Book Title: Jain Satyaprakash 1935 07 SrNo 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મUJJUJJUBILIIIIIIIIIIIIIIIIIII) સંતબાલની વિચારણા મૂર્તિપૂજા વિધાન અન લે. આચાર્ય મહારાજ શ્રીમદ્ લબ્ધિસૂરિ મહારાજ આ જગત્ અનાદિકાળથી કુમત દ્વારા નામને સાધુ થયો. અને તેણે ઢંઢક મત કલંકિત છે. અને તીર્થની હયાતિમાં સુમ- કાઢી તે વાતને જોર જોરથી પ્રચાર શરૂ તથી પણ અંક્તિ છે જગતમાં ઠંધનું કરી દીધે, તે વખતે શુદ્ધ સાધુઓની સામ્રાજ્ય ચાલ્યું આવે છે. પુણ્ય અને અલપ સંખ્યા હોવાથી જ્યાં જ્યાં તેમને પાપ, સુખ અને દુ:ખ, હાસ્ય અને શેક, અભાવ રહ્યો ત્યાં ત્યાં ધીરે ધીરે અજ્ઞાન સગ અને વિયાગ, રાત્રિ અને દિવ- જને ફસાવા લાગ્યા. અને તે પંથ કેવળ સની જેમ સુમત અને કુમત પણ અ- સ્થાનકને માની મંદિરે છોડી દેવાથી સ્થાનાદિથી જારી છે. સુમતની બલિહારી છે નકવાસીના નામથી પ્રસિદ્ધ થયે. જગઅને કુમતની ગતિ ન્યારી છે. તના કેઈપણ મતાવલંબીઓમાંથી અમે માહથી થતા કુમતિઓના અભિ- ભગવાનની મૂર્તિને નથી માનતા એમ ન મોહીઓને મન વહાલા છે. અને કહેવાને તૈયાર થયેલા પુરુષને કહી દેવું સાચા ધર્મના પ્રચારથી તે હંમેશાં જોઈએ કે તમે ભગવાનના કટ્ટર વિરોધી નિરાળા છે. વીતરાગના શાસનમાં વીત- દેખાય છે. કારણકે જે પ્રભુને સ્તવવા, રાગની મૂર્તિનું બહુમાન વિક્રમની પંદ- માનવા અને પૂજવા લાયક માનીએ, તેમની રમી શતાબ્દિ સુધી અખંડપણે વહી મૂર્તિ પણ માનનીય, સ્તવનીય, અને રહ્યું હતું ત્યાં સલમી સદીમાં તેને પૂજનીય હોવી જોઈએ, આ વાત સાદી વિરોધ લેકશાહે ” શરૂ કર્યો. અક્કલને માણસ પણ સમજી શકે એવી લીમડી રાજ્યના અધિકારીની મદ- છે. મૂર્તિપૂજા એ શબ્દને અર્થ નહિં દથી તે રાજ્યમાં તેણે પ્રથમ મૂર્તિના સમજનારજ ભાગવતથી ભેંસ ભડકે વિરોધની શરૂઆત કરી. ને ત્યારથી તેમ ભડકી ઉઠે છે. કોઇપણ તેમના મૂર્તિ પૂજાને લેપ કરવાના વિચાર અને મતને અનુયાયી મૂર્તિપૂજાના સનાતન પ્રચારથી તેઓ લુંપકના નામથી પ્રસિદ્ધ સિદ્ધાન્તને સ્વીકારે છે. ત્યારે તે લેકમાં થયા. ત્યારપછી સત્તરસો નવમાં લવજી ભારે ઉત્પાત મચે છે. અને મર્તિને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28