SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ક ૫] નમસ્કાર મહામંત્ર [ ૧૪૯ ] (૩) ‘યદ્રમ્ય ઃ । क्वचिदपि आसक्तिमगच्छद्भ्य : 'रह गतौ इति वचनात् । प्रष्ट રાગાદિના હેતુભૂત મનેન-અમને જ્ઞ વિષયોને સંપર્ક થવા છતાં કાઈ પણ સ્થળે ચાસક્તિ નહીં ધારણ કરનારા-ક્ષીણરાગ અને ક્ષીણમે. ૪. ‘ ગયા : | ' બાત્મમાનમત્યનજ્ન્મ્ય : ર૪ સ્થાને તિ વચનાત્ । સિદ્ધિ ગતિને વિષે જ્ઞાનાદિ આત્મસ્વભાવને નહીં છોડનારા-અનત જ્ઞાન દર્શનાદિ ગુણાને ધારણ કરનારા. ૫. ‘ ચદ્રમ્ય: ’મનમધ્યેઽતિષ્ટઘૂમ્યઃ, રા સ્થિતૌ તિ વવનાત, ' સ કમ ક્ષય થવાના અનંતર સમયે જ લેકાર્થે જનાર હોવાથી ભવમાં નિહ રહેનારા. : Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬. ‘ ગરધાંતમ્યઃ ’ રથ શબ્દ સકલ પરિગ્રહના ઉપલક્ષણભૂત છે. અંત એટલે વિનાશ શબ્દ જરાદિના ઉપલક્ષણભૂત છે. જેએ સકલ પશ્ચિતના ત્યાગી છે તથા જરા મરણાદિત જીતી જનારા છે. : ૭, ‘ ગરમમાનમ્નઃ ’રલ એટલે રાસિક વૃત્તિ અાદિથી નિવૃત્ત થયેલા, તુચ્છ સ્વચ્છતાદિ પરમ વિશુદ્ધ ભાવને વરેલા. ( અહીં સુધી ‘ગત 'પદના અર્થ લખ્યા હવે ŕરેત અને કત પદા કેટલાક અથ જણાવે છે. ૮. ‘ ઋēિતૃમ્ભઃ ' ઇંદ્રિય, વિષય, ક્યાય, પરિષ, વેદના, ઉપસ, રાગ, દ્વેષ અને ` આદિ ભાવ શત્રુઓને હણનારા. ૯. કરિના ધર્મ મેળ મતઃ' અરિ એટલે ધર્મચક્ર વડે શોભતા. ધર્મચક્ર શબ્દથી ઉપલક્ષિત અન્ય સકલ શસ્ત્રોને! ત્યાગ કરનારા. ૧૦ ‘તાળું ’સર્વથા બીજ બળી જવા પછી જેમ 'કુર ઉત્પન્ન થતા નથી તેમ બીજ બળી જવાથી ભવરૂપી અંકુર જેને ઊગતા નથી. ११ 'अरुरुपलक्षितपीडादि तत्कारणकर्म्मानादिभूतं च घ्नन्ति ' સધળી પીડા અને તેના કારણભૂત અનાદિ કર્મ સતતિને હણનારા. અરું શબ્દથી ઉપલક્ષિત ૧૨ ‘ધર્મ્યઃ । ’સંસારમાં હવે જેમને કાઇ દુધનાર-રોકનાર નથી અર્થાત્ ભવતા ત્યાગ કરનારા. • સિદ્ધપદનુ વિશેષ આખ્યાન. ૧.‘નિમ્યુલાર્ખિ સિદ્ધાખિસિંતિ સિદ્ધા। નિરૂપમ સુખા જેમના સિદ્ધ થયાં છે, અર્થાત્ નિષ્રક ૫: શુકલધ્યાનાદિના અચિન્ય સામર્થ્યથી સ્વવીયરૂપ યોનિનામના મહાપ્રયત્ન વડે જેમને પરમાનદ સ્વરૂપ મહાન ઉત્સવ અને કલ્યાણનાં કારભૂત નિરૂપમ સુખા સિદ્ધ થયાં છે, તે સિદ્ધો. રાધ C For Private And Personal Use Only ર. अपयार कम्म कखएण सिद्धीसद्धाम एसि ति વિજ્ઞાઃ । આ પ્રકારનાં કર્મીને ક્ષય થવાથી સિદ્ધિને પામેલા તે સિહો. ૩. ‘ સિય~તું માં, કાચું – મસમીનમેિિમતિ સિદ્ઘાઃ ।' દી કાળથી ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કમ જેએનાં ભસ્મીભૂત થયાં ‰ તે સિદ્ધો. ४. सिद्धे निट्टिए सयलपओयणजाए एएसिमिति सिद्धा । સિદ્ધ અર્થાત્ નિષ્ઠિત, પરિણિત થયા છે. સકલ પ્રયોજનજાત–સર્વ પ્રયોજતેને સમુદાય જેમને તે સિદ્ધો. તે તીર્થ-સિદ્ધ અતીર્થસિદ્ધ, જિનસિદ્ધ, અજિનસિ, ગૃહિલિંગસિદ્ધ, અન્યલિ ગસિઢ,
SR No.521587
Book TitleJain_Satyaprakash 1943 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy