અને બુદ્ધિમત્તાનું જવાહિર એક કરતાં વધુ પ્રસંગોમાં બતાવ્યું હતું. રાણું લવણપ્રસાદ એમને પારખવામાં પ્રથમ હતો અને તરત જ એણે એ ઉભયને ત્યાંથી ખેંચી લઈ વરધવલના પાટનગર ધોળકામાં મૂકયા હતા. પણ એક અભિપ્રાય એવા પણ પ્રાપ્ત થાય છે કે–ત્યારે એ બે ભાઈઓએ વીધવળની સેવા સ્વીકારી ત્યારે એમની ‘ય પૂરી પચીસની પણ નહોતી; એટલે આ ઉપરથી એમ લાગે છે કે પાટણમાં તેઓએ રાજ્યસેવા ને પણ કરી હોય. ગમે તેમ બન્યું હોય પણ વીરધવળને આ બંને ભાઈને સધિયારે પ્રાપ્ત થયા પછી પોતાનું રાજ્ય વિસ્તારવામાં અને એને વહીવટ પદ્ધતિસર ચલાવવામાં ઘણી સુગમતા થઈ પડી. મંત્રીશ્વર તરીકેની સંપૂર્ણ જવાબદારી વસ્તુપાળ ઉપાડી લીધી અને સેનાપતિને જવાબદારી ભર્યો ઓદ્ધો તેજપાળના ફાળે આવ્યું. In the conduct of the official affairs, they acted indepen. dently of all personal considerations and bever hesitated even to overrule the chief, whenever they doubtell the wisdom of any of his proposed measures. અર્થાત્ –રાજકાજના વહીવટમાં તેઓ અંગત કાઈ પણ સંબંધનો લેશ પણ ખ્યાલ કરતાં નહીં એટલું જ નહીં પણ રાજાએ કરેલ સૂચના પણ જે યોગ્ય ન જણાય તે તેને પણ તેઓ વિરોધ કરતા અચકાતા નહિ. ઉપરના શબ્દો તેઓ મંત્રી તરીકે કેવી રીતે કામ લેતાં તેને સ્પષ્ટ ખ્યાલ આપે છે. રાજ્ય અંગેની દરેક વિચારણા અંગત હિત બાજુએ રાખી નિષ્પક્ષ દૃષ્ટિથી કરનાર મંત્રીશ્વર વસ્તુપાળ રાજવીનું કઈ પગલું પોતાના અંતરના નાદથી વિરુદ્ધ જતું જોતાં કે રાજ્યને અહિતકારી લેખતાં તો તરત જ એને વિરોધ કરતા. એ વેળા રાજવી ધીરધવળની ઇતરાજી થશે એવો ભય કદી પણ સેવતા નહીં. નિમ્ન પ્રસંગ પરથી એ વાત સમજાય તેમ છે. એક વાર દિલ્હીના સુલતાનના ધર્મગુરુ મક્કાની હજ કરવા જતાં ધોલકાની હદમાંથી પસાર થઈ રહ્યા હતા. રાણુએ એને પકડીને કેદમાં નાંખવાનો વિચાર કર્યો, પણ ઉભય બંધુઓએ એમ કરવાની ઘસીને ના પાડી. વિરધવળ ઘડીભર તો વિચારમાં પડવો પણ વસ્તુપાળે દઢતા પૂર્વક જણાવ્યું ક–-યાત્રાએ નીકળેલા દુશ્મનના માણસનું પણ આતિથ્ય કરવું એ રાજ્યધર્મ છે અને એમાં જ આપણી શોભા છે, અને પરિણામે એથી લાભ જ થશે. ઉભય બંધુની એ વાત પર અડગતા જોઈ વિરધવળે પિતાનો વિચાર પડતો મૂક, અને યોગ્ય લાગે તેવું આતિથ્ય કરવાની મંત્રીવરને છૂટ આપી. વસ્તુપાળે મુલ્લાજીને માન અકરામ આપી એવી તો આગતા-સ્વાગતા કરી કે જ્યારે એ પાછા ફરી દિલ્હી પહોંચ્યા ત્યારે સુલતાનને ધોળકાના રાજવી તથા મંત્રીના પિતા પ્રત્યેના વર્તાવના ભારેભાર વખાણ કર્યા અને એની લાગવગથી ઉભય રાજય વચ્ચે મિત્રતાને સંબંધ બંધાય. બીજા પુસ્તકોમાં આ પ્રસંગની વાત છે પણ તે જુદા રૂપે નોંધાયો છે. એમાં બાદશાહના ધર્મગુરને સ્થાને સુલતાનની માતા હજે નિકળ્યાની વાત છે અને એ બનાવ ખંભાત સમીપ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ બન્યાનું જણાવેલ છે. આમ છતાં મુળ મુદ્દામાં જરા પણ ફેર પડતો નથી. એ પ્રસંગમાં મંત્રી યુગલની દીર્ધદર્શિતા અને મુસદીગીરીનાં સ્પષ્ટ દર્શન થાય છે. એમાં માનવ જીવનની સૌરભ જેમ દષ્ટિગોચર થાય છે તેમ રાજધર્મ અને રાજ્યહિત પણ સ્પષ્ટ દેખાય છે. ટાંક મહાશયના નીચેના-શબ્દ વસ્તુપાળ-તેજપાળના કારભાર માટે સંપૂર્ણ પ્રશસ્તિ રૂપ હોવાથી મૃ' ભાષામાં ઉતાર્યા છે. Under Vastupal', says und eye-witness, 'low people ceased to earn money by base-ineans; the wicked turned pale; the righteous prospered. All honestly and securely plied their caelling... He repaired old buildings, planted trees, sank wells, laid out parks and rebuilt the city. All castes and creeds he treated alike (Bom. Craz. I. J. 1989) The activities of the brother's slid not stop here. They shared the perils of battle-fillds with their toaster and won victories for him. Their deeds of valour have been sung by the poeto and extolled by the laris. Their suppression of the overpowered said of Cambay, their victory over Mahummed Ghori sultan Muizzuddin Bahram shah of Delhi and their smart capture of the Godha chief Ghughulu, are achievements, gallant and glorious, cuongh to win then a high place among the great warriors of Iudia, ઉપરના લાંબા અવતરણનો ભાવાર્થ એ છે કે વસ્તુપાલના કારભારમાં હલકા અને ખટપટી મનુષ્યના ધંધા પડી ભાંગ્યા, પ્રામાણિક્તા મેખર આવી. એણે જીર્ણતાને વરેલા છતાં પ્રાચીનતાને પુરાવા આપતાં મકાન સુધરાવ્યાં, વૃક્ષા રોપાવ્યાં, કુવાઓ ખણવ્યા, બાગબગિચા વિસ્તાર્યા અને પાટનગરના દેખાવ ફેરવી નાંખે. જ્ઞાતિ કે ધર્મના ભેદભાવને અયક આપ્યા સિવાય તે બધા સાથે સરખી રીતે વર્યો. - વિશેષમાં માત્ર વસ્તુપાલ જ નહીં પણ સાથે તે પાય પણ ખરી જ, ઉભય બંધુઓએ જેમ વહીવટી તંત્ર નમૂનેદાર બનાવ્યું તેમ સમરાંગણ પણ ખેડયું. એમના શૂરાતનનાં વર્ણન કવિઓએ ગાયા અને બાટાએ કવિતામાં અવતાર્યા. ખંભાતમાં કર્તાહર્તા થઈ પડેલ ઇદ (સદી, દિલ્હીના સુલતાનને અને શોધ સરદાર ઘુહુલને તાબે કરી પિતાનામાં જેટલી સરળતાથી કલમ ચલાવવાની શક્તિ છે તેટલી સરળતાથી ભાલા ફેરવવાની તાકાત પણ છે એ વાત પુરવાર કરી આપી. એ ચિરસ્મરણીય કૃત્ય દ્વારા એ બંધુ બેલડીનાં નામ શુરવીર યોદ્ધાઓની યાદીમાં ચુનંદા સેનાપતિઓ તરીકે આજે પણ મેં ખો ગણાય છે. બંધુયુગલનાં ધાર્મિક કાર્યો પ્રતિ મીટ માંડીએ તે પૂર્વે ઉપર જે વાત જોઈ ગયા અને જેને ઈતિહાસને સબળ ટેકા છે એ ઉપરથી હર કોઈને લાગ્યા વિના ન રહે કે ધર્મો જેન હોવા છતાં અને અહિંસાને પૂરી હોવાનો દાવો કરવા છતાં વસ્તુપાળ અને તેજપાળ સ્વ ફરજમાંથી જરા પણ વિચલિત નથી થયા. રાજ્યના ગોરવ ટાણે કે દેશના રક્ષણ પ્રસંગે તેઓએ નથી તે નમાલી વૃત્તિ દસ ખવી કે નથી તે દયાના નામે કાયરતાને પંપાળી. સાહિત્યના પાને આવી અમરગાથાઓ ઝળકતી હોવા છતાં કેટલાક લેખકે શા કારણે એ પ્રતિ આંખ મીચામણું કરી જેનોની અહિંસાને વગોવવા ઉઘા થતા હશે ૬ (ચાલુ) For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 4 નમસ્કાર મહામંત્ર લેખક-પૂજ્ય મુનિમહારાજ શ્રી ભદ્રંકરવિજયજી 3 પંચપરમેષ્ઠી મહામત્રરૂપ નમસ્કાર સૂત્રમાં અક્ષરા ડસડે છે. પાંચ પદોના પાંત્રીસ અક્ષર અને ચૂલિકાનાં ચાર પદોના તેત્રોસ અક્ષર મલીને કુલ અડસઠું અક્ષરામાં પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર સમાપ્ત થાય છે. નવકારનાં નવ પદે ગણાય છે विभक्त्यन्तं पदम् । જેને ઇંડે વિભક્તિ છે, તે પદ ગણાય છે ’ એ અર્થમાં નિહ, કિન્તુ ‘નમો અરિહંતાળ ' ઇત્યાદિ વિક્ષિતઅવધિયુક્ત પદો નવકારમાં નવ છે, એમ સમજવાનું છે. નવકારનાં નવ પદોના પ્રથમ પદમાં સાત અક્ષર, બીઘ્નમાં પાંચ, ત્રીતમાં સાત, ચાચામાં સાત, પાંચમામાં નવ, છઠ્ઠામાં આડે, સાતમમાં આ, આમામાં આ અને નવમામાં નવ અક્ષર છે, એ રીતે પ્રત્યેક પદના અક્ષરા મલીને કુલ સંખ્યા અડસઠની થાય છે. નવ પાવાળા નવકારની સંપદા આફ છે. સાંપદા એટલે વિશ્રાન્તિ સ્થાને! અથવા મહાપદો. એ કારણે નવકારના ઉપધાનની વિધિમાં નવકારને આઠ અધ્યયન સ્વરૂપ ગણીને પ્રત્યેક અધ્યયન દી એક આયંબિલ કરવા દ્વારા કુલ આ જ આયંબિલ કરવા ફરમાન કર્યું છે. નવ પદોની આઠ સંપદાઓ કેવી રીતે ગણવી !–એને ઉત્તર પ્રકારે છે: પ્રથમ ઉત્તરમાં પ્રથમ સાત સ`પદાએ પ્રથમનાં સાત પદ્દાની પદ સમાન છે, અને આઠમી સોંપદા છેલ્લાં બે પદોની મલીને સત્તર અક્ષર પ્રમાણે છે. જેમ કે ‘ મા સર્જત્તિ, પદમ રૂ મારું' ખીમ્ન ઉત્તરમાં છઠ્ઠી સોંપદા પદ્મ પ્રમાણુ સાળ અક્ષરવાળી કે જેમકે--સો પંચ નમુનારો, સવ્વપાવપાતળો Acharya Shri Kailassagarsuri Gyanmandir એ રીતે નવપદમય, પાંત્રીસ અક્ષર પ્રમાણ મૂળ મંત્ર અને તેત્રીસ અક્ષર પ્રમાણ ચૂલિકા સહિત અડસઠ અક્ષર પ્રમાણ પંચપરમેષ્ટિ નમસ્કાર મહામત્રને આઠ સંપદા વધુ ભક્તિ સહિત ભણવાથી શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થાય છે, એમ ચૈત્યવદનભાગ્ય, પ્રવચનસારાહાર, નમસ્કારપંજિકા આદિ અનેક શાસ્ત્રામાં ફરમાવ્યું છે. શ્રી મહાનિશીય સિદ્ધાંતમાં પણ નવકારને સ્પષ્ટ રીતિએ અડસઠ અક્ષરવાળા જણાવ્યા છે. ત્યાં કહ્યુ છે -‘એ રીતે પાંચ મંગલ મહાદ્યુતસ્કંધનું વ્યાખ્યાન મહાપ્રબંધ વડે સૂત્રથી પૃથભૂત નિયુક્તિ ભાષ્ય અને ચૂર્ણ વડે અનત ગમપવ સહિત, જેવી રીતે અનત જ્ઞાન દર્શનને ધારણ કરનાર તીર્થંકર દેવા વડે કરાયેલું છે, તેવી રીતે સક્ષેપથી કરાયું હતું, પરંતુ કાલપરિહાણિના દોષથી તે નિર્યુŚકિત ભાષ્ય અને સૂષ્ટિએ વિચ્છેદ પામી છે. બતીત થતાં કાલ સમયમાં મોટી ઋદ્ધિને વરેલા, પદાનુસારીધિ અને દ્વાદશાંગધ્રુતને ધારણ કરનારા, શ્રી વસ્વામી થયા. તેમણે આ શ્રી. પંચમ ́ગલ મહાદ્યુતસ્કંધના ઉદ્ધાર મૂલસૂત્ર ( શ્રી મહાનિશીથ)ની અંદર લખ્યો. મૂલ સૂત્ર સૂત્રથી ગણધર ભગવાએ અને અથી કૈલાકયપૂજ્ય ધર્માંતી કર અરિહંત ભગવંત શ્રી વીજિતેન્દ્ર પ્રરૂપેલુ છે, એવા વૃદ્ધ સંપ્રદાય છે. મૂલ સૂત્રમાં જ્યાં સૂત્રાલાપકા એક પદની સાથે ખીન્ન પદને અનુલગ્ન ન મલે ત્યાં ખાટુ લખ્યું છે એવા દોષ શ્રુતધરાએ ન દેવા—પરન્તુ મથુરાનગરીમાં સુપાર્શ્વનાથ સ્વામીના શુભ આગળ પંદર ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલ શાસનદેવતાએ ઉધેડી આદિ વડે ખડ ખડ થયેલી અને સડી ગયેલા પત્તાવાળી પૂર્વ પ્રતને જેવી આપી તેવી ગ્રહણ કરીને આચાર્ય હિરભદ્રસૂરિએ અચિન્ય ચિન્તામણિ કલ્પ આ શ્રી For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪૬ ] શ્રી જેને સત્ય પ્રકારો [વર્ષ ૮ મહાનિશીથ યુકંધને સમસ્ત પ્રવચનના સારભૂત, પરમતત્વભૂત અને અતિશયવાળા અત્યંત મહાત્ અર્થોના સમુદાયવાળું જાણુને પ્રવચનવત્સલતાથી તથા ભવ્ય સના ઉપકારની બુદ્ધિથી આત્મહિત અર્થે જેવું તે પ્રતમાં જોયું તેવું સર્વ સ્વમતિથી શોધીને લખ્યું છે. અને તેનું બીજા પણ શ્રીસિદ્ધસેન, વૃદ્ધવાદી, ચક્ષસેન, દેવગુપ્ત, યશવર્ધન ક્ષમાશ્રમણ શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ ક્ષમાશ્રમણ, સત્યશ્રી વગેરે યુગપ્રધાન શ્રતધએ બહુમાન કરેલું છે. શ્રી મહાનિશીથ સિવાયના બીજા વર્તમાન આગમમાં આ રીતે નવ પદ અને આઠ સંપદાદિ પ્રમાણવાલે નમસ્કાર બીજી કોઈ જગ્યાએ કહેલે દેખાતો નથી. શ્રી ભગવતી સૂત્રની આદિમાં માત્ર પાંચ જ પદો કહ્યાં છે. પ્રત્યાખ્યાન નિર્યુક્તિમાં “નમો અરિહૃતા' એમ કહી નવકારસીનું પચ્ચખાણ પારવાનું કહ્યું છે. તે નિયુક્તિની ચૂર્ણિમાં કહ્યું છે કે તે નવકારના અનુક્રમે પદો દશ અથવા છ છે. છ પદે નમો વરદંતસિદ્ધાર વ સાહૂ એ પ્રમાણે અને દશ પદે “નમો શરદંતાળ, નમો સિદ્ધા એ રીતે “નમો ” સહિત પાંચ પદે સમજવાં. નમસ્કાર નિર્યુક્તિમાં એંશી (૮૦) પદ પ્રમાણુ બીજી વશ ગાથાઓ છે જેમકે રહૃતનમુક્કારો નાર્વે મે મવસામા ઈત્યાદિ તે તો નવકારના માહાભ્યને પ્રતિપાદન કરનારી ગાથાઓ છે. પણ નવકાર રૂપ થવાને યોગ્ય નથી, કારણ કે તે ઘણા પદ સ્વરૂપ છે અને નવકાર તે કેવળ નવ પદ સ્વરૂપ જ છે. એ રાતે પરમાગમ સૂત્રોતર્ગત શ્રી. વજસ્વામી વગેરે દશ પૂર્વધરાદિ બહુશ્રુત સંવિસ સુવિહિત સૂરિપુરંદરોએ કરેલી વ્યાખ્યાઓ દ્વારા આદર કરાયેલે, અને અંતિમ પદમાં “વ” એ પ્રમાણેના પાયુક્ત અડસઠ વર્ણ પ્રમાણ પરિપૂર્ણ નવકારસવનું અધ્યયન કરવું જોઈએ, તે આ મુજબ. नमो अरिहंताणं ॥