________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દીવાદા, તેષાં ( સાન્) પૂર્વમેવ ચાचित्वानुज्ञाप्य प्रतिलिख्य २ प्रमृज्य २ ततः संयत एवावगृह्णीयाद्वा प्रगृह्णीयाद्वा ) હવે અની ંદર પણ લેખકે કેટલી ગમ્ભીર ભૂલેા કરી છે તે અતાથતા પહેલાં તેણે શા અ કરેલ છે તે જણાવવામા આવે છે.
" मुनि गांव या नगरमें जाते समय अपने साथ न तो कोइ दुसरी वस्तु लेवे, न किसीसे लेनेके लिये कहे, तथा यदि कोइ लेता हो तो उसको अच्छा न समझे और तो क्या किन्तु जिनके साथ दिक्षा लिहो उनमेंसे छाता मात्रक
(?) હાટી ઘોર રમેછેવના નાદે बिना तथा शोधे बिना नहीं ले. पूछकर तथा शोधकर उनको ग्रहण करे
"
6
આની અંદર લેખકે અનુત્તિત્તાનો અથ નાતે સમય એટલે પ્રવેશ કરતી વખતે એવા કરેલ છે, આ અર્થ ભૂલભરેલા છે. કારણકે અનુ અને મેં ઉપસર્ગ પૂર્ણાંક વિશે ધાતુથી વા પ્રત્યય લાવીને વાનો થપ આદેશ કરીને અનુપ્રવિણ્ય શબ્દ જે સસ્પૃતમાં અને છે તેનું પ્રાકૃતમાં અર્ણવ લિત્તા થાય છે. હવે અહીયાં જ નૃત્યા પ્રત્યય લાવવામાં આવેલ છે તે સમાનતુ પૂર્વાહિન્દ્રિયાત્રાના ધાતુથી આવેલ છે માટે ‘ અનુવિદ્ય’ના અથ પ્રથમ પ્રવેશ કરીને એવા થાય છે, પણ પ્રવેશ કુરતી વખતે એવા નહિ, મૂળમાં નર શબ્દ આપેલ છતાં નારણૅ એવા અર્થ લખેલ છે: ક્દાચ એમ કહેવામાં આવે કે મૂળમાં નાવ શબ્દ આપેલ છે અને ગાવ શબ્દથી બીજા લેવાના છે માટે નને' એવો અર્થ લખેલ છે. માના જવાબમાં જણાવવાનું જે લાવ શબ્દથી અહીંયા નહિ જશુાવેલ ગ્રાહ્ય વસ્તુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેવાની હાય તા નીચે મતાવાતા પાઠવે અનુસારે બીજી વસ્તુ પણ લેવી જોઇએ, પાઠ આ પ્રમાણે છે.
" गामंसि वा नगरंसि वा खेडंसि वा मडंबंसि वा पट्टणंसि वा आमरंसि वा दोणमहंसि वा नेगमंसि वा आसमंसि वा संनिवेसंसि वा जाव रायहाणिसि वा " ग्रामे वा नगरे वा खेटे वा मडम्बे वा पत्तने वा आकरे वा द्रोणमुखे वा नैगमे वा आश्रमे वा सन्निवेशे वा यावद्राजधान्यां वा )
,,
આ પાઠને અનુસારે ખેડ, મડબ, પટ્ટણ, આકર, દ્રોણુમુખ, નૈગમ, આશ્રમ અને સંનિવેશ પણ આપવા જોઇએ, તથા નાવ અને રાયદા આ બે શબ્દને અજ લેખકે લખેલ નથી,
नेव सयं अदिन्नं मिष्हिज्जा આના અથ–માલિકે નહિ આપેલ વસ્તુ પાતે ગ્રહણુ કરેજ નહિ. આ હોવા છતાં અપને સાચ ન જોરે પૂરી વસ્તુ હૈયે આ પ્રમાણે અથ લેખકે લખેલછે નેવત્તેદિ અાિં વિટ્ટાવિન્ના' આના અર્થમાલિકે નહિં આપેલી વસ્તુ ખીજાની પાસે ગ્રહણ કરાવેજ નહિ' આવા હાવા છતાં ન વિજ્ઞોને તેને જિય કોઈની પાસેથી લેવાનું ન કહે આ પ્રમાણે લેખકે લખેલ છે. અવિન્દ્ર નિયંત્તે વિ અને મેં સમથુનાવિજ્ઞા આને અર્થમાલિકે નહિં આપેલી વસ્તુને ગ્રહણ કરતા એવા અન્યને પણ સારા ન જાણે અર્થાત્ એની અનુમાદના કરે નહિં આવા હાવા છતાં પણ
'यदि कोइ (साथ) लेता हो तो ઉત્તો અચ્છાન સમછું,
मत्तय
આ પ્રમાણે લેખક લખે છે ? શબ્દના અર્થ માં પણ કાંઇક ઘુંચવણ પડી લાગે છે કે જેથી માત્ર શબ્દ લખીને
For Private And Personal Use Only