Book Title: Jain Satyaprakash 1936 03 SrNo 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ સંતબાવની વિચારણા અને મૂર્તિપૂજાવિધાન ૨૮૩. એટલું જ પૂછયું છે કે આ કાગળના એક છે, અને તેથી જ માલાના મણકા ટુકડા ઉપર તમો પગ મૂકી શકો એક ને એક રાખવામાં આવ્યા છે. છે? પણ તમો તમારા મુખથી જ જડ અર્થાત સંખ્યાના નિયતપણામાં કોઈને વસ્તુનું સન્માન કરવા લાગ્યા. એ શું? કોઈ કારણ છે. બસ જે એ નિયત કરી | મોહ–હમે જડ વસ્તુનું પૂજન લેવું તેનું જ નામ સ્થાપના. અને કયારે માન્યું છે? જેણે સ્થાપના માની એણે અવશ્ય મં–શું કાગળ તથા મસી મૂર્તિ પણ માની જ કહેવાય. માત્ર (ink) જડ વસ્તુ નથી ? આકારનો જ ભેદ છે. સી કે ભિન્ન મૌ-- હાં હાં, જડવસ્તુ નહિ તો ભિન્ન મૂર્તિને માને છે. પરંતુ મૂર્તિ બીજું શું છે? વિના તો કઈને ચાલી શકતું નથી. મં–જ્યારે એમ જ છે તે તેથી તમો પણ મૂર્તિથી કદાપિ અલગ પછી કાગળ અને શાહી પરસ્પર થઈ શકતા નથી. એકત્ર થઈને ખુદા શબ્દ લખાય છે. મોટ–પણ જ્યારે પરમાત્માને એમાં પત્ર અને શાહી વિના ત્રીજી આકાર જ નથી તે તેમની મૂર્તિ શી વસ્તુ નથી તે પછી તમને અફસોસ રીતે બની શકે ? થવાનું કારણ શું? - મં– કુરાને શરીફમાં લખ્યું છે કે મેં પુરુષને મારા આકાર ઉપર મોટ–અરે, પણ એમાં પરમાત્મા ઉત્પન્ન કર્યા છે. અથવા જેણે પુરુષના નું નામ પ્રત્યક્ષ લખ્યું છે. એના ઉપર આકારની પૂજા કીધી છે તેણે હું પગ શી રીતે મૂકી શકું? પરમાત્માના આકારની પૂજા કીધી છે, મં–જ્યારે તમે પત્ર અને આથી સિદ્ધ થાય છે કે પરમાત્માને આકાર શાહી દ્વારા લખાયેલા પરમાત્માના અવશ્ય છે. કુરાનની એ શિક્ષા છે કે ખુદા નામ માટે આ પ્રમાણે કરો છો તો ફરીસ્તાઓની કતારની સાથે વિશાળ પરમાત્માની મૂર્તિ માટે કેમ નથી કરતા? સ્થાનમાં આવશે અને એમના અને તમે શી રીતે કહી શકે છે કે સિંહાસનને આઠ ફરિસ્તાઓએ ઉઠાવ્યું હમે જડ વસ્તુને નથી માનતા. ભલા, તમો હશે. ભલાભાઈ? જે પરમાત્માની માલાના મણકા ગણે છે કે નહિ? મૂર્તિ જ ન હોય તે એમના મોહ–હાજી, જરુર ગણીએ છીએ. સિંહાસનને આઠ દેવતાઓએ ઉપાડયું મં–માલાની સંખ્યા જે વિશેષ એનો અર્થ શો ? વળી મૂર્તિમાન પ્રમાણમાં નિયત કરી છે એમાં જરુર આકાર વિના એ હોઈ પણ શકે નહિ. કંઈ કારણ હેવું જોઈએ, કે જેથી તમારું માનવું પણ છે કે પરમાત્મા ખાતરી થાય છે કે જરુર કેઈની પણ અગીઆરમા અશમાં સિંહાસન પર સ્થાપના એમાં હોવી જોઈએ. કેટલાક બેઠા છે. ઠીક, મૌલવી છે એટલું તે લોકો કહે છે કે ખુદાના નામ એકસો બતાવે કે કદી તમેએ હજ કરી છે? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44