१॥ નમો સિતાજી | ૨ | नमो उपज्झायाणं ॥४॥ नमो लोए सव्वसाहुणं ॥५॥ પણ પંચ નમુari | | सव्यपावपणासणो ॥७॥ मंगलाणं च सव्वेसि ॥८॥ vi 5 મંગહ્યું છે ? એનું વ્યાખ્યાન શ્રી સ્વામી આદિ મૃતધરાએ જે રીતે છેદચન્યાદિ આગમાં, લખ્યું છે તે રીતે ભકિત બહુમાનના અતિશયથી અને ભવ્ય પ્રાણીઓને વિશેષ કરીને ઉપકારક છે એમ જાણીને અહીં બતાવીએ છીએ. પ્રશ્ન–હે ભગવન ! આ અચિત્ય ચિન્તામણિકલ્પ શ્રી પંચમંગલ મહાગ્રતસ્કંધ સૂત્રનો શું અર્થ કહેલ છે ? ઉત્તર ગૌતમ આ અચિત્ય ચિન્તામણિકલ્પ શ્રી પંચમંગલ મહાગ્રુતસ્કંધ સૂત્રનો અર્થ આ પ્રમાણે કહેલો છે. આ પંચમંગલ મહાગ્રુતસ્કંધ જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ અને સર્વ લોકમાં પંચાસ્તિકાય રહેલ છે તેમ સકલ આગમાં અંતર્ગત રહેલ છે અને તે યથાર્થ ક્રિયાનુવાદ સદ્દભૂતગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છફલપ્રસાધક For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] નમસ્કાર મહામંત્ર [૧૪] પરમતુતિવાદરૂપ છે. પરમસ્તુતિ સર્વ જગતમાં ઉત્તમ હોય તેની કરવી જોઈએ. સર્વ જગતમાં ઉત્તમ જે કાઈ થઈ ગયા જે કાઈ થાય છે અને જે કાઈ થશે તે સર્વે અરિ. હંસાદિ પાંચ જ છે. તે સિવાય બીજા નથી જ. તે પાંચ અનુક્રમે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તે પાચેને ગર્ભાર્થસદ્દભાવ એટલે પરમ રહસ્યભૂત અર્થ નીચે મુજબ છે. અરિહંત આઠ મહાપ્રાતિહાર્યોની પૂજા વડે દેવાસુરમનુષ્ય સહિત સમસ્ત જગતને વિષે પ્રસિદ્ધ અનન્યસદશ, અચિન્ત, અપ્રમેય, વિલાધિષ્ઠિત અને પ્રવર ઉત્તમ તત્વરૂપ અરિહંત છે. કહ્યું છે કે-“વંદન નમસ્કારને યોગ્ય, પૂજા સત્કારને યોગ્ય અને સિદ્ધિ ગમનને યોગ્ય હોય તે અરિહંત છે.” વચન વડે સ્તુત્યાદિ તે વંદન છે અને કાયા વડે અવનામનાદિ તે નમન છે. વંદન નમન વખતે બહુમાનાદિ યુક્ત પ્રણિધાનાદિ તે સમ્યગ ધ્યાનાદિ છે. પુષ્પમાલ, સુગંધી ધૂપ, વાસ અને પ્રદીપાંદિ વડે થાય તે પૂજા છે. વસ્ત્રાભૂષણાદિ વડે કરાય તે સત્કાર છે અને તથાભવ્યત્વ પરિપાકાદિ વડે પરમ અરિહંત પદવીના ઉપભોગ પૂર્વક સિદ્ધ ગતિને પામનારા હોય છે માટે તેઓ અહંન્ત કહેવાય છે. તેમને મારે નમસ્કાર થાઓ. - નમસ્કાર બે પ્રકારનો છે: દ્રવ્યસંકોચરૂપ અને ભાવસંકેચરૂપ. કરશિરાદિને સંકોચ તે દ્રવ્ય નમસ્કાર છે. નમસ્કારના રોગમાં ચતુથી વિભક્તિના બદલે ષષ્ઠી વિભક્તિ વાપરી છે, તે પ્રાકૃત ભાષાના કારણે છે. સર્વકાલના અરિહંતનું ગ્રહણ કરવાને માટે બહુવચન છે. અતીત કાલમાં થઈ ગયેલા કેવલજ્ઞાની વગેરે, અનાગત કાલમાં થનારા પદ્મનાભદિ અને વર્તમાન કાલમાં થયેલા ગષભાદિ અથવા વિદ્યમાન સીમંધરાદિ. અથવા અતોને એટલે સ્તવનાદિને યોગ્ય સર્વને વિષે પ્રધાનપણે સ્તુતિ કરવાને લાયક“રેવારHTTયું રેઢા પૂબાજુમાં ગઠ્ઠા ” “દેવ અસુર અને મનુષ્યોને વિષે પૂજાને યોગ્ય અને ઉત્તમ છે, માટે અહંત છે.” સર્વ ગુણથી સંપૂર્ણ હોવાથી સર્વોત્તમ-અથવા ગુણું પ્રકર્ણને પામેલા હોવાથી સ્તુતિ કરવાને લાયક અથવા ભયંકર ભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલા પ્રાણીઓને અનુપમ આનંદ રૂપ પરમપદના પંથને દેખાડવા વડે કરીને સાર્થવાહાદિસ્વરૂપ હોવાથી પરમઉપકારી શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં કહ્યું છે કે -- “ अडवीइ देसिअतं, तहेव निज्जामया समुहमि । छक्कायरक्खणट्ठा, महगोवा तेण बुञ्चति ॥ १॥" અર્થાત–ભવ અટવીમાં સાર્થવાહ, ભવસમુદ્રમાં નિર્ધામક અને છકાય જીવના રક્ષક હોવાથી મહાગોપ કહેવાય છે. ભવઅટવીમાં સાર્થવાહ પ્રત્યવાય સહિત અટવીમાં દર્શકના કહેવા મુજબ ચાલવાથી જેમ ઈચ્છિત પુરની પ્રાપ્તિ થાય છે તેમ ભવાટવીમાં પણ છે જિનેશ્વરોએ ઉપદેશેલા માર્ગે ચાલવાથી નિવૃત્તિપુરને પ્રાપ્ત કરે છે, તેથી જિનેશ્વરનું ભવાટવીમાં માર્ગ દેશકપણું સિદ્ધ થાય છે. નિર્વિક્તપણે અટવીના પારને પામવાની ઇચ્છાવાળો જેમ સાર્થવાહને પરમ ઉપકારી માનીને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે, તેમ મોક્ષાર્થિઓને પણ રાગ મદ મેહથી રહિત શી જિનેશ્વરદેવ ભાવપૂર્વક નમસ્કાર કરવા યોગ્ય છે. મિથ્યાત્વ અને અજ્ઞાનથી મોહિત માર્ગવાળી સંસાર અટવીમાં જેમણે માર્ગ દેશપણું કર્યું છે, તે અરિહંતોને હું નમસ્કાર કરું છું. સમ્યગદર્શનથી જોઈને, સમ્યજ્ઞાનથી સારી રીતે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ઓળખીને તથા ચરણ કરણરૂપ સખ્યારિત્રથી પ્રકણ ચાલીને શ્રી જિનેશ્વરદેવ સિદ્ધિ સ્થાનને-નિર્વાણ સુખને તથા શાશ્વત, અવ્યાબાધ અને અજરામર ધામને પ્રાપ્ત થયેલા છે. ભવસમુદ્રમાં નિમકઃ—જેમ નિર્ધામક સમ્યક પ્રકારે સમુદ્રના પારને પામે છે, તેમ શ્રી જિનેકો ભવસમુદ્રના પારને પામે છે તેથી તેઓ પૂજાને યોગ્ય છે. મિથ્યાત્વરૂપી કુલિકાવાત–પ્રતિકૂળ વાયુના વિરહમાં તથા સમ્યકત્વરૂપી ગર્જભવાત—અનુકૂળવાયુની વિદ્યમાનતામાં શ્રી જિનવરેન્દ્ર એક જ સમયમાં સિદ્ધિસ્થાન રૂપી પત્તનને પ્રાપ્ત થયા છે. અમૂઢજ્ઞાન અને મતિરૂપી કર્ણધાર ત્રિવિધ ત્રણ દંડથી વિરામ પામેલા શ્રેષ્ઠ નિર્યામક એવા શ્રી જિનવરેન્દ્રોને વિનયથી નગ્ન બનેલો એવો હું ભક્તિપૂર્વક વંદન કરું છું. છકાય જેના ગોવાળ-જેમ ગોપાલકે વાપદાદિ દુર્ગાથી ગાયનું રક્ષણ કરે છે અને પ્રચુર તૃણ અને જલયુક્ત વનને વિષે તેને પહોંચાડે છે તેમ શ્રી જિને પછવનિકાયરૂપી ગાયોનું જરા-મરણના ભયથી રક્ષણ કરે છે તથા નિર્વાણ સુખને પમાડે છે. તેથી મહાપ–પરમગોવાળ કહેવાય છે. એ રીતે ભવ્ય વલોકન પરોપકારી હોવાથી તથા સર્વથી લેને વિષે ઉત્તમ હોવાથી શ્રી જિનવરેન્દ્રો સર્વને નમસ્કાર કરવા યોગ્ય છે. પંચપરમેષ્ઠિમાં પહેલે નમસ્કાર અરિહંતોને એટલા માટે છે કે અરિહંતના ઉપદેશથી જ સિદ્ધાદિનું સ્વરૂપ જાણી શકાય છે. “અહિંત' શબ્દના પાઠાંતરે–અરિહંત શબ્દના ત્રણ પાઠાંતર છે. અરહંત, અરિહંત અને અરુહંત. અરહંત એટલે સર્વ લોકમાં ઉત્તમ હોવાથી પ્રથમ પૂજાને યોગ. અરિહંત એટલે અત્યંત દુર્જય એવા સમસ્ત આઠ પ્રકારના કમરપી શત્રુઓને હણનાર, નિર્દયપણે દલી નાંખનારા, પીલી નાંખનારા, શમાવી અને હરાવી દેનારા. અરુતિ એટલે અશેષ કમને ક્ષય થવાથી ભવમાં ઉત્પન્ન કરનાર અંકુર જેમને બળી ગયો હોવાથી હવે ફરીને ભાવમાં નહિ ઉત્પન્ન થનારા-નહિ જન્મ લેનારા. એ રીતે અરિહંત પદનું વ્યાખ્યાન અનેક પ્રકારે થાય છે, શ્રી ભગવતી આદિ માં અરિહંત પદનું આખ્યાન, પ્રખ્યાન, પ્રરૂપણ, પ્રજ્ઞાપન, દર્શન, ઉપદર્શન, નિદર્શન આદિ અનેક પ્રકારે કર્યું છે. તેમાંનું કાંઈક અહીં બતાવવામાં આવે છે. અરિહંત પદનું વિશેષ આખ્યાન ૧. “કરડ્યું :” જેમને “ટૂ' એટલે એકાન્ત રૂપ સ્થાન તથા અંતર એટલે ગિરિગુફાદિને મધ્ય ભાગ પ્રચ્છન્ન નથી. સર્વવેદી હોવાથી સમસ્ત વસ્તુસમૂહ, તેના પર --- અપાર ભાગ ઇત્યાદિ પ્રગટ છે તે અરિહંત છે. ૨. “ તા' એ શબ્દના નિરુક્તિ–પદભંજનવશાત્ નીચે મુજબ અનેક અર્થો નીકળે છે () “કાચથે રાગન્ત ” સમવસરણુદિ બાહ્ય લક્ષ્મી અને સત્તાનાદિ આંતર લક્ષ્મી છે જેઓ અત્યંત શોભે છે. (ર) “રાતિ સનારા’ સમ્યગદર્શનાદિ જેઓ આપે છે. (૬) “ન]િ માન મહાદિને જેઓ હણ છે. | () મવ્યો કૃત્યે પ્રામાત્રામં ” ભવ્ય જીના ઉપકાર માટે જેઓ ગ્રામાનુગ્રામ વિચરે છે. (1) “તન્વત ધર્મનાં ” ભવ્યજીના બોધ માટે જેઓ નિરંતર ધર્મદેશના આપે છે. (તા) “તચંતે તારચરિત વા સગીવાના જેઓ મહાદિ શત્રુઓથી સર્વ જીવોનું રક્ષણ કરે છે અથવા સર્વ જીવોને જેઓ ભવસમુદ્રથી તારે છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ક ૫] નમસ્કાર મહામંત્ર [ ૧૪૯ ] (૩) ‘યદ્રમ્ય ઃ । क्वचिदपि आसक्तिमगच्छद्भ्य : 'रह गतौ इति वचनात् । प्रष्ट રાગાદિના હેતુભૂત મનેન-અમને જ્ઞ વિષયોને સંપર્ક થવા છતાં કાઈ પણ સ્થળે ચાસક્તિ નહીં ધારણ કરનારા-ક્ષીણરાગ અને ક્ષીણમે. ૪. ‘ ગયા : | ' બાત્મમાનમત્યનજ્ન્મ્ય : ર૪ સ્થાને તિ વચનાત્ । સિદ્ધિ ગતિને વિષે જ્ઞાનાદિ આત્મસ્વભાવને નહીં છોડનારા-અનત જ્ઞાન દર્શનાદિ ગુણાને ધારણ કરનારા. ૫. ‘ ચદ્રમ્ય: ’મનમધ્યેઽતિષ્ટઘૂમ્યઃ, રા સ્થિતૌ તિ વવનાત, ' સ કમ ક્ષય થવાના અનંતર સમયે જ લેકાર્થે જનાર હોવાથી ભવમાં નિહ રહેનારા. : Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬. ‘ ગરધાંતમ્યઃ ’ રથ શબ્દ સકલ પરિગ્રહના ઉપલક્ષણભૂત છે. અંત એટલે વિનાશ શબ્દ જરાદિના ઉપલક્ષણભૂત છે. જેએ સકલ પશ્ચિતના ત્યાગી છે તથા જરા મરણાદિત જીતી જનારા છે. : ૭, ‘ ગરમમાનમ્નઃ ’રલ એટલે રાસિક વૃત્તિ અાદિથી નિવૃત્ત થયેલા, તુચ્છ સ્વચ્છતાદિ પરમ વિશુદ્ધ ભાવને વરેલા. ( અહીં સુધી ‘ગત 'પદના અર્થ લખ્યા હવે ŕરેત અને કત પદા કેટલાક અથ જણાવે છે. ૮. ‘ ઋēિતૃમ્ભઃ ' ઇંદ્રિય, વિષય, ક્યાય, પરિષ, વેદના, ઉપસ, રાગ, દ્વેષ અને ` આદિ ભાવ શત્રુઓને હણનારા. ૯. કરિના ધર્મ મેળ મતઃ' અરિ એટલે ધર્મચક્ર વડે શોભતા. ધર્મચક્ર શબ્દથી ઉપલક્ષિત અન્ય સકલ શસ્ત્રોને! ત્યાગ કરનારા. ૧૦ ‘તાળું ’સર્વથા બીજ બળી જવા પછી જેમ 'કુર ઉત્પન્ન થતા નથી તેમ બીજ બળી જવાથી ભવરૂપી અંકુર જેને ઊગતા નથી. ११ 'अरुरुपलक्षितपीडादि तत्कारणकर्म्मानादिभूतं च घ्नन्ति ' સધળી પીડા અને તેના કારણભૂત અનાદિ કર્મ સતતિને હણનારા. અરું શબ્દથી ઉપલક્ષિત ૧૨ ‘ધર્મ્યઃ । ’સંસારમાં હવે જેમને કાઇ દુધનાર-રોકનાર નથી અર્થાત્ ભવતા ત્યાગ કરનારા. • સિદ્ધપદનુ વિશેષ આખ્યાન. ૧.