________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫]
ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી?
[૧૫]
જઈ ગયા છીએ. તેમાં જણાવ્યા પ્રમાણે આંબા ગિરનારની પાર બંધાવી હતી. આજ મતલબને બીજા ત્રણ ઉલ્લેખો એ જ ગ્રંથમાં છપાયેલ છે જેમાં એક પૃષ્ઠ ૮૦ ઉપર ‘કુમારપારેવતીર્થયાત્રાઘવશ્વમાં નીચે મુજબ છે –
“सर्व तीर्थकार्य कृत्वा नृपो वाग्भटदेवेन नूतनपद्यया मन्त्रिणाऽऽम्रण શારિતોરારિતઃ |
અર્થાત–“તીર્થ સંબંધી સઘળું કામ પતાવીને વાટ દેવ (કુમારપાળ) રા. આમ મંત્રીએ કરાવેલી નવી પાજ દ્વારા નીચે ઉતાર્યા.
બીજો ઉલ્લેખ પૃષ્ઠ ૪૭ ઉપર આ પ્રમાણે છે – . " अतो नव्यपद्यया देवनमस्करणं विधास्यामः । इत्युक्ते आम्बाकेन नव्या ઘળા વિતા !”
અર્થાત—-“એટલા માટે (છત્રશિલાના માર્ગ બત્રીસ લક્ષણે બે પુરુષ નય ના શિલા પડવાને ભય છે એ માટે) આપણે નવીન પાજ દ્વારા દેવને નમરકાર કરીશું, એમ કહ્યું એટલે આંબાડે નવી પોજ કરાવી.” ત્રીજે ઉલ્લેખ પૃ. ૧૨૬ ઉપર આ પ્રમાણે છે–
" नृपादेशात् आंबडेन त्रिषष्टिलझे रैवतकपद्या ।" અર્ધા–“રાજની આજ્ઞાથી આંબડે સડલાખના ખર્ચે ગિરનારની પાજ (કરવી),
(૧૬) ઉપાધ્યાય શ્રી અંબૂવિજયજીની ચતુરતિપ્રધાંઘ નામક (અમુદ્રિા). ગ્રંથની એક હસ્તલિખિત પ્રત, જેમાં કર્તાના નામનો, રચ્યા સંવતન કે લખ્યા સંવતના નિદેપ નથી તે, પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહ પાસે પ્રતિલિપિ કરવા માટે આવી છે. એ ગ્રંથમાં “મટું વાકાર્તાિરનારHપ્રવ’ નામક એક પ્રબંધ હોવાનું ૫. અંબાલાલભાપાસેથી જાણી એ પ્રબંધની નકલ જોઈ. એ પ્રબંધ આપણે ગયા અંકમાં નવમાં ઉલ્લેખ તરીકે આપેલ સિંઘી જૈન ગ્રંથમાળા પ્રકાશિત પુરાતનપ્રવન્યસંઘ માંના પૃ. ૩૪ ઉપર છપાયેલ “મદ્ ૦ ૩ વારિતરિનાર વાનપ્રવન્ય સાથે શરૂઆતમાં અક્ષરશઃ મળતો છે અને પાછળના ભાગમાં મુખ્ય અર્થની દષ્ટિએ મળતો હોવા છતાં થોડોક મોટો છે. એમાં મુખ્ય વસ્તુની દૃષ્ટિએ કશો ફરક ન હોવાથી એ અહીં આવ્યો નથી.
અહીં એક વસ્તુ નોંધવા જેવી એ છે કે ગયા અંકમાં છપાયેલ ઉપર્યુક્ત નવમા ઉલ્લેખનો અનુવાદ કરતી વખતે પૃ૦ ૧૩૬ ની ત્રીજી લીટીમાં અનુવાદમાં “[નવી પાજદ્વારા) એટલું લખાણ વધાયું હતું, અને પૂર્વાપર સંબંધ મેળવવા માટે અનુવાદમાં નવી પાજ દ્વારા” એટલું લખાણ ઉમેરવું જરૂરી છે એવી પાદનોંધ લખી હતી. ‘ચતુતપ્રવંધસંઘ માં આ પ્રબંધ જોતાં આ વાત સાચી કરી છે. એમાં રપષ્ટ ઉલ્લેખ છે ક–
મદં વાહને સર્જિયિાં પડ્યાં ૩૫ પિતઃ ! ... નૃવસ્તુ નૂતનपयामुखे सुखासनेऽधिरोपितः । क्षणेन च तीर्णवान् ।”
અર્થાત “આહડમંત્રી (કુમારપાલ રાજાને) સાંકળીયા પાજથી ઉપર લઈ ગયા.... અને રાજાને નવીન પાજ તરફ પાલખીમાં બેસાર્યા અને (તે) ક્ષણભરમાં નીચે આવી પહોંચ્યા.” - આ બધા ઉલ્લેખ તથા બીજા ઉલ્લેખોને આધારે પાજ કોણે બંધાવી તે સંબંધી વિચારણા હવે પછી કરીશું.
(ચાલુ)
For Private And Personal Use Only