Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमो त्थुणं भगवओ महावीरस्स
- શ્રી જૈન સત્યપ્રકાશ.
- સ
,
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA:
Koba, Gandhinagar - 382 007. Ph. : (079) 2327 6252, 23276204-0;
Fax : (079) 23276249
તંત્રી અને પ્રકાશક શ્રી જૈન ધર્મ સત્યપ્રકાશક સમિતિ તરફથી
શા ચીમનલાલ ગોકળદાસ.. [ પાંજરાપોળ ] અમદાવાદ.
1]= પ્ર ET
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
b-w
-40
પત્ર
The follow -u, 1-c03/18-
વિષય પરિચય વિષય
લેખક મંગળાચરણ પ્રાકુ કુથન
તંત્રી સંતબાલની વિચારણા પૂજ્ય આચાર્ય શ્રીમદ્
વિજય લબ્ધિસૂરિ समीक्षाभ्रमाविष्करण પૂજ્ય ઉપાધ્યાય શ્રીમદ
લાવણ્યવિજય મહારાજ વિક રત્ર કૉલે ને? પૂજ્ય શ્રીમદ્દ દર્શનવિજય
મહારાજ ૌદ્ધ સાહિત્યની સમીક્ષા અહિચ્છત્રા
નાથાલાલ છગનલાલ શાહ ધર્મવાદ
ગાંધી મફતલાલ ઝવેરચંદ
-
2
-: લેખકોને વિજ્ઞપ્તિ :૧ લેખક મહાશયોએ પોતાના લેખો કાગળની એક બાજુ સહીથી સારા
અક્ષરે લખી મોકલવા. ૨ દરેક લેખક મહાશય પિતાને લેખ દર મહીનાની વદી પાંચમ
પહેલાં મોકલી આપે. ૩ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક મન્તવ્યથી ભિન્ન લેખ ન આવવો જોઈએ. ૪ સાદી સરળ ભાષામાં દલીલ પુરરસર લેખો લખવા. ૫ લેખો પાછા મોકલવા માટે તંત્રી જવાબદાર નથી.
છાપનાર: -કાન્તિલાલ વાડીલાલ પરીખ, અમદાવાદ પાનકોર નાકા સર્વ પ્રકાશ પ્રી. પ્રેસ
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
隧8888888888。
णमो स्थुणं भगवओ महावीरस्स
શ્રી જૈન સત્ય પ્રકાશ
繁ESKS&W
પત્રિકા ૧
વીર સંવત ૨૪૬૧
શ્રાવણ માસ
વિક્રમ સંવત ૧૯૯૧
जयइ जगणाहो
जगजीवजोणी, वियाणओ जगगुरू जगाणंदो
जगबंधु, जयइ जगप्पिायामहो भयवं ॥१॥
जयइ सुआणं पभवो, तित्थयराणं अपच्छिमो जयइ जयइ गुरू लोगाणं, जयइ महप्पा महावीरो ॥२॥
ES网欧&&&必织聚
जयइ
निव्वुइपहसासणयं, कुसमयनासणयं,
सया सव्वभावदेसणयं जिणिंदवरवीरसासणयं ॥३॥
网
观
察吹风《
《《
《《《《《《
《《《
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
i
llui
villllla
nullulu
ulllllu
UIIUllu
||Bill
માકુ
ન
LILLO એકવાર એ સમય હતો કે ભારતમાં સાચી શુદ્ધભાવના, શુદ્ધ ધર્મ પ્રચારની અને ભારત બહાર જૈનધમની વિજય ધગશ અને નિસ્વાર્થ ભાવે જગત કલ્યાપતાકા ફરકતી હતી. તેના પૂનિત સિ- ણની જીવંત જાતિ પ્રગટેલી હતી; દ્વિતનો હિંડિંનાદ ભારતના ખૂણેખૂણામાં જેના પ્રતાપે આફતના અંધકારને સંભળાતો. જૈન ધર્મના મહાન આચાર્યો હડસેલી તેઓ જૈનધર્મને વિજય ભૂતલમાં ઉઘાડે માથે અને ખૂલે પગે ઝાડે ફરકાવવામાં સફલ થયા હતા. વિચરી જૈનધર્મના સનાતન સત્ય સિદ્ધાં- રાજામહારાજાઓથી લઈને ગરીબની તેને પ્રચાર કરી રહ્યા હતા. એવો એક ઝુંપડી સુધી જીન વાણીનો પ્રચાર તેઓ પણ દેશ કે પ્રાંત, શહેર કે નગર બાકી સફલ રીતે કરી શક્યા હતા. શિવમસ્તુ ન હતું કે જયાં જીનવાણીની માગ સર્વ જગત અને મિત્તીમે સવભૂનાઓ ન ગાજતી હોય. જૈનધર્મના એસુના મહાન્ ઉદાર સિદ્ધાંતને પ્રચાર અનુયાયીઓ-ઉપાસકે લાખ બલકે કરવા પૂર્વક જીનવાણીનું અમૃત વર્ષાવી કરોડની સંખ્યામાં વિદ્યમાન હતા. તેનાં રહ્યા હતા. જગત તૃષાતુર બની પવિત્ર તીર્થધામો અને ધર્મરથાની- એ સિદ્ધાંતોનું પાન કરી આત્મગગનચુમ્બી ભવ્ય મંદિરની વિજયે કલ્યાણની સાધના કરી રહ્યું હતું. અને પતાકા સ્થાને રથાને ગૌરવપૂર્વક ઉંચે એ ઉદાર સિદ્ધાંતના પ્રતાપે જ જીનશાસન ઉચે આકાશમાં ઉડતી હતી. ભારતનાં સદાય જયવંતુ છે. અમર હો અમર દરેક દર્શનેમાં જૈનદર્શન મૂખ્ય ગણાતું. હા એ ત્રિકાલાબાધિત અવિચ્છન્ન જૈનધર્મ ભારતને સર્વશ્રેષ્ઠ ધર્મ ગણાતો ટીવીતરાંગશાસન. આવું ઉચ્ચ સ્થાન જૈનદર્શનનું હતું એનું મુનિ સંમેલન મૂખ્ય કારણ એ હતું કે તેના ઉદાર, પરન્તુ સંસાર પરિવર્તનશીલ છે. ગંભીર અને સુચારૂ સત્ય સિદ્ધાંતને પરિવર્તન એ તેને અનાદિ સ્વભાવ સુચારૂ રીતવડે પ્રચાર કરનાર મહાન છે. આજે જગમાં પરિવર્તનનાં પ્રબલ જૈનાચાર્યા હતા. તેમના હૃદયમાં ધર્મની અને પ્રગટી રહ્યાં છે. તે તેનાથી
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મના અનુયાયીઓ કેમ બીજા સર્વ સાધુઓએ એ બાબતમાં વંચિત રહે.
ગ્ય મદદ જરૂર કરવી. તેમજ એ વીરનીર્વાણ સંવત ૯૮૦ માં મંડળીને જોઈતી સહાય આપવા શ્રાવસિદ્ધાચલજીની પવિત્ર છાયામાં આવેલા કોને પણ પ્રેરણા અને ઉપદેશ આપવો.' વલ્લભીપુરમાં વળામાં) મહાત્મા દેવદ્ધિ અનુક્રમે આ પૂજયમુનિમંડળીઓ ગણીક્ષમાશ્રમણે નગામ–જૈનવાડમયને માસિક કાઢવા પ્રેરણા અમને કરી જેથી પુસ્તકારૂઢ કર્યું. અને તે વખતે તેમણે આ જૈન સત્ય પ્રકાશ માસિક પ્રગટ થાય મહાન શ્રમણ સમેલન કર્યું. છે. આ માસિકના ઉદેશે મહાનું છે. ત્યારબાદ પંદર વર્ષ પછી અને આશય ઉદાર છે. હમણાં ભારતની જૈનપુરી રાજનગર
જૈનશાસન ઉપર થતા આક્રમણ (અમદાવાદ) માં મહાત્ શ્રમણ સમ્મ
અને આક્ષેપોને બરાબર યુક્તિ, શ્રતિ, લન મળ્યું અને એ સંમેલને જૈનસંધને
તર્ક, શાસ્ત્ર અને દલીલોથી સજજડ હિતાવહ સુંદર ઠરાવો કર્યા જે ઠરાવો
જવાબ આપવો. અર્થાત કે જૈનશાસપષ્ટકરૂપે અમદાવાદના નગરશેઠ કસ્તુર
નની પ્રભાવના–વૃદ્ધિ કરવી. ભાઈ મણીભાઈએ છપાવીને જાહેર કર્યા છે.
હમણાં લાંબા સમયથી અંબાએ મહાન મુનિ સંમેલને પિતાના લાથી દિગંબર જૈનશાસ્ત્રાર્થ સંધનું મુખ ઠરાવમાં દશમો ઠરાવ આ પ્રમાણે પત્ર જૈનદર્શન સનાતન સત્ય જૈન કર્યો છે.
વેતાંબર સંઘ ઉપર, તેના સિદ્ધાંત ધર્મ ઉપર થતા આક્ષેપોને અંગે” ઉપર અને પ્રભાવિક આચાર્ય મહારાજે
“આપણું પરમ પવિત્ર પૂજ્યશાસ્ત્રી ઉપર અણધટતા મિથ્યા આક્ષેપ કરે તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપના છે. યદ્યપિ તેમાં લેશ પણ સત્યતા નથી સમાધાનને અંગે (૧) આચાર્ય મહારાજ માત્ર મનગઢત ક૯પનાઓ અને બ્રમશ્રીમદ્દ સાગરાનંદસૂરિજી (ર) આચાર્ય ણાત્મક વિચારો રજુ થાય છે. આવી જ મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી (૩) રીતે ત્રણે ફિરકાની ઐક્યતાની વાતો પન્યાસજી મહારાજ શ્રી લાવણ્યવિજ્ય- કરનાર, ત્રણે ફિરકાના ઐક્યને દાવો
છ (૪) મુનિરાજ શ્રીવિદ્યાવિજ્યજી રાખનારા સ્થાનકવાસી જૈન કેન્ફર. (૫) મુનિરાજ શ્રીદર્શનવિજ્યજીની ના મુખપત્ર જૈનપ્રકાશમાં નિંદાત્મક
મંડળી નીમી છે. તે મંડળીએ તે કાર્ય, આપાત્મક લેખો લખાય છે, તેમજ | નિયમાવલી તૈયાર કરી શરૂ કરવું અને અસત્ય અને બ્રમપૂર્ણ સાહિત્ય પણ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનેકાન્તવાદની મહત્તા અને તેનું ગાંભીય, પ્રાચીન શિલાલેખા, જૈનશાસનના પ્રભાવકા,ધર્મ વીરા,દાનવીરા આદિ મહત્વના વિષયાને પણ યથાવકાશે સ્થાન આપવુ. આવા લેખા વિદ્વાના પાસે લખાવરાવીને પણ પ્રગટ કરવા એવી ભાવના છે.
જ્યારે અવિચ્છિન્ન ત્રિકાલાબાધિત શ્રીવીતરાગશાસન ઉપર ચેાતરફથી
આક્રમણેા આક્ષેપો થઈ રહ્યા હોય તે વખતે ઉદાસીન ભાવ રાખવા માન રહેવું કે ઉપેક્ષા રાખવી એ કાઇ પણ રીતે હિતાવહ નથી, જૈનશાસનના દરેક અનુરાગીની શ્રીવીતરાગશાસનપ્રત્યે શ્રદ્ધા ભાવ પ્રેમભાવ રાખનાર દરેકની સ્પષ્ટ ફરજ છે કે ધર્મ ઉપર આ થતાં આક્રમણા અને આક્ષેપાના રીતસર જવાબ આપવા કટીબદ્ધ થાય અને શુભે યથાશકિત યુતનીયમ્ એ ન્યાયથી અમે પણ આ કાર્ય ભાર ઉઠાન્યા છે અને બનતી શક્તિએ કાર્ય કરીશું. એવી નિરંતર ભાવના છે.
આવીજ રીતે આર્યસમાજી આહ્વો અને બીજા સમાજો તરફથી પણ સમયે સમયે પોતાના સાહિત્યમાં જૈનધની નિંદા અને આક્ષેપે પ્રગટ થાયછે આ બધાને વ્યવસ્થિત રીતે જવાબ આપવા તેના પ્રતિકાર કરવા એક સ્વતંત્ર પત્રની અનિવાર્ય આવશ્યકતા હતી અને આ પત્ર તે ખાટ પુરી કરે એ આશયથી આ પત્ર કાઢવામાં આવે છે. આ સિવાય મંડન-વિધાયક પદ્મતિએ જૈન તત્ત્વજ્ઞાન ઇતિહાસ, પુરાતત્વ, વિજ્ઞાન, જૈનાનું વિજૈનધર્મ ઉપર થતાં આક્રમણા તેમજ ભાગ્ય માલીક વિવિધ સાહિત્ય, સ્યાદ્વાદ થતા આક્ષેપ। જ્યાં જ્યાં જાએ અને વાંચે
આ માસિકપત્રમાં મુખ્યપણે પ્રતિકારના લેખા આવશે અને એ સિવાય અમે આગળ જણાવી ગયા તેમ જૈનશાસનની પ્રભાવના કરનાર સુદર લેખાને પણ સ્થાન આપીશું.