‘નિમ્યુલાર્ખિ સિદ્ધાખિસિંતિ સિદ્ધા। નિરૂપમ સુખા જેમના સિદ્ધ થયાં છે, અર્થાત્ નિષ્રક ૫: શુકલધ્યાનાદિના અચિન્ય સામર્થ્યથી સ્વવીયરૂપ યોનિનામના મહાપ્રયત્ન વડે જેમને પરમાનદ સ્વરૂપ મહાન ઉત્સવ અને કલ્યાણનાં કારભૂત નિરૂપમ સુખા સિદ્ધ થયાં છે, તે સિદ્ધો. રાધ C For Private And Personal Use Only ર. अपयार कम्म कखएण सिद्धीसद्धाम एसि ति વિજ્ઞાઃ । આ પ્રકારનાં કર્મીને ક્ષય થવાથી સિદ્ધિને પામેલા તે સિહો. ૩. ‘ સિય~તું માં, કાચું – મસમીનમેિિમતિ સિદ્ઘાઃ ।' દી કાળથી ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કમ જેએનાં ભસ્મીભૂત થયાં ‰ તે સિદ્ધો. ४. सिद्धे निट्टिए सयलपओयणजाए एएसिमिति सिद्धा । સિદ્ધ અર્થાત્ નિષ્ઠિત, પરિણિત થયા છે. સકલ પ્રયોજનજાત–સર્વ પ્રયોજતેને સમુદાય જેમને તે સિદ્ધો. તે તીર્થ-સિદ્ધ અતીર્થસિદ્ધ, જિનસિદ્ધ, અજિનસિ, ગૃહિલિંગસિદ્ધ, અન્યલિ ગસિઢ, Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૦] શ્રી જૈન સત્ય પ્રકાર [વર્ષ ૮ મુનિલિંગસિદ્ધ, સ્ત્રીસિદ્ધ, પુરસિદ્ધ, નપુંસકસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, બુદ્ધાધિતસિદ્ધ, અનેકસિદ્ધ, એકસિદ્ધ ઈત્યાદિ અનેક ભેદોવાળા છે. ૫. (ક) “વિધૂ ત્યાં ફરી પાછું ન આવવું પડે તે રીતે નિવૃત્તિ પુરીમાં ગયેલા. (ખ) “વિઘુ સંરો' સિદ્ધ થયેલા, નિષ્ક્રિતાર્થ થયેલા. (ગ-૧) “વિધૂ શાસ્ત્રમાં યોઃ” જેઓ અનુશાસ્તા થયા અથવા સ્વયં માંગલ્ય રૂપતાને પામ્યા, તે સિદ્ધો. (ડ) સિદ્ધા-નિત્ય ” અપર્યવસાન સ્થિતિવાળા હોવાથી નિત્ય. (ચ) “પ્રસ્માતા ” ગુણસંદેહને પામેલા હોવાથી ભવ્ય જીવોને વિષે પ્રસિદ્ધ ઉપરોકત છે અર્થોને કહેનાર નીચેની એક ગાથા છે. “ मातं सितं येन पुराणकर्म, यो वा गतो मितिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठिताथों यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ॥१॥ સિદ્ધ અવિનાશી જ્ઞાન સુખ વીયદિ ગુણ યુકત હોવાથી ભવ્ય આત્માઓને સ્વ વિષએક અતીવ પ્રદના પ્રકને ઉત્પન્ન કરનાર છે, અને એ રીતે ભવ્ય જીવોને પરમ ઉપકાર કરનારા છે, તેથી નમસ્કરણીય છે. આચાર્યપદનું વિશેષ આખ્યાન. 1. જ્ઞાનાદિ છત્રીસ આચારોને અહર્નિશ પ્રતિક્ષણ આચરવાથી તથા ઉપદેશનાથી ભાવાચાર્ય. ૨. બીજાઓનું તથા પોતાના આત્માનું હિત આચરનારા હોવાથી આચાર્ય ૩. સર્વ સત્ત્વો અથવા શિષ્યગણનું હિત આચરનારા હેવાથી આચાર્ય. ૪. પ્રાણપરિત્યાગે પણ પૃથ્વીકાયાદિના સમારંભને જેઓ આચરતા નથી, બીજા પાસે આચરાવતા નથી અને આચરનારાને મનથી પણ સારા જાણતા નથી તેથી આચાર્ય. ૫. પિતા ઉપર અત્યંત કેપ કરનાર પ્રત્યે પણ મનથી પાપને આચરતા નથી તે આચાર્ય. ૬. “આ મર્યાદા સેવ્ય રૂલ્યાનાઃ ” શ્રી જિનશાસન સંબંધી તના ઉપદેશકે હેવાથી તેના અથી આત્માઓ વડે જેઓ વિનયાદિ મર્યાદા પૂર્વક સેવાય તે આચાર્ય. ૭. મારા જ્ઞાનાચાર તત્ર સાધવ: ગાગાર્યાઃ ” જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારને ભાવ આચાર, તેનું સ્વયં પાલન કરવામાં અને અન્ય અથ આત્માઓને પાલન કરાવવામાં સાધુ-કુશળ તે આચાર્ય ૮. ‘બા મરચા માસવાર્ષિથા ચાર વિહાર : તત્ સાધવ : I” માસક પાદિપ મર્યાદા વડે જે ચાર એટલે વિહાર, તેને કરવામાં સાધુ અર્થાત નિપુણ તે આચાર્ય. ૯. “I fષત વાર: રિએ : ઉપરવૂ ચર્થ : તેવુ સાધવ:” યુક્તાયુક્ત વિભાગનું નિરૂપણ કરવામાં અસમર્થ એવા જે અનિપુણ શિષ્યો, તેને વિષે શાસ્ત્રોક્ત ઉપદેશને દેનારા હોવાથી સાધુ-સુંદર, તે આચાર્ય. ૧૦. ઉપરોક્ત વર્ણન ભાવાચાર્યનું છે. એ સિવાય નામાચાર્ય સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય આદિ અનેક પ્રકારના આચાર્યો છે, તેમાં જે ભાવાચાર્યના કારણું રૂપ આચાર્ય છે તે For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫ ] નમસ્કાર મહામંત્રી [૧૧] ઉપાદેય છે, શેષ અનુપાદેય છે. ભાવાચાર્યો ભવ્ય જીવને આચારના ઉપદેશક હેવાથી ઉપકારી છે, નમસ્કરણીય છે. ઉપાધ્યાયપદનું વિશેષ આખ્યાન ૧. આશ્રવનાં દ્વારોને સારી રીતે રોકીને તથા મન વચન કાયાના યોગોને સારી રીતે વશ કરીને જેઓ વિધિ પૂર્વક સ્વર વ્યંજન માત્રા બિંદુ પદ અને અક્ષર વડે વિશુદ્ધ એવું દ્વાદશાંગશ્રુતનું અધ્યયન અને અધ્યાપન કરે છે તથા તે દ્વારા સ્વ પરના મોક્ષના ઉપાયોને ધ્યાવે છે તે વિઝાય.' ૨. ચિરપરિચિત એવા દ્વાદશાંગ ધ્રુતજ્ઞાનને જેઓ અનંત ગમપર્યો વડે ચિંતવે છે, વારંવાર સ્મરણ કરે છે અને એકાગ્ર મનથી ધ્યાન કરે છે તે ઉવજઝાય. એ રીતે અનેક પ્રકારે ઉપાધ્યાય પદનું આખ્યાન કરાય છે. સૂત્રપ્રદાન દ્વારા લાવ્ય છોના ઉપકારક હેવાથી નમસ્કરણીય છે. સાધુપદનું વિશેષ આખ્યાન અત્યંત કષ્ટકારી, ઉગ્રતર અને ઘોર તપશ્ચરણાદિ અનુષ્ઠાન કરવા વડે અનેક તો નિયમે ઉપવાસ અને વિવિધ પ્રકારના અભિગ્ર યુક્ત સંયમનું પાલન કરવા વિંડ તથા સમ્યક્ પ્રકાર પરિષહ ઉપસર્ગાદિ કષ્ટોને સહન કરવા વડે જેઓ સર્વ દુઃખોનો અંત કરનાર મોક્ષને સાધે છે, તે સાધુઓ. અન્ય રીતે પણ સાધુ પદનું આખ્યાન થાય છે. સંયમના પાલન વડે સંયમમાં સહાયકારક હોવાથી સંયમના અથી આત્માઓને નમસ્કરણીય છે. નમસ્કારમંત્રની ચૂલિકાનું આખ્યાન એ પાંચને કરેલે નમસ્કાર શું કરે? સર્વ પાપ-જ્ઞાનાવરણીયાદિ અશેષ કમને પ્રક કરીને ખંડોખંડ કરીને દિશદિશ નાશ કરે છે. ચૂલિકાને આ પહેલે ઉદ્દેશે છે. વળી એ નમસ્કાર કેવો છે ? માર્ગ એટલે નિર્વાણ સુખને સાધવાને સમર્થ એ, સમ્ય દશનાદિની આરાધના સ્વરૂપ અહિંસાલક્ષણ ધર્મ, તેને લાવે, તે મંગલ અથવા મને ભવથી સંસારથી ગાળ–તારે, તે મંગલ અથવા બહુ સ્પષ્ટ નિધત્ત અને નિકાચિતાદિ આઠ પ્રકારની મારી કમરાશિને ગાળેશમાવે, તે મંગલ. આ સર્વે અને બીજા પણ મંગલ, તેને વિષે પ્રથમ એટલે આદિ મંગલ, અરિહંતાદિની સ્તુતિ પરમ મંગલરૂપ છે. એકાતિક અને આત્યંતિક ફળદાયી હોવાથી ભાવમંગલ છે. સર્વ પાપનો પ્રણાશ કરનાર અને મંગલરૂપ કહેવાથી પ્રયોજનાદિ પણ કહેવાઈ ગયા. પંચપરમેષ્ઠિનમસ્કારનું પ્રયજનઅનંતરકાર્ય કમનો ક્ષય અને મંગલનું આગમન છે. તથા ફળ-પરંપરકાર્ય આ લેક અને પરલોકને વિષે એમ બે પ્રકારનું છે. આ લોકમાં અર્થ કામ આરોગ્ય અને એથી અભિરતિની નિષ્પત્તિ તથા પરલેકમાં સિદ્ધિ, સ્વર્ગ, સુકુળમાં ઉત્પત્તિ અથવા બેધિની પ્રાપ્તિ. કહ્યું છે કે – " ताव न नायइ चित्तेण चिंतिय पत्थियं च बायाए । rum સમાજ ના જ સરિ નમુar Ni { } ” ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાળેલું અને કાયાથી આરંભેલું કાર્ય ત્યાંસુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રીપંચપરમેષ્ઠિનમસ્કારને મરવામાં નથી આવ્યો. તિ રામ ! For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન-અક્ષમાલો (પૂર્વાર્ધ ક્રમાંક ૮૭ માં સંપૂર્ણ, ઉત્તરાર્ધ શરૂ) પ્રોજક—પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજ્યપારિજી पणमिय सीयलनाहं, गुरुवरसिरिणेमिसूरिपयकमलं ॥ ગઢ ગુર્જમુત્તરદ્ર, સિરિષવથામા || ૨ | ૧. પ્રશ્ન–શ્રી તીર્થંકરદેવ પાત્રાદિ ઉપકરણ રાખતા નથી, કારણકે તે લોકોત્તર મહાપુરુ કરપાત્ર હોય છે. તેથી તેઓશ્રીને ઉપગપૂર્વક પાત્રાદિને પુંછ પ્રમાઈને લેવા મૂકવાનું હોય જ નહિ અને નાસિકાદિને મેલ વગેરે પણ ન હોય, તે છતાં ચોથી અને પાંચમી સમિતિ શ્રી કલ્પસૂત્રાદિમાં કહીં, તેનું શું કારણ? ઉત્તર-પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામીને આ સમિતિની બાબતમાં અભિપ્રાય એ છે કે પાંચ સમિતિનાં નામ અખંડિત રાખવામાં અનર્ગત લાભ છે. આ વિચારથી તેમણે પાંચે સમિતિના નામ મૂલસૂત્રમાં લીધાં છે. આદાનભાંડમાત્રનિક્ષેપણું સમિતિ તથા પારિષ્ઠાપનિક સમિતિ બાદ કરતા ઈસમિતિ વગેરે ત્રણ સમિતિ દ્વીતીર્થકરદેવને હોય, એમ શ્રીકલ્પદીપિકાદિ ગ્રંથોમાં જણાવ્યું છે. 1. ૨. પ્રશ્ન-શ્રીભગવતીસૂત્રાદિમાં દેવોના પાંચ ભેદ કહ્યા છે તે ક્યા કયા સમજવા ? ઉત્તર–-૧ દેવાધિદેવ, ૨ ધર્મદેવ, ૩ નરદેવ, ૪ દ્રવ્યદેવ, અને ૫ ભાદેવ. આ રીતે પાંચ ભેદે શ્રી ભગવતી સૂત્ર વગેરેમાં જણાવ્યા છે. તે પાંચે ભેદનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું. 