Book Title: Jain_Satyaprakash 1940 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાંદેર અંક ૪] બાલાપુર [૧૧] ૧૪ અઈનકમુનિસ્વાધ્યાય ૧૭૫૦ રાજસી - ૧૫ કલ્યાણમંદિર ટ ૧૭૫૫ ઋષિ રામજી. ૧૬ માધવાનલરાસ ૧૭૫૮ ૧૭ સ્થૂલભદ્ર નવરસ ૧૭૫૯ ૧૮ રત્નપાળ રાસ ૧૭૬૨ અમરવિજય ૧૯ ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવત ૧૭૭૬ ખંભાત ૨૦ આષાઢભૂતિ રાસ ૧૭૮૪ સૂખા ૨૧ કલ્યાણમદિર ૨૨ ભરત ચરિત્ર ૧૭૮૫ બગસરા ૨૩ ચંદ્રાંકી ૧૭૮૫ ગોધુંધ ૨૪ ક્ષમા છત્રીસી ૧૭૯૦ ૨૫ ચોવીસી (આનંદઘન) ૧૭૯૬ ૨૬ ચૌસરણુપયને ૧૭૯૬ નાજી જેરવર ૨૭ જીવવિચારપ્રકરણ ૧૮૦૧ મનરૂપસાગરજી ૨૮ શ્રીપાલરાસ ૧૮૦૩ ખુશાલવિજય ૨૯ અષ્ટ મહાભયહર પાર્શ્વનાથ સ્તવન ૧૮૧૫ ૩૦ જંબુસ્વામી રાસ ૧૮૩૧ તત્ત્વવિજય ૩૧ ચૈત્યવંદન ભાષ્ય ટઓ ૧૮૩૬ રવિવિજય ચિરાનગરે ૩૨ ચોવીસ જિન સ્તવન ૧૮૩૮ ૩૩ સંબધ સત્તરિ ૧૮૪૦ ૩૪ શ્રીપાલ રાસ નં. ૪ થી ૧૮૭૮ અહિપુર નગરે છાવણીમાં ૩૫ કલ્યાણમંદિર તથા ગૌતમરાસ ૧૮૮૩ ભાગચંદ ૩૬ દિવાળીકલ્પ બે ૧૮૮૫ ભીખાસ જાલના ૩૭ અષ્ટપ્રકારી પૂજા ૧૮૮૫ બુહનપુર ૩૮ તંદુલયાલીય ટ ૧૯૧૭ ૩૯ કલ્પસૂત્ર બે બાલાપુરથી કીસનચંદ શેઠની સુપુત્રી શ્રાવિકા ચંદન બહેને કેટલાંક હસ્તલિખિત પાનાં નાગપુર મને જેવા મોકલ્યાં હતાં, જેમાં કેટલાંક અતિમહત્વનાં અને ઇતિહાસ પગી પણ હતાં. તેમાંથી જેમાં લખ્યા સંવત છે તેને જ ઉલ્લેખ અહીં કરું છું. ૧ જીવવિચાર ટબ, પત્ર ૧૨, ૧૮૩૫ શ્રાવણ સુદી ૧૦ બુદ્ધનપુરે. ૨ વાસસ્થાનક પૂજા, સવિધિ, વિજ્યલ મીસરી કૃત, ૧૮૮૬ પોષ સુદ ૨ રવિવારે પાલિતાણામાં અમૃતકુશલના શિષ્ય જતનકુશલે આદિનાથપ્રસાદે લખી પત્ર ૧૧ અક્ષરો સુંદર છે. ૩ વૃદ્ધચાણિક્યનીતિ ટ, પત્ર ૪૬આરિ:–“ તિર્પણ- u grગ્ય વરિપત્યા ! વાણિજયરાઘસુ, વિરચિત ઢારવા | ૮ નવપદપૂજા ૧૮૯૪ માં પાલિતાણામાં લખાણી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54