________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२३
છુછાતો અને વચનાળો ગાવાતો નૈનિ आर्यपुसिलसय.
સ. ૧૨ ના વરસાદનાજ મહિનામાં અગિઆર દિવસે કૌટિયગણુ ખમ ભાડાસિય કુલ અને ઉચ્ચનાગરિ શાખામાં આ પુસિલસય. વી. આ મૂર્તિ
દિગમ્બર જૈનાની બતાવેલ છે. ડા. હરરે આ સ ંવત શક સંવતના છે તેમ અતાવેલ છે.
આ પુરાતન ટીલાનું ખેદકામ કરતાં પૂર્વ દિશા સ્તુપ તરફની માજુએ એક સ્તુપ મળી આવેલ છે. તેમ આ
જગ્યાએ એક પ્રાચીન સમયના સ્થ ંભ છે તેના પર આચાર્ય-કૂનવિ શિય માતૃશ્ર્ચિમહિરાય જોટ્ટા... વિગેરે લખેલ છે. તેમ એક શિલાપટ્ટના પર નવગ્રહનું કામ કરેલ છે ડા.
પછી
કૂહરર આ સ્તુપને દ્ધોના અતાવેલ છે. પણુશાકય મુનિના ઉપદેશ ખોદ્ધોમાં સ્તુપા ખાંધવાની પ્રથા શરૂ થએલ છે, પરંતુ આ સ્તુપ ઇ. સ. પૂર્વે આઠમી શતાબ્દિના હાવાનું જણાય છે.
બીજી એક ચતુર્મુ ખ જૈન તીર્થંકરની મૂર્તિના નીચેને પબાસવાળા ભાગ
પુરાતત્ત્વના અભ્યાસિએએ પહેલાંના
મળી આવેલ છે. અને ખીજા એ લેખા-શાધકામમાં જે સ્તુપા મળી આવેલ તે બધા મઢોના લખી દીધેલ હતા. ડા. હરરની જેમ ડા. ન્યૂહલ૨ે અને કનિંગહામ વિગરે શેાધકાએ પણ તેવીજ રીતે મથુરા વગેરે સ્થાનના સ્તુપા માટે લખેલ પરંતુ તેની પુરતી શેાધ થયા પછી ઉક્ત સ્તુપા જૈનેાના છે તેમ અતાવેલ છે. મી. હેવેલે પેાતાની હીસ્ટ્રી આ ઇસ્ટર્ન એન્ડ આર્યન આર્કિટેકચર નામના પુસ્તકમાં તે સંખ`ધી ખુલાસાવાર નિણું યથી જણાવેલ છે.
વાળા પથ્થર મળી આવ્યા છે તે બધા લેખા બ્રાહ્મો લીપિમાં કાતરાએલા છે, તેમાં પબાસણવાળા શિલાલેખ સ. ૭૪ ની સાલના કુશાન રાજ્યકાળના અતાવેલ છે. તેમ પદ્માસનનું શિલ્પકામ ઇન્ડા પરસી પૉલિટન Indo-Persepolitan ઢેખનું કાતરએલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2)S S?
For Private And Personal Use Only