1. દેવાધિદેવ-તીર્થકર દેવોએ અઢાર દેને દૂર કર્યા છે તેઓ સંસારસમુદ્રને તર્યા છે ને ઉપદેશ દઈને ભવ્ય છાને તારે છે, તેથી તેમની ઇંદ્રાદિ મહકિ દેવ પણ પૂજા કરે છે. આ અપેક્ષાએ શ્રી તીર્થકર ભગવંતોને દેવાધિદેવ કહ્યા છે. પંચ મહાવ્રતાદિને સાધનારા શ્રી આચાર્યાદિ મહામુનિવરો ધર્મદેવ કહેવાય. ૩ નર દેવ-ચક્રવતી વગેરે રાજાએ નરદેવ કહેવાય. ૪. દ્રવ્યદેવ–મનુષ્યભવમાં કે તિર્યંચના ભવમાં જ દેવાયુષ્ય બંધાય. જેમણે દેવાયુષ્યને બંધ કર્યો છે, તેઓ જરૂર દેવભવમાં જ જવાના. આવા છે તથા જેમણે ભૂતકાલમાં દેવપણું ભોગવ્યું હોય, એટલે જેઓ પાછલા ભવમાં દેવ હતા, ને હાલ મનુષ્યપણે અથવા તિર્યચપણે છે, તે જીવો પણ દ્રવ્યદેવ કહેવાય. એ ભાવેદેવ—દેવાયુષ્ય ભોગવનારા, દેવલેકમાં રહેતા દેવ ભાવેદેવ કહેવાય. વિશેષ બિના શ્રી ભગવતીવૃત્તિ વગેરેમાં જણાવી છે. ૨. ૩ પ્રશ્ન–શ્રી જિનેન્દ્રશાસનમાં મોક્ષને લાભ કઈ રીતે વર્ણવ્યો છે ? ઉત્તર–૧ જ્ઞાન, તપ અને સંયમ, આ ત્રણ પદાર્થોની એકઠી આરાધના કરવાથી મેટાનાં અવ્યાબાધ સુખ મળે એમ આવશ્યક સૂત્રની નિયુક્તિમાં શ્રી ભદ્રબાહુ સ્વામિ મહારાજે કહ્યું છે. આત્માની સાથે ના કર્મરૂપી કચરે ચડે છે. તેને આવતાં રેકવાને માટે સંયમની સાત્વિક સાધના જરૂર કરવી જોઈએ. અને જૂને કચરે દૂર કરવાને માટે એટલે ભૂતકાળમાં મિથ્યાત્વાદિ હેતુઓને સેવીને આ જીવે જે કર્મો બાંધ્યાં છે તેને દૂર કરવાને માટે તપશ્ચર્યાની સાધના જરૂર કરવી જોઈએ. આવું જણાવનાર-સમ્યજ્ઞાન (નિમલ જ્ઞાન) છે. માટે જ જ્ઞાનને પ્રકાશક કહ્યું છે. એટલે સંયમ તપ વગેરેનું સ્પષ્ટ-નિર્દોષ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક ૫] પ્રવચન-પ્રશ્નમાલા [૧૫૩] સ્વરૂપ જ્ઞાનથી જણાય છે. આ મુદ્દાથી ત્રણની આરાધના મેલને આપે છે એમ કહ્યું છે એક માણસને પિતાનું મકાન ચોકખું કરવાની ઈચ્છા છે તેથી તે શરૂઆતમાં બારીબારણું બંધ કરીને અંદર જૂને કચરો દૂર કરે છે. અને બારણું બંધ કર્યા તેથી ના કચરે નહીં આવે. આ રીતે મકાનને સાફ કરી શકાય. આ બિના આત્મામાં ઉતારવાનો છે. આત્મારૂપી મકાનમાં ઇકિયાદિ આવ્યવો રૂપી બારી-બારણામાંથી ના કરે આવે છે. તે પહેલાં આ ને સેવ્યાં છે તેથી જૂનો કચરે પણ તે મકાનમાં ઘણો ભરાય છે. સંચમથી નો કચરો નહિ આવે, ને તપથી જૂને કચરો દૂર થાય, આ રીતે કરતાં આત્મારૂપી મકાન જરૂર સાફ કરી શકાય. ૨. ૩. પ્રશ્ન-ગુણસ્થાનક શબ્દનો અર્થ છે ? ઉત્તર–નિમલ જ્ઞાન દર્શન ચારિત્ર એ ના રવાભાવિક ગુણ છે. આ ગુણોમાં કોઈ વખત નિમલતા વધારે પ્રમાણમાં હોય છે, ને કોઈ વખત એછી પણ હોય છે. એમ મલિનતાની બાબતમાં પણ સમજી લેવું. જીવનું આવું જ સ્વરૂપ તે ગુણસ્થાનક કહેવાય. અહીં જણાવેલ “સ્થાનક” શબ્દનું રહસ્ય એ છે કે-પહેલાના ગુણસ્થાનકાની અપેક્ષાએ આગળના ગુણસ્થાનકામાં જ્ઞાનાદિ ગુણોની નિમલતા વધુ પ્રમાણમાં હોય છે. ને આગળના ગુણસ્થાનકોની અપેક્ષાએ નીચેના ગુણસ્થાનકમાં જ્ઞાનાદિ ગુણોની નિર્મલતા ઓછી હોય છે. આ બિના કર્મગ્રંથ ટીકા-ગુણસ્થાનકક્રમારેહાદિમાં પિતારથી જણાવી છે. ૩. ૪. પ્રશ્ન–જે જીવ મિયાદષ્ટિ છે, તેને ગુણસ્થાનક કઈ રીતે સંભવે ? , ઉત્તર–મિથ્યાદૃષ્ટિ કે મિથ્યાત્વ મોહનીય કર્મને ઉદય બહુ તીવ્ર હોવાથી પ્રભુશ્રી અરિહંત દેવે કહેલા જીવ-અધ્વાદિ તત્ત્વોનો વિશેષ બોધ વિપરીત થાય છે તો પણ “આ મનુષ્ય છે” “આ પશુ છે ? આવું સામાન્ય જ્ઞાન સાચું થાય છે. “વિશ ધર્મને બંધ થવામાં સમ્યગદષ્ટિને યથાર્થ બોધ થાય છે અને મિથ્યાષ્ટિને અયથાર્થ બોધ થાય છે. ” આ રીતે બંનેમાં ભેદ પડે છે. પણ સામાન્ય જ્ઞાનમાં ભેદ પડતો નથી. આ અપેક્ષાએ “નિગદમાં રહેલા છેવોને પણ તેવા પ્રકારનું સ્પર્શ જ્ઞાન અવિપરીત થાય છે.” એમ શ્રી નંદીસૂત્રની ચૂર્ણ વગેરેમાં જણાવ્યું છે. આટલો પણ જ્ઞાનગુણ એ નિગદના જેને ન માનીએ તો એ પ્રશ્ન થાય કે-વમાં અને અવમાં ફરક છે ? બધાએ જીવોને અક્ષરને અનંતમે ભાગ કાયમ ખુલ્લો રહે છે. જ્ઞાનાવરણીય ક ઉદય બહુ જ પ્રમાણમાં હોય, તે પણ તે પુદ્ગલ અક્ષરના અનંતમાં ભાગને ઢાંકી શકતા જ નથી. જે તે પણ ઢંકાય તો જીવ અવ૫ણને પામે. પણ વસ્તુસ્થિતિ એ છે કે જે જીવ છે, તે અવપણું પામે જ નહિ. આ વાત દષ્ટાંત દઈને સમજાવે છે, તે આ પ્રમાણે-જેમ સૂર્યની આડા ઘણાં જ વાંદળાં જનમ્યા હોય, તે પણ એમ જરૂર માનવું જ પડશે કે, તેના પ્રભાને સર્વથા નાશ થતો જ નથી, કંઈક પ્રભા ખુલ્લી પણ રહે છે, અને તેના જ આધારે “હાલ દિવસ છે કે રાત છે ” એમ જરૂર જાણી શકાય છે. તેમ આત્મા (રૂપી સૂર્ય) ની આડા ગાઢ કર્મ રૂપી વાદળાં રહ્યાં છે. તો પણ જે કાંઈક અવિપરીત બંધ થાય છે, તે અપેક્ષાએ મિથ્યાદષ્ટિ વને પણ ગુણસ્થાનક કહી શકાય. ૪. (ચાલુ) For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માતર તીર્થ લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજય. સાચા દેવ તરીકે સુપ્રસિદ્ધ, માતરમંડન, મહાચમત્કારિક, સમ્રાટ સંપ્રતિએ ભરાવેલી શ્રી સુમતિનાથ પ્રભુની ભવ્ય મૂતિથી દેદીપ્યમાન અને આલિશાન બાવન જિનાલયથી સુશોભિત એવું આ પ્રાચીન માતર તીર્થ ખેડા જીલ્લામાં આવેલ છે. પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ પિતાના વિશાલ પરિવાર સહિત વિ. સં. ૧૯૯૮ નું ચાતુર્માસ છાયાપુરી (છાણી) માં પૂર્ણ કરી, વિ. સં૧૯૯૯ ના માગશર સુદ ને દિવસે ગામ સાધીના વતની તથા હાલ છાણીના રહીશ શા. ચિમનલાલ છોટાલાલ તથા ડભોઇના વતની શા. શાન્તિલાલ ગુલાબચંદ એમ બે ભાઈઓને ભાગવતી પ્રવજ્યા આપી દીક્ષિતનાં મુનિ ચંદનવિજય તયા મુનિ વિબુધવિજયજી નામ રાખી, ચાતુર્માસમાં વંચાતા શ્રી ભગવતી સત્રના પ્રથમ શતકની પૂર્ણાહુતિ કરી, છાણીથી માગશર વદ બીજને દિવસે વિહાર કરી, માગશર વદ ૧૪ ને દિવસે માતર તીર્થમાં પધાર્યા, અને સાચા દેવ શ્રી. સુમતિનાથ પ્રભુનાં દર્શનાદિ કરી બે દિવસની ત્યાં સ્થિરતા કરી. મને પણ આ પ્રસંગે જ એ તીર્થનાં દર્શનનો લાભ મળે. માતરમાં સ્થિરતા દરમ્યાન ત્યાંના રહેવાસી વૃદ્ધ શ્રાદ્ધવર્ય શેઠ ખીમચંદભાઈ બેચરદાસે આ તીર્થ સમ્બન્ધી જાણવા યોગ્ય ઘણી ઘણી હકીકત પૂજ્યપાદ સૂરીશ્વરજી મહારાજ પાસે નિવેદન કરી, અને જણાવ્યું કે-જે આ બધી હકીકત બહાર પડે તો આ તીર્થના મહિનામાં વૃદ્ધિ થશે, જાત્રાળુઓ આ તરફ વધારે આવશે, અને સાચા દેવનાં દર્શનાદિને સૌ વિશેષ લાભ ઉઠાવશે. આ તીર્થ સંબંધી બે પુસ્તિકાઓ છપાઈ છે. છતાં પણ હજુ વિશેષ પ્રકાશ માગે છે, માટે આપ તૈયાર કરી આપે. આ પ્રમાણે તેમની વિનંતીને સ્વીકાર કરી તે તૈયાર કરવા માટે, પૂજ્યપાદ પ્રગુરુદેવ આચાર્ય મહારાજે મને આજ્ઞા ફરમાવી. તે આજ્ઞાને શિરસાવંધ કરી, આ તીર્થ સંબંધી જે કંઈ ઈતિહાસ નણવામાં આવ્યું છે તે અહીં પ્રદર્શિત કરું છું. ગુણવંતી ગુજરાતમાં જેમ શંખેશ્વર તીર્થ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના નામે, સ્થંભન તીર્થ (ખંભાત) શ્રી સ્થંભન પાર્શ્વનાથના નામે, પંચાસરા તીર્થ (પાટણ) શ્રી પંચાસરા પાર્શ્વનાથના નામે બાંયણીજી તીર્થ શ્રી મલ્લિનાથના નામે, પાનસર તીર્થ શ્રી મહાવીર રવામીના નામે, સેરીસા તીર્થ શ્રી સેરીસા પાર્શ્વનાથના નામે, કાવી તીર્થ સાસુ-વહુના મંદિરના નામે, ગંધાર તીર્થ શ્રી અમીઝરા પાર્શ્વનાથના નામે, જઘડીયા તીર્થ શ્રી આદિનાથને નામે અને ભગુકચ્છ (ભરૂચ) તીર્થ શ્રી મુનિસુવ્રત સ્વામીના નામે સુવિખ્યાત છે, તેમ આ માતર તીર્થ સાચા દેવ શ્રી સુમતિનાથને નામે સુપ્રસિદ્ધ છે. આ અવસર્પિણીમાં થયેલા ચોવીસ તીર્થંકર પૈકી પાંચમાં શ્રી સુમતિનાથ પ્રભુની મહાચમત્કારિક ભવ્ય મૂર્તિ, સમ્રાટ સંપ્રતિ મહારાજાએ દશપૂર્વધારી આર્યસુહસ્તી ભગવંતની વાણી સુણીને સવાક્રોડ નુતન બિંબ ભરાવેલાં તે પૈકીની આ છે. પ્રતિમાજી એવાં ભવ્ય છે કે દર્શનાર્થે આવનાર પ્રાણીને ત્યાંથી ખસવાનું મન જ થતું નથી. આ દેશમાં આ મૂર્તિને ચમત્કાર તરફ વ્યાપેલ હોવાથી જનતા તેમને સાચાદેવ તરીકે જ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૫] શ્રી માતર તી ૧૫૫] સખાધે છે, જૈનેતરા પણ તેમના પ્રત્યે ઘણું જ સન્માન ધરાવે છે. ત્યાંનુ જિનમંદિર ગગનચુ ત્રણ શિખરાવાળું છે. મૂળ મંદિરને ફરતી પ્રભુમૃત્તિ એથી સુોભિત નાની મેોટી ૫૧ કેરી શોભી રહી છે. આ રીતે આ બાવન જિનાલયવાળુ લભ્ય મદિર છે. મ'દિરની આગળના ભવ્ય દેખાવ, બાંધણી અને ઉંચાઈ દેખનારના મન ઉપર ભવ્યતાની છાપ પાડે છે. હવે આ બાવજિનાલય મદિર કયારે બંધાણું, સુમતિનાથ પ્રભુની કૃત્તિ ક્યાંથી આવી, ચમત્કારે શુ શુ થયા, સાચા દેવ શાથી કહેવાયા, પુન: જર્ણોદ્ધાર કાણે કરાવ્યા, અને આ તીર્થને મહિમા શાથી વધ્યા વગેરે હકીકત આપણે તપાસીએ. પ્રભુભૂત્તિઓનુ` પ્રગટ થવુ’— ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાંના મહુધા ગામની પાસે સુહુ જ નામે પુરાતન ગામ છે. આ ગામના વતની એક ભારાટના ઘરની નજીકમાં બારોટને વિશાળ વાડા હતા. આ વાડામાંથી જ શ્રી સુમતિનાથ પ્રભુ વગેરેની વૃત્તિએ પ્રગટ થયેલી છે. આ કૃત્તિએ તે જગ્યાએ જમીનમાં ક્યારના અને કેટલા સમયથી સ્થાપિત હશે તેની જાણુ અત્યાર સુધી કાને થઈ નથી. પણ કાંઇ કારણસર કાઇએ જમીનમાં પધરાવેલ હશે તેમ માલુમ પડે છે. પ્રભુની કૃત્તિએ જમીનમાંથી બહાર પ્રગટ થતા પહેલાં અધિષ્ઠિત દેવે માતરના વતની શા. દેવચંદ વેલજી તથા શા. વચંદ સુંદરજી તથા શા. નથ્થુ ગાંધી આ ત્રણે વ્યક્તિને સુંદર સ્વમ આપી તેમાં જણાવ્યુ કે-અમે। સુદુંજ ગામમાં બારોટના વાડામાં અમુક સ્થળે છીએ. ત્યાંથી અમેને બહાર કાઢો. આવું ભાવી મહહલાભસૂચક સ્વમ ત્રણે ભાગ્યશાળીઓને એક જ વેળાએ આવ્યું. ખીલ્ડ બાજુ તે જ રાત્રીએ ભારાટને પણ આશ્ચર્યકારી વિવિધ પ્રકારના ચમત્કારો દેખાવા લાગ્યા. દિવસે જેમ પસાર થતા ગયા તેમ વાડામાં તેની નજરે અવારનવાર અભિનવ દસ્યો દૃષ્ટિગોચર થવા લાગ્યાં. તેમજ વાડાની જમીનમાં વાજિંત્રા વાગતા હોય, સુંદર નાટારંભ થતો હોય, તેવા મધુર અવાજો તેના કાને સાંભળાવવા લાગ્યા. આ ઉપરથી બારોટના મનમાં થયું કે આ સ્થળે કાઈ ઇશ્વરી ચમત્કાર છે. વાડાની આ જમીન ખાદી જોવાથી ખબર પડશે. મનમાં આ પ્રમાણે વિચાર ઉદ્ભવતાં બારોટે વાડામાં જે જગ્યાએથી અનુપમ સુગંધ આવી રહી હતી તે જગ્યાની આસપાસથી વા ખેાદવા માંડયા. ઘેાડુંક ખાદાયું ત્યાં તે સુરતરુ સમાન લભ્ય આકૃતિવાળી સફેદ પાષાણુની સુંદર મૂર્ત્તિવ દેખાણી. બારેાટે તે મૂર્ત્તિએને બહાર કઢાવી. ખાદનારા આ જોઈને આશ્રય'માં ગરકાવ થઇ ગયા. સૌએ ભાવ સહિત મૂત્તિનાં દÖન કર્યાં. અને ગાયનું દૂધ નિમળ જળ મ`ગાવી મૂત્તિનું પ્રક્ષાલન કર્યું. પ્રક્ષાલનથી માટી દૂર થઇ ત્યાં તે મૂર્ત્તિ એ ચંદ્રમાના ૧. માતરતી સબન્ધી છપાયેલ અને પુસ્તિકામાં ખારોટના વાડામાંથી ત્રણ પ્રતિમા નિકળેલી છે, તેમ જણાવેલ છે. આ બાબતની અમે વધુ તપાસ કરતાં તેમજ ત્યાંના રોડ ખીમચંદભાઇ બેચરદાસના મુખથી સાંભળતાં ત્રણ ને બદલે પાંચ પ્રતિમા નીકળેલી છે. તે પાંચે પ્રતિમા સમ્રાટ સંમતિએ ભરાવેલી છે. તેમાં ( હાલ જે મૂળનાયક તરીકે છે તે અને તેની આતુબાજીની એકેક તથા મૂળ નાયકજીના જમણી તરફના ગભારામાં મૂળનાયક તરીકે પધરાવેલી એમ ) ચાર પ્રતિમા શ્રી સુમતિનાથ પ્રભુની છે. તથા મૂળનાયકજીના ડાબી તરફના ગારામાં મૂળનાયક તરીકે પધરાવેલી શ્રેયાંસનાથ પ્રભુની એક મૂર્તિ છે. પાંચે પ્રતિમાજી ઉપર નામ વાંચી શક્રામ છે For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૮ જેવી તેજસ્વી દેખાવા લાગી. જોતજોતામાં આખા સુહુજ ગામમાં આ વાત ચારે તરફ ફેલાઇ ગઇ, લોકાનાં ટાળટાળાં