Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૬૪ ] શ્રી જૈન સત્ય પ્રકાર વર્ષ ૨ (૧૨) વિ.સ. ૧૪૯૨ માં . શ્રી જિનમંડનકૃત કુમારપાત્રવન્ય ’ના પૃષ્ઠ છર ઉપરના એક ઉલ્લેખ, જેમાં બાહડે પાજ બંધાવ્યાની વાત છે તે, ગયા અંકમાં સાતમા ઉલ્લેખ તરીકે આપ્યા છે. ત્યાર પછી વધુ તપાસ કરતાં એ જ ગ્રંથમાં પૃષ્ઠ ૧૦૫ ઉપર પાજ બંધાવ્યા સંબંધીને! એ શ્લોકાત્મક બીજો ઉલ્લેખ પણ મળી આવ્યા છે, જે બન્ને લૈકા ગયા અંકમાં છઠ્ઠા ઉલ્લેખ તરીકે આપેલ વિ. સ. ૧૪૨૨ માં શ્રી જયસિંહરિકૃત ' * કુમારપાજમાŕરત્ર ‘ના સર્ગ ૯ માંના શ્લોક ૩૬૩-૩૬૪ સાથે અક્ષરશઃ મળતા આવે છે. આ ઉલ્લેખ પ્રમાણે બાહુડે નહીં પણ આંબડે પાજ બંધાવ્યાનુ નક્કી થાય છે. આ ઉપરથી જાય છે --કુમારપાલપ્રબંધકારે પોતે પાજ બંધાવ્યા સબંધને એક ઉલ્લેખ આપ્યા પછી એ જ સબંધી ભિન્ન અભિપ્રાય વ્યક્ત કરતા ખીન્દ્રે ઉલ્લેખ, અને તે પણ ખીન્ન ગ્રંથકારે બનાવેલ લાંકાને જ અક્ષરશઃ ઉદ્ધરીને, આપ્યા છે. (૧૩) વિ. સ. ૧૫૦૩ માં શ્રી સામધગણિકૃત ‘પાસ તિા ’ ઉપદેશ ૩ જામાં— અધિકાર ર, 64 * Acharya Shri Kailassagarsuri Gyanmandir अथादेवोsपि पितुर्निजस्य, श्रेयोनिमित्तं पुनरुद्दिधीर्षुः । शकुनिचैत्यं भृगुकच्छनाम्नि पुरे गतो भूरिपरिच्छदेन ॥ १ ॥ येन त्रिषष्टिलक्षाभिष्टंककानां व्यधाप्यत । નિનિાળિૌ ળ્યા, સ ાથો મુવનત્રયે || ર્ || '' અર્થાત્ “ અને પેાતાના પિતાના કલ્યાણમાટે શકુનિચૈત્યના ઉદ્ધાર કરવા ઈચ્છતા આઢવ પણ મેાટા પરિવાર સાથે ભરૂચ નામના નગરમાં ગયા; જેણે વ્રેસફ લાખ ટકાનું ખર્ચ કરીને ગિરનાર પર્વત ઉપર પાજ કરાવી, તે ત્રણે લોકમાં પ્રાસા કરવા યાગ્યો છે. (૧૪) વિ. સ. ૧૫૧૯ માં શ્રી રત્નમદિરગણિકૃત ‘-વદેશ↑’પૃ. ૧૨૨--૧૨૩ માં “ ततः श्री आम्बडदेवेन जीर्णदुर्गपार्श्वे वृद्धबालानां सुखारोहणार्थं सुगमा पद्या रैवताचले त्रिषष्टिलक्षैः कारिता । यतः त्रिषष्टिलक्षद्रम्माणां गिरिनारगिरौ व्ययात् । भव्या बाesदेवेन पद्या हर्षेण कारिता ॥ ७ ॥ " અર્થાત્ “ત્યારપછી શ્રી આંમડદેવે ગિરનાર ઉપર, તૃનાગઢની પાસે વૃદ્ધો અને બાળકાને સુખે ચઢવા માટે તેસા લાખના ખર્ચે સુગમ એવી પાજ ધાવી, કેમકે તેસલાખને ખર્ચ કરીને, માહવે ઉલ્લાસપૂર્વક ગિરનાર ઉપર સુંદર પાજ For Private And Personal Use Only કરાવી.” આ ઉલ્લેખમાં પ શ્રી જિનમ’ડનકૃત ‘મારવાશ્ત્રબંધ’ની જેમ એ ઉલ્લેખા આપીને આંબડ અને બાહડ બન્નેને પાજ બંધાવનાર તરીકે વર્ણવ્યા છે. સભવ છે કે ઉપરના મૂળ ઉલ્લેખમાં ચતુઃ કરીને બાહડદેવે પાજ બંધાવ્યાના ઉલ્લેખ કરતે જે શ્વાક આપ્યા છે તે બીન ક્રાઇ ગ્રંથમાંથી ઉષ્કૃત કરીને આપ્યા હાય. પણ એ ગેમાંથી ઉદ્ધૃત કર્યાં હશે તે જાણી શકાયું નથી. છપાયેલ ‘ મદં (૧૫) સિંઘી જૈન ગ્રંથમાળા પ્રકાશિત ‘પુરાતનપ્રયંચતંત્ર'માંને પૃષ્ઠ ૩૪ ઉપર રિતરિનારના પ્રચસ્ત્ર આપણે ગયા અંકમાં નવમાં ઉલ્લેખ તરીકે

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36