બારોટના વાર્ડ ઉભરાયાં. સૌએ મૂર્તિનાં દર્શન કર્યાં. બારેટના હુ તો પાર રહ્યો નહીં. તેના મનમાં થયું કે મારા વાડામાંથી આ સ્મૃતિએ પ્રગટ થયેલી છે, માટે જરૂર મારે ત્યાં જ રહેશે. પાતાના ઘરમાં થોડી જગ્યા સાફસુફ કરી, ગાયના છાથી લીંપી લાકડાના બાજોઠ પર મૂર્તિ એને પધરાવી. અને લૌકિક મંત્રવિધિથી પૂજન કર્યું. ધીરે ધીરે આ વાત આસપાસન! ગામામાં પણ ફેલાઇ. જેમ જેમ લેાકાતે જાણુ થતી ગઇ તેમ તેમ બહાર ગામથી પણ લોકાનાં ટોળેટોળાં 'નાર્થે આવવા લાગ્યાં. આવનારાઓમાં મુખ્ય ભાગ નાના હતા. જાણે મુહુજ ગામમાં યાત્રાને માટા મે ભરાયા હતા. બહારગામથી એટલા ધેા જનવર્ગ આવ્યેા કે ગામ નાનું હોવાથી લેાકાને ઉત્તરવાની પણ ઘણી જ મુશ્કેલી પડવા વાગી. માતર ગામના જે ત્રણ ભાગ્યશાળીઓને સ્વમ આવ્યાં હતાં તે તેમજ ત્યાંના અન્ય લાવુંકા પણ આવી પહોંચ્યા. પ્રભુભૂત્તિ આની માતરમાં પધરામણી હૅવે ત્યાં ભેગા થયેલા ગામગામના લાકા એ પ્રતિમાને પોતપોતાના ગામ લા ન્યાને વિચાર કરવા લાગ્યા. સૌએ પેાતપોતાના મન સાથે સંકલ્પ કરવા માંડયે કે આ પ્રતિમા જો આપણા ગામ આવી જાય ! ગાપણા મનેરથ પરિપૂર્ણ થાય. દરેક દરેક ગામના લાકા પોતાના ગામ લઈ જવાની માગણી કરવા લાગ્યા. એક બીજાના ગત લેવાનું શરૂ કર્યું. પણ પરિણામે મતભેદો પડવાથી તકરારનું સ્વરૂપ ઊભું થયું. છેવટે સર્વે મળીને એવા નિર્ણય કર્યો કે જ્યાં પ્રભુજીને હુકમ હોય ત્યાં લઇ જવા. ચિટ્ટીએ નાખીને જેની ચિઠ્ઠી આવે તે પ્રભુજીને પોતાના ગામ લઇ જાય. બધાએ ચીટ્ટિો નાખી, માતરવાળા તો પ્રભુજીએ આપણને માતર લઈ જવાનું સ્વપ્ર આપ્યું છે, માટે શ્રદ્ધા રાખીને એમને એમ જ દૂર મેસીને શુ' થાય છે તેની રાહ જોવા લાગ્યા. હવે જે ગામવાળાની ચિટ્ઠી આવી તે ગામવાળા સ્નાન કરી શુદ્ધ વઓ પહેરી પ્રતિમાજીને ઉપાડવા લાગ્યા. પર ંતુ પ્રતિમાજી ઉપાચાં નહીં તે ઉપડ્યાં જ નહી. આથી ઘણા લોકોએ ભેગા મળી ઘણા જોર શેરથી ઉપાડવાનેા પ્રયાસ કર્યાં. પણુ જાણે પ્રતિમાજીને હજારા મણુ ભાર હોય તેમ કાઇ રીતે તે ઉપડયાંજ નહીં. સર્વે લોકા આ બનાવથી ઘણા જ વિમાસણમાં પડી ગયા, અને વિચારવા લાગ્યા કે શું આ પ્રભુજીને અહીં જ રહેવાની ઇચ્છા છે, કે આટલા આટલા પ્રયાસ કરવા છતાં ઉપડતાં જ નથી. હવે પ્રતિમાજી ઉપાડવાની કાઇની પણ હિમ્મત ચાલતી નથી. સૌ નિરુત્સાહ થતા જાય છે. ધ્રુવટે માતરના બાવા સર્વે લોકેાની પાસે આવીને નમ્રતાથી કહેવા લાગ્યા કે આપ સર્વેની સત્તિ અને ખુશી હોય તે। અમે પ્રભુને ઉપાડવાના પ્રયાસ કરીએ. અને કદાચ અમારા ભાગ્યાયે અમે જો સફળ થઈએ, તે અમારા માતર ગામમાં આ પ્રતિમાને લઈ જઈએ. સર્વેએ સન્મતિ આપી. માતરવાળાએ હાઇ સ્વચ્છ થઈ શુદ્ધ વસ્ત્રો ધારણ કરી નમસ્કાર મંત્રનું ધ્યાન ધરી સુમતિનાથ પ્રભુની જય ખાલાવી પ્રતિમાજીને ઉપાડવા માટે ગયા. આ વખતે ભેગા થયેલ હજારા માણસા એક્કી ટસે તેમની તરફ જોઈ રહ્યા. અને હાસ્ય કરતાં ખેલવા લાગ્યા કે આટલા બધાથી પ્રભુજી ઉપડયા નહી. અને આ ત્રણ જણાથી શું ઉપડશે ? એટલામાં તે પ્રભુને ફૂલના દડાની જેમ ઉપાડી લીધા. આ દેખાવથી મશ્કરી કરતા હજારા જણ એકદમ ઝાંખા પડી ગયા. આટલાથી પણ તે For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] શ્રી માતર તથ [૧૭] નહીં અટકતાં, માતરના લેકાએ ગાડામાં પ્રભુની મૂર્તિઓને પધરાવી છતાં પણ કેટલાએક અન્ય શ્રાવકે હજુ પણ પોતપોતાના ગામ લઈ જવાની વાત છોડતા ન હતા. ત્યારે માતરના શ્રાવકોએ પ્રભુજીના સન્મુખ આવી હર્ષ ભેર સ્તુતિ કરી, ને પ્રભુજીને સહાય થવા વિનંતી કરી. તરત જ ગાડું વગર વૃષભ (બળદે) સ્વતઃ માતર તરફ ચાલવા માંડયું, અને માતર તરફના મૂળ રસ્તા પર આવી પહોંચ્યું. આમ થયું એટલે સર્વેએ પિતાના ગામ લઈ જવાની વાત મોકુફ રાખી અને માતર લઈ જવાની માતરના શ્રાવકને સમ્મતિ આપી. અને ગાડાને બળદ જોડી માતર તરફ ચાલતું કર્યું. સર્વે બહારગામ વાળાઓ પણ પ્રભુના ગુણગાન ગાતાં ગાડાની પાછળ માતર સુધી આવવા ચાલી નીકળ્યા. સ્વમ પામેલા, પ્રભુજીને ઉપાડનાર પુણ્યવંત માતરના ત્રણ પ્રવકે પણ પ્રભુજીની આજુ બાજુ ગાડાની પાસે સુમતિનાથ પ્રભુની જય બોલતાં ચાલવા માંડયા. ઢેલ, ત્રાંસા સરણુઇના અરે દૂર દૂરના માણસોને આ તરફ ખેંચવા માંડ્યા. લોકોના ટોળે ટોળાં પ્રભુને પુષ્પ-અક્ષતથી વધાવવા લાગ્યાં. ખરેખર, એ દશ્ય જોનારને હર્ષઘેલાં કરી નાખે તેવું હતું. - પણ બારોટના મેઢા પર હેજ લાની ભાસતી હતી. તેના મનની ભાવના તે એ હતી કે પ્રભુજી મારે ત્યાં જ રહેશે. પણ ખુદ પ્રભુજીની ઈચ્છા માતર તરફ જવાની દેખી, એટલે તેની મનની ભાવના મનમાં જ સમાઈ ગઈ. સર્વ લેકે તેને અભિનંદન આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ, તું તો ખરે ભાગ્યશાળી કે તારા વાડામાંથી પ્રભુજી નીકળ્યા. માતરવાળા શ્રાવકોએ તે બારેટને રૂ. પ૦) સીરપાવ આપી રાજી કર્યો. ગાડું સુહુંજ ગામ અને ખેડા ગામ વટાવી આગળ વધ્યું. ગામના પાદરે ચોમાસાને લીધે શેઢી તથા વાત્રક નદીઓમાં પૂર આવેલું હતું. આ જોઈ બધા લેકે ચિંતાગ્રસ્ત થયા, ને હવે આ વાત્રક નદીમાંથી શી રીતે પસાર થવું તેને વિચાર કરવા લાગ્યા. કોઈની પણ સાહસ કરવાની હિમ્મત ચાલતી નથી. છેવટે ખેડા ગામમાં પાછા જવું એમ નિશ્ચય કર્યો. એટલામાં તો ગાડીવાને નદીમાં ગાડું હંકાર્યું, કારણ કે-સાથેના બધા લોકે નદીના પૂરને પિતાની નજરે જોઈ શકતા હતા, પણ દૈવી સંકેતને લીધે ગાડીવાન પિતે તેની નજરે નદીના પૂરને જોઈ શક્યો નહીં. સર્વે લોકોએ એકદમ બુમાબુમ કરી મૂકીઃ અયા ગાડીને પાછી વાળ. આવા નદીના ભરપૂર પુરમાં અમારે નથી લઈ જવી. એમ બોલતાં બેબતાં સૌ ગાડાને વળગી પડ્યા. પણ બળદો હાંકનારના કાબુમાં રહ્યા નહીં. જોતજોતામાં ગાડું અને ગાડાને વળગી પડેલા તમામ માણસા સહિસલામત વાત્રક નદીને પેલેપાર કાંઠા પર ઊતરી ગયા. આથી સર્વેના આશ્ચર્ય પાર રહ્યો નહીં. વધુમાં ખુબી જવાની એ છે કે ગાડું બળદ–ગાડીવાન આદિ સર્વે જને વણભજેલા માલમ પડયા. આ અદ્દભુત દૃશ્ય દેખી સર્વ કહેવા લાગ્યા કે અહે શું પ્રભુને ચમત્કાર છે ! જરૂર આ તે કઈ મહાચમત્કારી મૂર્તિ લાગે છે. જરાતમાં સાચા દેવ હોય તો આ જ છે ! એમ કહી સાચા દેવ તરીકે સધવા લાગ્યા. ત્યારથી આ પ્રભુ સાચા દેવ તરીકે પ્રસિદ્ધ થયા. અને તેમનું મંદિર સાચા દેવના મંદિર તરીકે વિખ્યાત થયુ. આ રીતે વિ. સં. ૧૮૩૩ના શ્રાવણ માસમાં પ્રભુભૂતિઓને માતર ગામમાં ૧. “માતર તીર્થ વર્ણન' નામક પુસ્તિકામાં વિ. સં. ૧૮૫૩ ના શ્રાવણ માસમાં પ્રભુજીએ માતર ગામમાં પ્રવેશ કર્યો, તેમ લખેલ છે. પણ એ લખેલ સાલમાં ફેરફાર છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫૮] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૮ પ્રવેશ કરાવરાવ્યું. માતરના શ્રાવકોએ પરણું દાખલ એક કોટડીમાં કાના બાજઠ પર પ્રભુ મૂર્તિઓને પધરાવી. આ સાચા દેવ સુમતિનાથના ચમત્કારની વાત કે દેશ ફેલાવા લાગી. દૂર દૂરથી બહારગામના તેમજ આસપાસના જેન જૈનેતર દર્શનાર્થે આવવા લાગ્યા. માતરના શ્રાવકાએ નવું મંદિર બાંધવા માટે જમીન વેચાતી લીધી. સંઘનું આગમન અને મંદિર બાંધવાને આદેશ– વિ. સં. ૧૮૪૨–૧૮૪૩ માં અમદાવાદના નગરશેઠ ખુશાલચંદ લમીચંદભાઈએ તિર્થાધિરાજ શ્રી સિદ્ધિગિરિને સંધ કાઢી માતર થઈને પાલિતાણા તરફ જવાને નિર્ણય કર્યો. અને તે પ્રમાણે માતર આવી સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુની ભકિત પૂર્વક દર્શનાદિ કર્યા બાદ માતરના શેઠ દેવચંદ વેલજીને નગરશેઠ સાથે સારા સંબંધ હોવાથી તેમણે મોટું શિખરબંધી મંદિર બંધાવી આપવા નગરશેઠ સંઘપતિને વિનંતી કરતાં સંધપતિ નગરશેઠે ત્રણ શિખરવાળું ભવ્ય મંદિર પિતાને ખર્ચ બંધાવવાની હા પડી. સંઘપતિ સંઘ સાથે પાલિતાણું તરફ રવાના થયા. પછી શેઠ દેવચંદ વેલજીની દેખરેખ નીચે લીધેલ જમીનમાં દહેરાસર બાંધવાનું કામ શરૂ કર્યું. સામગ્રી ઘણું જ એકઠી કરવા માંડી. યૂને પણ સારા પ્રમાણમાં મંગાવ્યો. આ વખતે ખેડામાં કલેકટરને બંગલો બંધાતો હતો. તેમાં તેમને તાત્કાલિક ચૂનાની કાંઇક વિશેષ જરૂર પડી. કલેકટર સાહેબને કેઈએ કહ્યું કે માતર ગામમાં જેનું મેટું મંદિર બંધાય છે, ત્યાં ત્યાંના શ્રાવકેએ પુષ્કળ ચૂને એકઠા કરેલ છે. આ સાંભળી કલેકટર સાહેબ પોતાની પત્ની વગેરે સાથે ત્યાં આવ્યા, અને ચૂનાની માગણી કરી. ગાડું ભરીને ચૂને ત્યાંથી લેવરાવ્યો. તે લઈને ત્યાંથી રવાના થયા. ગામના પાદરમાં થઈને જતાં એકદમ કલેકટર સાહેબને પેટમાં જબરજસ્ત મૂળ આવવા માંડયું. તેમનાથી રહેવાયું નહીં, ત્યારે સાથેના અન્ય માણસોએ તેમને અંગ્રેજી ભાષામાં કહ્યું કે સાહેબ ! આ મૂર્તિ મહાચમત્કારી છે, ત્યાંથી આપણે આ ચુનો લઈ જઈએ છીએ માટે આ સ્થિતિ થવા પામી છે. સાહેબે કહ્યું કે એમ છે, તે જાઓ, આ ચૂત પાછા મોકલાવી છે. જ્યાં ગાડી પાછી વાળી ત્યાં સૂળને વ્યાધિ પણ શમી ગયો. એટલે કલેકટરને પણ તે મૂતિ ઉપર શ્રદ્ધા થઈ. આ મંદિરનું કામ રીતસર ચાલવા લાગ્યું અને અમુક વર્ષોમાં નવું આલિશાન મંદિર તૈયાર થઈ ગયું. મંદિરની પ્રતિજ્ઞા આ રીતે મંદિર તૈયાર થઈ જતાં વિ. સં. ૧૮પર ના જેઠ શુદિ ૩ ને ગુરુવારના રોજ અમદાવાદના નગરશેઠે મહત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી, અને અહીંના શેઠ જાદવ વેલજી તથા દેવચંદ વેધજીએ પ્રભુજીને ગાદીનશન કર્યા. અને દહેરાસરમાં અખંડ દીપક માટે બન્ને ભાઈઓએ રૂ. ૫૦૦૦ મૂકી તેના વ્યાજમાં બે તવાળે અખંડ દીવો શરૂ કર્યો, જે અત્યાર સુધી પણ ચાલ્યો આવે છે. - ૧ છપાયેલ “માતર તીર્થ વર્ણન પુસ્તિકામાં ૧૮૫૪ ના જેઠ સુદિ ૩ ને ગુરપારના રોજ પ્રતિ કરીને મહાપ્રભુજીને ઘણુ ઠાઠમાઠથી પધરાવ્યાનું લખ્યું છે. આમાં પણ સાવને ફેરફાર થયેલ છે, For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક પ] શ્રી માતર તીર્થ [૧૫] બાવન જિનાલયને પ્રારંભ પ્રભુજી ગાદીનશીન થયા ત્યાં તે તેમને ચમત્કાર પણ દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગે, અને ચારે બાજુએ મહિમા ફેલાવા લાગે. જેમ જેમ દહેરાસરમાં દેવદ્રવ્યની ઉપજ વધતી ગઈ તેમ તેમ બાવન જિનાલય બાંધવા માટે અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ અને શેઠ હઠીસિંગ કેશરીસિંગ તથા અહીંના શેઠ હકમચંદ દેવચંદ તથા શેઠ અનેપચંદ જાદવજીએ ચારે ભેગા થઈ વિચાર કરી, બંધાવેલ મંદિરની આસપાસની જમીન વેચાતી લઇ, મૂળ દહેરાસર કંઇક નાના પ્રમાણમાં હોવાથી તેનો પણ કેટલાક ભાગ વધારી, તેની ચારે તરફ ભમતીમાં ૫૧ દેરીએ બાંધવાનું કામ શરૂ કર્યું. ભમતી માટે લીધેલ ફાલતું વેચાણ જમીન પર ચણતર શરૂ કર્યું. ગામના લેકે મીંયા સરકારને અમુક રકમ પહેલાં આપતા હતા, તે નહીં આપેલ હોવાથી બચ્ચાનીયાએ તે ચણતરને અટકાવ્યું. તેથી ગામના શ્રીસંઘે એક માસની ઉપજમાંથી થાઈ હીસ્સો આપવાનો ઠરાવીને પહેલા માસના ભાગના રૂપિયા પણ આપી દીધા. જે દિવસે બચ્ચાનીયાએ રૂપિયા લીધા તે દિવસથી રાત્રે માંધાને કોઈ છુપી રીતે માર મારે અને નિદ્રા લેવા ન દે, તેમ લાગલાગટ દશ દિવસ સુધી ચાલ્યું. દશમે દિવસે તો બચ્ચાનીયા ખૂબ ગભરાયા. એટલે શા. ઇવરાજ સુરચંદની પાસે આવી બનેલ સર્વ હકીકત નિવેદન કરી. વરાજ શેઠે જણાવ્યું કે આપ સરકાર છે, ધારે તે કરી શકે, એટલે અમારાથી તે કહેવાય નહીં. પણ આપણું મહેરબાની મારા પર છે તેથી આપને બે અક્ષર કહું છું કે આપે અમારા દહેરાસરને જે પૈસા લીધા છે તે પૈસા આપ મને પાછી આપે. અને હું તે પૈસા મારા ઘરમાં રાખું પછી આપને કોઈ પણ જાતની મુશીબત નડે, તો આપના પૈસા બીજે દીવસે પાછા લઈ જશે અને જો તમારું દુઃખ દૂર થાય તો આ પૈસા તમારા હાથે દહેરાસરમાં પાછા મૂકી પગે લાગજે. આ પ્રમાણે વરાજ શેઠની વાત સાંભળી બચ્ચામયાએ તે જે દિવસે વરાજ શેઠને ત્યાં પિસા મોકલાવી દીધા. તે જ રાત્રીએ બચ્ચાનયાને ખૂબ નિદ્રા આવી અને પી રીતે માર પડતો બંધ થયા. અને દરેક રીતે થતો ઉત્પાત દૂર થયો. બીજે દિવસે સ્વહસ્તે તે પૈસા વરાજ શેઠને ત્યાંથી મંગાવી, તે મંદિરમાં જઈ, પ્રભુ પાસે બે હાથ જોડી ક્ષમા માગી તે પૈસા ભડરમાં નાખ્યા, એટલું જ નહીં પણ ઉપરથી વધારે રૂ. ૫) ગુન્હેગારીના મુ પગે લાગ્યા. અને પ્રભુના ચમત્કારની પૂરી પ્રશંસા કરવા લાગ્યા. ભમતીની દેરીઓની પ્રતિષ્ઠા ત્રણ શિખરવાળા ભવ્ય મંદિરની આસપાસ ભમતી તરીકે ૫૧ દેરીઓ તૈયાર થઈ ગઈ. તેમાં પધરાવવા માટે પ્રભુપ્રતિમાએ પાલિતાણેથી લાવવામાં આવી. અંજનશલાકા અને પ્રતિષ્ઠાને દિવસ નક્કી કરી કુંકુમ પત્રિકા બહાર પાડવામાં આવી. દેશદેશાવરના સંધાને તથા સદ્દગૃહસ્થોને બીડવામાં આવી. મહત્સવ શરૂ કરવામાં આવ્યો. બહારગામથી આ પ્રસંગે આવનાર જાત્રાળુઓ માટે ગામમાં તથા ગામની બહાર તંબુ તાણી સગવડ સારી રીતે કરવામાં આવી હતી. આ મહામંગલકારી મહોત્સવમાં આશરે પચાસ હાર માણસોની મેદની ભેગી થઈ હતી. અહીંના શેઠ અનોપચંદ જાદવજીને સરકાર તરફથી સવબહાદુરને કિતાબ મળેલ હેવાથી અને સરકારમાં સારું માન હોવાથી સરકાર તરફથી For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ચેકી પહેરાને બંદોબસ્ત પણ સારી રીતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામને ઈતર ભાઈઓએ પણ સારો સાથ આપ્યો હતો. આગેવાન તરીકે શેઠ અનેપચંદ જાદવજી તથા શા. પ્રેમચંદ દેવચંદે ઘણી જહેમત ઉઠાવી તન મન ધનથી મદદ કરી હતી. દરેક કામની વહેંચણી કરી વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવી હતી. એકંદરે ગામનો ઉત્સાહ ઘણો જ સારે હતો. આ પ્રસંગે અહીંના શેઠ અનોપચંદ જાદવજીએ તથા અમદાવાદના શેઠ હઠીસિંગ કેશરીસિંગે નકારશીઓ કરી હતી. અમદાવાદના નગરશેઠ હેમાભાઈ પ્રેમાભાઈએ તથા શેઠ હઠીસિંગ કેશરીસિંગે પણ આ કાર્યમાં પૈસાને સારા સદ્વ્યય કર્યો હતો. વિ. સં. ૧૮૯૩ ના મહા શુદિ ૧૦ને બુધવારે ભમતીની દેરીઓની પ્રતિષ્ઠા કરી પ્રભુત્તિઓને ગાદીનશીન કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રતિષ્ઠા કરવા આચાર્ય ભગવંત પણ પધાર્યા હતા. એમ મૂત્તિઓના શિલાલેખ પરથી જાણી શકાય છે. માતર મહાજને પણ બહારગામના આવેલા યાત્રાળુઓની બરદાસ સારી રીતે કરી, પ્રતિષ્ઠા મહોત્સવ સારી રીતે ઉજવ્યો હતો. નિવિન પણે મહામંગલકારી પ્રતિષ્ઠા ઘણું જ મહત્સવ પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. મંદિરમાં થતો નાટારંભ જ્યારથી પ્રભુ ગાદીનશીન થયા ત્યારથી માંડી હરહમ્મશ સાંજના દહેરાસર મંગલિક થયા બાદ રાત્રિના નવ વાગ્યાના સુમારે મંદિરમાં દૈનિક નાટારંભ થતો, જે બહારના ઓટલા પર બેઠેલા લોકો પણ સાંભળી શકતા, એટલું જ નહીં પણ આસપાસના ઘરવાળાઓ પણ પિતાના ઘેર બેઠાં સાંભળી શકતાં. જે વખતે નાટારંભ શરૂ થતે તે વખતે ઝગઝગાટ કરતો પ્રકાશ મંદિરમાં વ્યાપી જતો અને મંદિરમાંથી દૈવિક સુગંધ ચારે બાજુ એટલી બધી ફેલાઈ જતી કે બહાર બેઠેલા લોકો પણ તેને અનુભવ કરી શકતા. આવા અનેક પ્રકારના ચમત્કારો અવારનવાર ત્યાં થવાથી તેમજ બહારગામ તેની ખૂબ પ્રસિદ્ધિ થવાથી બહારગામના લેકે માતર ગામને સાચા દેવના ગામ તરીકે સંબોધવા લાગ્યા. જેનેતર પણ આવા પ્રકારના દૈવિક ચમત્કારો સાંભળીને તેમના પર આસ્થાવાળા થઈ દર્શનાર્થે આવવા લાગ્યા. અને જેમ જેમ તેમના મનવાંછિત કામ પાર પડવા લાગ્યા તેમ તેમ તેઓ વધુ આસ્થાવાળા થવા લાગ્યા. (ચાલુ). ૧–છપીયેલ “માતર તીર્થ વર્ણન'માં સંવત ૧૮૯૭ને મહા શુદિ ૫ ના રોજ ભમતીની પ્રતિષ્ઠા કરવામાં આવી, એમ લખેલ છે. તે સાલમાં પણ ફેરફાર છે. કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આઈકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સેનેરી ઑર્ડર: મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચને દોઢ આને જુદો.) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ. . . For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી? ~ [ એક વિચારણા ] – લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી (ગતાંકથી ચાલુ) ગયા અંકમાં, ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી એ સંબંધી ભિન્ન ભિન્ન તેર ઉલેખ આપણે જોયા. હવે એ ઉલ્લેખના આધારે કંઇ નિર્ણયાત્મક વિચાર કરીએ તે પહેલાં મહામાત્ય ઉદયનની અંતિમ પ્રતિજ્ઞા સંબંધી, ગિરનારની નવી પાજ બંધાઈ તે પહેલાંની જૂની પાજ સંબંધી તેમજ નવી પાજ કોણે બંધાવી એ સંબંધી જે બીજા ઉલ્લેખો મળ્યા છે તે પહેલાં જોઈ લઈએ. મહામાત્ય ઉદયનની અંતિમ પ્રતિજ્ઞા સંબંધી વધુ ઉલલેખે – આ સંબંધી પાંચ ઉલ્લેખો આપણે જોયા છે. તે ઉપરાંત નીચે મુજબ ત્રણ વધુ ઉલ્લેખે મળ્યા છે– . (૬) વિ. સં. ૧૭૩૪ માં શ્રી પ્રભાચંદ્રાચાર્ય કૃત “ઘમાતા-રિત્ર'માંના : કિમવંરિપ્ર” માં मृत्यौ विप्रतिसारो नास्माकं विज्ञापयामि तत् । किंचिन्मन्नंदनस्यास्य वाग्भटाख्यस्य कथ्यताम् ॥ ४४६ ।। शत्रुजयमहातीर्थे प्रासादस्य परिश्रुतः । जीर्णोद्धारस्ततः श्रेयोहेतु स विधीयताम् ॥ ४४७ ॥ અર્થાત–“મને મરણને પસ્તાવો નથી, પણ મારે એટલું જ કહેવાનું છે કે મારા વાલ્મટનામના પુત્રને જણાવજે ક—(મું) શત્રુંજય મહાતીર્થના મંદિરને દ્ધાર કરવાની પ્રતિજ્ઞા કરી છે તો મારા કલ્યાણમાટે એ જીર્ણોદ્ધાર) તું કરાવજે .” (૭) વિ. સં. ૧૫૩ માં શ્રી સોમધર્મગણિકત “શિક્ષતિઅધિકાર ૨ ઉપદેશ ૧ માં– ततो गतः पुनस्तत्र, संजाते घोरसंगरे । प्रहारजर्जरीभूतो, जगाद निजसेवकान् ॥ ६ ॥ शत्रुजये भृगुपुरे, गिरिनारगिरौ तथा । प्रासाद-पद्यविषया, अभूवन्मे मनोरथाः ॥ ७ ॥ અર્થાત–“(મંત્રી ઉદયન) ત્યાં ગયા અને ભયંકર યુદ્ધ થયું અને શિસ્ત્રોના) પ્રહારોથી ઘાયલ થયેલા એવા તેમણે પિતાના નોકરને કહ્યું–શત્રુંજય અને ભરૂચમાં મંદિર બંધાવવાના અને ગિરનાર તીર્થમાં પાજ બંધાવાના મારા મનોરથે હતા.” (૮) વિ. સં. ૧૫૧૮માં શ્રી રત્નમદિગણિતકૃત ‘ ઘાતળી ” પૃ. ૧૨૧ માં છીનાદવમસ્ત્રિ શ્રીરાäનયોદ્ધા–રાવરકુવામા -મુગુसमलिकाविहारोद्धार-तीर्थद्वययात्रादि-मनोरथाः स्वपितृ मं. उदायनसत्काः सफलीकृताः।" For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાર [વર્ષ ૮ અર્થાત “શ્રી બહડદેવ મંત્રીએ પિતાના પિતા મંત્રી ઉદયનના ૧ શ્રી શત્રુજયને ઉદ્ધાર, ૨ ગિરનાર ઉપર સુગમ પાજ, ૩ ભરૂચમાં સમળીવિહાર ચૈત્યને ઉદ્ધાર અને ૪ બને તીર્થોની યાત્રા વગેરે ચાર મને સફળ કર્યા.” આ ત્રણે ઉલ્લેખમાં પણ છઠ્ઠા ઉલ્લેખમાં એક પ્રતિજ્ઞાન, સાતમામાં ત્રણ પ્રતિજ્ઞાને અને આઠમામાં ચારને ઉલ્લેખ છે. આ બધા ઉલ્લેખમાં કઈ સ્થળે પ્રતિજ્ઞા કર્યાનો ઉલ્લેખ છે અને કોઈ સ્થળે મને ર૫-ભાવના હોવાને ઉલ્લેખ છે. મનોરથ–ભાવનાની દષ્ટિએ વિચારીએ તે મહામાત્ય ઉદયન જેવાના અંતરમાં અનેક પ્રકારના અનેરા ભર્યા હોય એમાં કશો વાઈ “નથી. અને એ મને રથમાં ગિરનારની પાજ બંધાવવાનું કે અંબઇને દંડનાયક બનાવવાના મને રથને પણ અમાવેશ થઈ શકે. બાકી અભિપ્રહ પૂર્વકની પ્રતિજ્ઞાની દષ્ટિએ વિચા રીએ તે તેણે (૧)–શત્રુંજય અને (૨) શકુનિકાવિહારને ગંદ્ધાર કરવાની-એમ બે જ પ્રતિજ્ઞા લીધી હતી એમ માનવું ઠીક લાગે છે. મહામાત્ય ઉદયનને પિતાના ન્હાના પુત્ર અબડને દંડનાયક બનાવવાની ઇબ હોય એમ સિંધી જૈન ગ્રંથમાળા પ્રકાશિત “પુરાતનપદ' પૃ. ૩૨ ઉપર છપાયેલા માનદ્રયન ’ ઉપરથી જણાય છે. એ પ્રબંધમાં વર્ણવ્યા પ્રમાણે- “ ૭૦ વર્ષના ઉમરે મંત્રી ઉદયનની પત્નીનું અવસાન થયું, ત્યારે પિતાને ઉદાસીન રહેતા જોઈને બાહડ મંત્રીએ યુક્તિ કરી પિતાને ફરી પરણવ્યા. અને આ નવી પત્નીથી તેને (ાવકારો બાત :) રાયવિફાર આંબા નામે પુત્ર થયો.” બીજા ઉલ્લેખ પ્રમાણે ઉદયનને કુલ ચાર પુત્રો હતાં–૧ બાહs, ૨ ચાહડ, ૩ આંબેડ અને ૪ સલાકાર આમાંના પ્રથમ બે પ્રથમ પત્નીથી થયા હતા અને આંબડ અને સલાક આ નવી પરનીથી થયા હતા. એટલે નવી પત્નીના પ્રથમ સંતાનરૂપ આંબડ ઉપર ઉદયનને વિશેષ પ્રીતિ હોય અને તેથી તેને દંડનાયક બનાવવાની ઇચ્છા હોય એ સ્વાભાવિક છે. ૧સિંધી જૈન ગ્રંથમાલા પ્રકાશિત “પ્રબંધ ચિંતામણિ પૃષ્ઠ ૮૧ તથા ૮૮ માં અને ઉપદેશતરંગિણી' પૃ. ૭ માં આંબડના નામ સાથે રાજપિતામહનું બિરૂદ મળે છે. આ બિરૂદ તેને મલ્લિકાર્જુનને પરાજય કરીને કોંકણને વિજય કરવાના પ્રસંગે શ્રી કુમારપાલ રાજાએ આપ્યાનું લખ્યું છે. અહીં રાજપિતામહના બદલે રાયવિહાર એવું વિશેષણ એના નામ સાથે આપવામાં માયું છે. વિહાર શબ્દ પ્રાકૃત છે, વિર પણ એ જ અર્થવાચી પ્રાકૃત શબ્દ છે. એનું સંતરૂપ વિહાર થાય છે અને તે એક નક્ષત્રનું નામ છે અને એ નક્ષત્ર વક્રીગતિથી ભોગવવું પડે છે. (જુઓ “દિનશુદ્ધિદીપિકા અને મુનિ દર્શનવિજયજીત વિશ્વપ્રમ” ગ્રંથ, પૃ. ૪૩૪, પ્રકાશક-શ્રી ચારિત્ર સ્મારક સીરીઝ). વળી ‘વિફર' શબ્દને અર્થ “ભય” પણ થાય. એટલે આ વિશેષ પણ અબડને માટે સાર્થક છે. ૨. શ્રી રામલાલ ચુનીલાલ મોદીએ “ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ અંકમાં લખેલ મંત્રી ઉદયન અને તેને વંશ” શીર્ષક લેખના અંતે આપેલ વંશવૃક્ષમાં સેલાકને બમેં માહેશ્વરી ગણુ છે જયારે એ જ લેખકે ત્યાર પછી “ભારીયવિધા' ભાગ બીજો અંક ૧ ના ૯૮ અને તે પછીના પાનાંઓમાં આપેલ “સોલંકી સમયના રાજપની નામાવલી ' શીર્ષક લેખમાં સલાકની ગણના જૈન રાજપુરની નામાવલીમાં કરી છે, For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી? [૧૩] ગિરનારની જૂની પાજ મહારાજા કુમારપાળ ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય સાથે ગિરનારની યાત્રાએ આવ્યા તે વખતે ગિરનાર ઉપર ચઢવાને જે જૂને માર્ગ હતો તે સંબંધી ફૂલવાં અથવા સ્ક્રિમા પથ એવા ઉલ્લેખ મળે છે. પણ આને ખરે અર્થ શું કરો એ નક્કી થઈ શક્યું ન હતું. છતાં ગયા લેખમાં પૃ. ૧૩૫ ની યાદ નેધમાં એવું અનુમાન કર્યું હતું કે એ કાઈ વિશિષ્ટ નામ લેવું જોઈએ. ત્યારપછી વિશેષ તપાસ કરતાં એ અનુમાન સાચું ઠર્યું છે. પહેલાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વતી ગિરનાર તીર્થમાં કામ કરતા રપૂન અત્યારે શેઠ આણંદજી કલ્યાણજી તરફથી શ્રી શત્રુંજય ઉપર ઈ-સ્પેકટર તરીકે કામ કરતાં શ્રીયુત સૌભાગ્યચંદભાઈને આ સંબંધી પૂછતાં જણાયું છે કે ગિરનારથી લગભગ ૮ માઈલ ની દૂરી ઉપર અત્યારે પણ સાંકળી નામનું ગામ છે. જેતલસરથી સાંકળી, સાંકળીથી ગોકી અને કીથી વડાળ થઈને લગભગ ૩-૪ માઈલ ચાલ્યા પછી સહસાવનના માર્ગે થઇ ગિરનાર ઉપર ચઢી શકાય છે. મૂળ મંદિર વગેરેને આ ચાલુ દરવાજે જોતાં પણ એમજ લાગે છે કે સાંકળી તરફને માર્ગ મુખ્ય માર્ગ હેવો જોઈએ. કુંડ વગેરે પણ એ તરફ જ આવે છે. જો કે અત્યારે આ માર્ગને ઉપગ બહુ ઘટી ગયો છે, માંટે ભાગે જાત્રાળુઓ જૂનાગઢના માર્ગે જ ઉપર ચઢે છે, છતાં કઈ કઈ જાત્રાળાઓ અત્યારે પણ આ માર્ગને ઉપયોગ કરે છે. * આ ઉપરથી સમજી શકાય છે કે જેમ શ્રી શત્રુંજય ઉપર ચઢવાનો અને માર્ગ ઘટી ગામ પાસેથી શરૂ થાય છે તેને ઘેટીની પાગ અને રોહીશાળા પાસેથી શરૂ થાય છે તે રોહીશાળાની માગ કહે છે તેમ ગિરનાર ઉપર જવાને જે માર્ગ સાંકળી ગામ પાસેથી જતો હતો તેનું નામ સાંકળીઆ પાજ પડયું હતું. આ સંબંધી વિશેષ તપાસ કરતાં “મા-f='માંના ‘રામકfઘરમાં પણ ઉપરની વાનને પુષ્ટિ આપે એ જ ઉલ્લેખ મળે છે, જે આ પ્રમાણે છે स प्रदापयतावासान् संकलग्रामसन्निधौ । गिरि तत्र स्थितोऽपश्यन्नत्रामृतरसायनम् ॥ ३२७ ॥ અર્થાત—“તેણે (મહારાજા સિદ્ધરાજે) સાંકળીગામની નજીકમાં રહેવાને ઉતારે આપ્યા અને ત્યાં રહ્યા રહ્યા અને માટે અમૃત સમાન પર્વતનાં દર્શન કર્યા." આ ઉપરથી એ નિશ્ચિત થાય છે કે ગિરનાર ઉપર ચઢવાનો જૂને માર્ગ સાંકળ ગામ પાસેથી જ હેવાના કારણે એ “સાંકળતી આ પાજ'ના નામે વિખ્યાત થયો હતો. આ સાંકળી પાજ સિવાય એક બીજો પણ ઉપર ચઢવાન જૂને માર્ગ છે, જેને રાણપુર-ભેંસાણવાળા રસ્તા કહેવામાં આવે છે. આ રસ્તે પાંચમી ટૂંક જવાય છે. રસ્તે કઠણ અને કેડી–પગદંડીને છે. રિનારની નવી પાજ સંબંધી વધુ ઉલેખે આ સંબંધી ૨ શિલાલેખસ્થ અને ૧૧ ગ્રંથસ્થ એમ કુલ તેર ઉલેખ આપણે જોયા છે. ત્યારપછી વધુ તપાસ કરતાં નીચે મુજબ પાંચ વધુ ઉલ્લેખો મળી આવ્યા છે For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૬૪ ] શ્રી જૈન સત્ય પ્રકાર વર્ષ ૨ (૧૨) વિ.સ. ૧૪૯૨ માં . શ્રી જિનમંડનકૃત કુમારપાત્રવન્ય ’ના પૃષ્ઠ છર ઉપરના એક ઉલ્લેખ, જેમાં બાહડે પાજ બંધાવ્યાની વાત છે તે, ગયા અંકમાં સાતમા ઉલ્લેખ તરીકે આપ્યા છે. ત્યાર પછી વધુ તપાસ કરતાં એ જ ગ્રંથમાં પૃષ્ઠ ૧૦૫ ઉપર પાજ બંધાવ્યા સંબંધીને! એ શ્લોકાત્મક બીજો ઉલ્લેખ પણ મળી આવ્યા છે, જે બન્ને લૈકા ગયા અંકમાં છઠ્ઠા ઉલ્લેખ તરીકે આપેલ વિ. સ. ૧૪૨૨ માં શ્રી જયસિંહરિકૃત ' * કુમારપાજમાŕરત્ર ‘ના સર્ગ ૯ માંના શ્લોક ૩૬૩-૩૬૪ સાથે અક્ષરશઃ મળતા આવે છે. આ ઉલ્લેખ પ્રમાણે બાહુડે નહીં પણ આંબડે પાજ બંધાવ્યાનુ નક્કી થાય છે. આ ઉપરથી જાય છે --કુમારપાલપ્રબંધકારે પોતે પાજ બંધાવ્યા સબંધને એક ઉલ્લેખ આપ્યા પછી એ જ સબંધી ભિન્ન અભિપ્રાય વ્યક્ત કરતા ખીન્દ્રે ઉલ્લેખ, અને તે પણ ખીન્ન ગ્રંથકારે બનાવેલ લાંકાને જ અક્ષરશઃ ઉદ્ધરીને, આપ્યા છે. (૧૩) વિ. સ. ૧૫૦૩ માં શ્રી સામધગણિકૃત ‘પાસ તિા ’ ઉપદેશ ૩ જામાં— અધિકાર ર, 64 * Acharya Shri Kailassagarsuri Gyanmandir अथादेवोsपि पितुर्निजस्य, श्रेयोनिमित्तं पुनरुद्दिधीर्षुः । शकुनिचैत्यं भृगुकच्छनाम्नि पुरे गतो भूरिपरिच्छदेन ॥ १ ॥ येन त्रिषष्टिलक्षाभिष्टंककानां व्यधाप्यत । નિનિાળિૌ ળ્યા, સ ાથો મુવનત્રયે || ર્ || '' અર્થાત્ “ અને પેાતાના પિતાના કલ્યાણમાટે શકુનિચૈત્યના ઉદ્ધાર કરવા ઈચ્છતા આઢવ પણ મેાટા પરિવાર સાથે ભરૂચ નામના નગરમાં ગયા; જેણે વ્રેસફ લાખ ટકાનું ખર્ચ કરીને ગિરનાર પર્વત ઉપર પાજ કરાવી, તે ત્રણે લોકમાં પ્રાસા કરવા યાગ્યો છે. (૧૪) વિ. સ. ૧૫૧૯ માં શ્રી રત્નમદિરગણિકૃત ‘-વદેશ↑’પૃ. ૧૨૨--૧૨૩ માં “ ततः श्री आम्बडदेवेन जीर्णदुर्गपार्श्वे वृद्धबालानां सुखारोहणार्थं सुगमा पद्या रैवताचले त्रिषष्टिलक्षैः कारिता । यतः त्रिषष्टिलक्षद्रम्माणां गिरिनारगिरौ व्ययात् । भव्या बाesदेवेन पद्या हर्षेण कारिता ॥ ७ ॥ " અર્થાત્ “ત્યારપછી શ્રી આંમડદેવે ગિરનાર ઉપર, તૃનાગઢની પાસે વૃદ્ધો અને બાળકાને સુખે ચઢવા માટે તેસા લાખના ખર્ચે સુગમ એવી પાજ ધાવી, કેમકે તેસલાખને ખર્ચ કરીને, માહવે ઉલ્લાસપૂર્વક ગિરનાર ઉપર સુંદર પાજ For Private And Personal Use Only કરાવી.” આ ઉલ્લેખમાં પ શ્રી જિનમ’ડનકૃત ‘મારવાશ્ત્રબંધ’ની જેમ એ ઉલ્લેખા આપીને આંબડ અને બાહડ બન્નેને પાજ બંધાવનાર તરીકે વર્ણવ્યા છે. સભવ છે કે ઉપરના મૂળ ઉલ્લેખમાં ચતુઃ કરીને બાહડદેવે પાજ બંધાવ્યાના ઉલ્લેખ કરતે જે શ્વાક આપ્યા છે તે બીન ક્રાઇ ગ્રંથમાંથી ઉષ્કૃત કરીને આપ્યા હાય. પણ એ ગેમાંથી ઉદ્ધૃત કર્યાં હશે તે જાણી શકાયું નથી. છપાયેલ ‘ મદં (૧૫) સિંઘી જૈન ગ્રંથમાળા પ્રકાશિત ‘પુરાતનપ્રયંચતંત્ર'માંને પૃષ્ઠ ૩૪ ઉપર રિતરિનારના પ્રચસ્ત્ર આપણે ગયા અંકમાં નવમાં ઉલ્લેખ તરીકે Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી? [૧૫] જઈ ગયા છીએ. તેમાં જણાવ્યા પ્રમાણે આંબા ગિરનારની પાર બંધાવી હતી. આજ મતલબને બીજા ત્રણ ઉલ્લેખો એ જ ગ્રંથમાં છપાયેલ છે જેમાં એક પૃષ્ઠ ૮૦ ઉપર ‘કુમારપારેવતીર્થયાત્રાઘવશ્વમાં નીચે મુજબ છે – “सर्व तीर्थकार्य कृत्वा नृपो वाग्भटदेवेन नूतनपद्यया मन्त्रिणाऽऽम्रण શારિતોરારિતઃ | અર્થાત–“તીર્થ સંબંધી સઘળું કામ પતાવીને વાટ દેવ (કુમારપાળ) રા. આમ મંત્રીએ કરાવેલી નવી પાજ દ્વારા નીચે ઉતાર્યા. બીજો ઉલ્લેખ પૃષ્ઠ ૪૭ ઉપર આ પ્રમાણે છે – . " अतो नव्यपद्यया देवनमस्करणं विधास्यामः । इत्युक्ते आम्बाकेन नव्या ઘળા વિતા !” અર્થાત—-“એટલા માટે (છત્રશિલાના માર્ગ બત્રીસ લક્ષણે બે પુરુષ નય ના શિલા પડવાને ભય છે એ માટે) આપણે નવીન પાજ દ્વારા દેવને નમરકાર કરીશું, એમ કહ્યું એટલે આંબાડે નવી પોજ કરાવી.” ત્રીજે ઉલ્લેખ પૃ. ૧૨૬ ઉપર આ પ્રમાણે છે– " नृपादेशात् आंबडेन त्रिषष्टिलझे रैवतकपद्या ।" અર્ધા–“રાજની આજ્ઞાથી આંબડે સડલાખના ખર્ચે ગિરનારની પાજ (કરવી), (૧૬) ઉપાધ્યાય શ્રી અંબૂવિજયજીની ચતુરતિપ્રધાંઘ નામક (અમુદ્રિા). ગ્રંથની એક હસ્તલિખિત પ્રત, જેમાં કર્તાના નામનો, રચ્યા સંવતન કે લખ્યા સંવતના નિદેપ નથી તે, પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહ પાસે પ્રતિલિપિ કરવા માટે આવી છે. એ ગ્રંથમાં “મટું વાકાર્તાિરનારHપ્રવ’ નામક એક પ્રબંધ હોવાનું ૫. અંબાલાલભાપાસેથી જાણી એ પ્રબંધની નકલ જોઈ. એ પ્રબંધ આપણે ગયા અંકમાં નવમાં ઉલ્લેખ તરીકે આપેલ સિંઘી જૈન ગ્રંથમાળા પ્રકાશિત પુરાતનપ્રવન્યસંઘ માંના પૃ. ૩૪ ઉપર છપાયેલ “મદ્ ૦ ૩ વારિતરિનાર વાનપ્રવન્ય સાથે શરૂઆતમાં અક્ષરશઃ મળતો છે અને પાછળના ભાગમાં મુખ્ય અર્થની દષ્ટિએ મળતો હોવા છતાં થોડોક મોટો છે. એમાં મુખ્ય વસ્તુની દૃષ્ટિએ કશો ફરક ન હોવાથી એ અહીં આવ્યો નથી. અહીં એક વસ્તુ નોંધવા જેવી એ છે કે ગયા અંકમાં છપાયેલ ઉપર્યુક્ત નવમા ઉલ્લેખનો અનુવાદ કરતી વખતે પૃ૦ ૧૩૬ ની ત્રીજી લીટીમાં અનુવાદમાં “[નવી પાજદ્વારા) એટલું લખાણ વધાયું હતું, અને પૂર્વાપર સંબંધ મેળવવા માટે અનુવાદમાં નવી પાજ દ્વારા” એટલું લખાણ ઉમેરવું જરૂરી છે એવી પાદનોંધ લખી હતી. ‘ચતુતપ્રવંધસંઘ માં આ પ્રબંધ જોતાં આ વાત સાચી કરી છે. એમાં રપષ્ટ ઉલ્લેખ છે ક– મદં વાહને સર્જિયિાં પડ્યાં ૩૫ પિતઃ ! ... નૃવસ્તુ નૂતનपयामुखे सुखासनेऽधिरोपितः । क्षणेन च तीर्णवान् ।” અર્થાત “આહડમંત્રી (કુમારપાલ રાજાને) સાંકળીયા પાજથી ઉપર લઈ ગયા.... અને રાજાને નવીન પાજ તરફ પાલખીમાં બેસાર્યા અને (તે) ક્ષણભરમાં નીચે આવી પહોંચ્યા.” - આ બધા ઉલ્લેખ તથા બીજા ઉલ્લેખોને આધારે પાજ કોણે બંધાવી તે સંબંધી વિચારણા હવે પછી કરીશું. (ચાલુ) For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अरिहन्त-चैत्य' शब्दका अर्थ [ रतनलालजी डोसीको जवाष ] रखक----पूज्य मुनिमहाराज श्रीविक्रमविजयजी (क्रमांक ८७ से क्रमशः) वा. ३-११-११ के स्था. जैगपत्रमें उपचारके विषय में डोसीजो शास्त्रका लेश भी ज्ञान न होनेसे हस्तिश्वान न्यायसे उपचार शब्दका वर्णन यद्वातन्द्रा करते हुए कहेते है कि औषधोपचार, कुतर्कोपचार, इच्छितोपचार, परन्तु शास्त्र में इन उपचागेका अवलम्बन नहीं होता है। इस प्रकारके दुरालोचनसे कोई भी सिद्धान्त अन्यथा नहीं हो सकता, क्योंकि जब उपचार शब्दका भी झाम नहीं है तो उसके दुरूह प्रभेदोका क्या विचार हो सके ? श्रीविजयानंदरिश्वरजी महाराजने उपासक दशांगमं मूर्तिपूजाका जिक्र नहीं' ऐसा लिखा है तो भी आपकी दृष्टसिद्धि नहीं हो सकती है, क्योंकि वे तो 'अहल मिका अहत प्रतिमा' ही अर्थ करते हैं। इसी मतलबसे सरिजीने लिखा कि इसका अर्थ यह नहीं कि उपासक दशांगमें नाम मात्र भी मूर्तिका विषय नहीं, मृरिजीके लेखको नहीं समजते हुए उनको हठधर्मी कहने में शर्म आनी चाहिए। फिर लिखते है कि अंबडाधिकार में आप अन्य तीम ही नब साधुका समावेश करते है तब आनंदाधिकारमें अन्ययूथिक देवम ही मतिको क्यों नहि मिला लेते ? ' हां, 'अन्ययूथिक देव' शब्दसे आपने मृति म्घीकार ली, जिससे उसमें ही मृतिको मिलाने का प्रश्न करते हो, नब नो, चम्ययूथिक देवर्क माश पुन्धि अणालित्तेणं आलवित्तए वा संलषिसए वा इसका, कुछ संबंध मिलाईए । न मालूम यह वाक्य कहांसे आ पडा? डोमीजीका मारा खेल बीगाड रहा है। और अन्यतीर्थिक साधु वस्तुतः साधु न होनेमे अस्य तो में उनका समावेश हो सकता है, और अन्य तीर्थिक परिगृहीताईमूति मात्र अमान्य नहीं है, जो अमान्य है उसको सूचानक लिए ही 'अभ्यतीर्थिकपरिगहीता चैत्य'का पृथक् उपादान सार्थक है, अन्ययूथिक देवमें उसका समावेश नहीं हो सकता है। चारण मुनिक प्रकरणम ढर्यापथिकाको आलोचना जो बताई गई है वह यथार्थ ही है, और उस स्थलका मूल पाठ भी पहिले ही दृष्ट और विचारित है। तभी तो यह अर्थ प्रामाणिक होता है, नहीं तो 'तस्स ठाणस्स' का अर्थ सर्वथा मंगत हो ही नहीं सकता, क्योंकि वहां तो तुमारे हिसाबसे ज्ञानका गुणानुवाद ही होता है, फिर उस स्थान (तस्स ठाणस्स) की आलोचना कैसे ? अगस्या तुमको भी गमनागमन मंबंधी आलोचना कहनी होगी। तो फिर नाहकमें 'तस्स ठाणस्स'की शरण लेकर विना युक्ति गममागमन संबंधी यथार्थ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अरिहन्त-त्य' । अर्थ 17१७] आलोचनाको अयथार्थ लिखकर भोलेभाले पामरोंको यथार्थ अर्थसे वंचित क्यों करते हो? और यह शक्तिकी बात है अर्थात् कोई आता जाता नहीं, ऐसा आप कहते है और आपके गुरु तो यहांसे उडकर नंदनवन विश्राम लैवे. यहांसे भी पीछा अपने स्थान आवे इत्यादि लिखते हैं तब कहीय आप सच्चे या आपके गुरु सच्चे ? वे तो 'आये उडकर विश्राम लेंवे ऐसे लिखते हैं, और आप कहते हो कोई आता जाता नहीं। आपके मतसे आलोचना तो आही नही सकती क्यों कि जाता आता कोई है ही नहीं और गुणानुवादमें कोई मालोचना है ही नहिं, आपके लिये वह स्थान रहा ही नहीं। ......... ता. १-१-४२ के लेख में श्रीमान रतनलालजी लिखते है कि कितनी भहो तर्क है ? सूरिजी जानते हैं कि सारी जैन समाज तीर्थंकरोंको अनन्तशक्तिशाली मानती है" इत्यादि परंतु सोचते ही नहीं कि भहि तर्क है किसकी? पूज्य सूरीश्वरजी म. की या आपकी? आपने 'लोकाशाह मत समर्थ नम' लिखा था कि 'मूर्ति स्वयं दूसरोंक शरण में रही हुई है वह औरकि लिये किस प्रकार शरणभूत हो सकेगी ?' इसके जवाबमें पू. गुरुदेवने लिखा कि तुम्हारे साधुओका पेट तुम भर रहे हो, उनके नाक काम आतनायी काट लेते हैं, ऐनै गुरु तुम्हारा क्या कल्याण कर सकते हैं? इसका मतलब यह है कि जैसे वे पराधीनता भोगते हुए भी तुम्हारा कल्याण कर मकते हैं ऐसा तुम मानते हो वैसे ही मूर्ति के विषयमें मानना चाहीए । पराधीन गुरु कल्याण कर सके और मूर्ति नहीं यह तो अर्धजरतीय न्याय है, दुनियामें पक्षपाती क्यों बन रहे हो? ऐसे सीधे सादे विषय को भी न समजते हुए तीर्थकर और साधुओंकी शक्तिका नाप मिकालने लग गये, इससे तो यही सिद्ध होता है कि किसी न किसी प्रकार, हो सके या न हो सके खंडन करना। 'साधुओंकी शरण में संसारतापसे तपा हुथा. मानव चला जाय तो उसे वह निर्भय करता है' शिष्य होने वालेको गुरुका बलाबल देखना जरुरी नहीं, मात्र तीर्थकर भगवानका धर्मधन ही उसके पास होना चाहिए, इस तरह की आपकी युक्ति ही इस बातको सिद्ध करती है कि संसारतापसे तपा हुआ मानव मूर्तिकी शरणमें चला जाय तो उसे वह शुभ भावोत्पादकताको देकर निर्भय कर देती है, भक्तको मूर्तिका पराश्रितत्व या अनाश्रितत्वको देखनेकी जरुर नहीं, मात्र महाबली तीर्थकर भगवानकी भावोत्पादकतारुप धन ही उसके पास होना चाहीए, इस प्रकार युक्तिकी समता होने पर भी एक देशको स्वीकारना अन्य देशको नहीं स्वीकारना यह कहांका न्याय है? और अनेकौ युक्तियां होने पर भी केवल यहाँ मैंने आपकी युक्तिसे ही आपको सुझा दिया है। For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१८] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५८ अब मूर्तिके पराश्रितस्वादि ज्ञानका नियम ही नहीं है तो मूर्ति स्वयं दूसरेके शरणमें रही हुई है, वह औरोंके लिये किस प्रकार शरणभूत हो सकेगी?' यह तर्क कैसे ठहर सकता है ? जो पराश्रित होता है वह अन्यका आश्रय नहीं होता है, ऐसा नियम ही नहीं है, क्योंकि पराश्रित साधु भी दूसरोंको किसी न किसी प्रकार शरण देता ही है। अगर साधु स्वतंत्र है बेसा कहो तो ऐसे स्वच्छंद साधुका आश्रय कान बुद्धिमान पुरुष ले सकता है? और चतुर्विध संघाश्रित धर्म भी परको आश्रय देता ही है, और तीर्थकरका माम बाचकतया पराधीन होने पर भी अन्यको शरण देता ही है इत्यादि अनेक उदाहरण मिलत है जिनके आगे आपकी युक्ति नहीं ठहर सकती। 'अरिहंतकी शरणमें अरिहंतमूर्ति दाखिल कर देते हैं वैसे सिद्धशरणमें लिडकी मूर्ति भी दाखिल होगी, सिद्ध स्वयं अमूर्तिक है तब उनकी मूर्ति कैसी बनती होगी' यह आपकी जिज्ञासा है, इसका समाधान-सिद्धशिलामें सिद्धोंकी नो स्थिति शास्त्रोमें बताई गई है इसी तरह उनकी मूर्ति है इस लिये 'अमूर्तिका आकार नहीं होता है अत एव 'उसकी मूर्ति नहीं हो सकती' पेमा आग्रह नहीं रखना और ज्यादा देखना हो तो आपके गुरु शंकर मुनि कृत सचित्र मुखवत्रिका देख लेना जहां गजसुकुमालजीकी तस्वीर के मस्तक पर सिद्धोंकी तस्वीर लिखी है। इसी प्रकार ज्ञानादिको भी समझ लेना। तुंगीयाकै श्रमणोपासक देवदेवीकी सहाय लेनेवाले नहीं थे, तब उनके लिए गोत्रदेवकी पूजनकी तो बात ही कहां रही? मुलं नास्ति कुतः शाखा' ?। यह बात शास्त्र में उन्हींके लिए दिये हुए विशेषणों (असहेज्ज-देवा-सुर-नागसुघण्णास) से सिद्ध है, अतः 'नाया कयबलिकम्मा 'से सिनेश्वर भगवानकी ही पूजा साबीत है। आपके गुरु इसका 'स्नान किया-कोगले किये' ऐसा अर्थ करते हैं, यह तों असंबद्ध और अनभिज्ञता ही है । पारिभाषिक हो तो तुम्हारे लिये ही मान्य हो सके न कि प्रमाणसे विवेचकोंको | xxx 'अरिहंत चेइयाणं' जहां २ आता है वहां २ अरिहंत भगवानको मूर्ति या मंदिर दोही अर्थ होते हैं, अतः मूर्तिको उडानेके लिये यहां पर अनेक अर्थ करना नाहकमें मगजमारी ही है, यही बात सूरजी महाराजने अपनी समालोचनामें बताई है। [ क्रमशः ] સૂચના આ અંકની જેમ આવતો અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઈચ્છા છે. આમ છતાં અત્યારના અનિશ્ચિત સંગેના કારણે અંક પ્રગટ કરવામાં વિલંબ થાય તો તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકોને વિનંતી છે. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવી મદદ ૫૧) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી | શેઠ પ્રેમચંદજી ગેમાજી બલીવાલાના સુપુત્ર શેઠ ઉદેભાણુશ્રી તરફથી. ૫૧) શેઠ સુબોધચંદ્ર પોપટલાલ, અમદાવાદ ૩૧) શેઠ પોપટલાલ પુંજાભાઈ, અમદાવાદ ૩૧) શેઠ શાંતિલાલ પ્રેમચંદ.. સૌજન્ય * શ્રી જૈન સત્ય પ્રકાશ ના અંકના મુખપૃષ્ઠ ઉપર છપાયેલ શ્રી શંખેશ્વર મહાતીર્થના જિનમંદિરના શિખરનો બ્લેક ‘ શખેશ્વર મહાતીર્થ” નામક પુસ્તકનાં પ્રકાશક શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા-ઉજ્જૈનના સૌજન્યથી મળે છે. કાગળના અસાધારણ ભાવા “ શ્રી જૈન સત્ય પ્રકાશ ' જેના ઉપર છપાય છે તે કોગળાના ભાવ લડાઈ શરૂ થઈ તે પહેલાં સાડાત્રણઆને રતલના હતા. લડાઈના બે વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલના થયા હતા. ગઈ દિવાળી પહેલાં એ ભાવ બાર—તેર આને રતલ જેટલો વધી ગયો હતો. અને અત્યારે એ ભાવ વધીને પોણા બે રૂપિયે રતલના થઈ ગયા છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠગણા ભાવ થઈ ગયા છે. આમ છતાં અમે ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’નું લવાજમ વધાર્યું નથી, અને હાલમાં એ વધારવાનો અમારો ઇરાદો પણ નથી. . પણ આ રીતે “ શ્રી જેન સત્ય પ્રકાશ ” આપવું અને ચાલુ રાખી શકીએ તે માટે સમિતિને વધુ મદદ મોકલવાની અમે સૌને વિનતી. કરીએ છીએ. વ્યવસ્થાપક – તૈયાર છે : આજે જ મંગાવો શ્રી જૈન સત્ય પ્રકાશ ” ની ત્રીજા, ચોથા, પાંચમા છઠ્ઠા, સાતમા વર્ષની કાચી તથા પાકી ફાઈલા. ( પહેલા-બીજા વર્ષની પુરી ફાઇલો નથી, છૂટક અકે છે. ) ટપાલાર્ચ સાથે મૂલ્ય દરેકનું -કાચીના બે રૂપિયા : પાકીના અઢી રૂપિયા. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 3801. દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક [1] શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક આના વધુ). [2] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીના 1000 વર્ષનાં જૈન ઇતિ. હાસને લગતા લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયા. | [3] દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાતસો વર્ષ ના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ - સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયો. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષે પાના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના, [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી. હેમચંદ્રાચાર્ય ના જીવન સ બધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. - લખાદ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only