હવે જૈનસમાજની પણ ફરજ છે કે
તે તરફથી પ્રગટ થાય છે. તેના આશય જૈનધમ ના મુલતતા પૈકીના એક તત્ત્વ શુદ્ધ ચૈત્યવાદ ઉપર પ્રહારા, અને પરમ પ્રભાવીક શાસનપ્રાણ મહાન ધૂરંધર વિદ્વાન્ પરમ ત્યાગમૂર્તિ જૈનાચાર્યની નિંદા પ્રગટ કરે છે. તાપણ આપણે ખુશી થવા જેવું છે કે આ લેખાના સજ્જડ પ્રતિકાર આપણા મુનિરાજો આપી રહ્યા છે. પરન્તુ અમને એક વાતનુ તા અવશ્ય દુઃખ થાય કે આ શાંન્તિ સ્થાપવાના યુગમાં જૈન સમાજના ત્રણે ફિકાને એક કરવા મથનાર સજ્જના આવા આક્ષેપાત્મક નિદા પૂર્ણ લેખા અને સાહિત્ય પ્રગટ કરે છે. જો કે આમાં નથી . જૈનધમની સેવા કે નથી સ્વમતની સેવા.
છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજી તે સત્ય રવીકારવા તત્પર થશે. માટે દરેક પેાતાની ફરજ સમજી અમારા
તેના અમને સમાચાર આપે તેમાં બનતી સહાયતા કરે, અમારા માસિકના ગ્રાહક ખને; તેના વિદ્વાનામાં જૈનજૈનતરવિદ્રા-કાર્યમાં સહકાર આપે.
નામાં પ્રચાર કરે. અમે અમારાથી અનતી બધી શક્તિથી આ થતા આક્ષેપો અને આક્રમણાના જવાબ આપીશું અપાવીશું પરન્તુ જેટલે અંશે આ માસિકના પ્રચાર વધશે તેટલા સત્યને પ્રકાશ વધુ ફેલાશે. અજ્ઞાનતાથી થયેલા આક્ષેપો દુર થશે, ભ્રમણાત્મક વિચારો ઓછા ફેલાશે મન ગઢંત અને કાલ્પનિક આક્ષેપ પણ ઓછા થશે. જનતા સત્ય
અન્તમાં શાસન દેવ પાસે અમારી એ જ યાચના –પ્રાર્થના છે કે જૈન ધર્મ ના સનાતન સત્ય સિદ્ઘાંતાના પ્રચારમાં અમને સ્હાયતા કરે; અસત્ય આક્ષેપના પ્રતિકારનું શુદ્ધ ખલ આપે; જગા જીવા સનાતન સત્યનું દર્શન પામી આત્મકલ્યાણના પૂનિત પંથે વળે એજ શુભેચ્છા.
( તન્ત્રી )
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મUJJUJJUBILIIIIIIIIIIIIIIIIIII)
સંતબાલની વિચારણા મૂર્તિપૂજા વિધાન
અન
લે. આચાર્ય મહારાજ શ્રીમદ્ લબ્ધિસૂરિ મહારાજ
આ જગત્ અનાદિકાળથી કુમત દ્વારા નામને સાધુ થયો. અને તેણે ઢંઢક મત કલંકિત છે. અને તીર્થની હયાતિમાં સુમ- કાઢી તે વાતને જોર જોરથી પ્રચાર શરૂ તથી પણ અંક્તિ છે જગતમાં ઠંધનું કરી દીધે, તે વખતે શુદ્ધ સાધુઓની સામ્રાજ્ય ચાલ્યું આવે છે. પુણ્ય અને અલપ સંખ્યા હોવાથી જ્યાં જ્યાં તેમને પાપ, સુખ અને દુ:ખ, હાસ્ય અને શેક, અભાવ રહ્યો ત્યાં ત્યાં ધીરે ધીરે અજ્ઞાન સગ અને વિયાગ, રાત્રિ અને દિવ- જને ફસાવા લાગ્યા. અને તે પંથ કેવળ સની જેમ સુમત અને કુમત પણ અ- સ્થાનકને માની મંદિરે છોડી દેવાથી સ્થાનાદિથી જારી છે. સુમતની બલિહારી છે નકવાસીના નામથી પ્રસિદ્ધ થયે. જગઅને કુમતની ગતિ ન્યારી છે. તના કેઈપણ મતાવલંબીઓમાંથી અમે
માહથી થતા કુમતિઓના અભિ- ભગવાનની મૂર્તિને નથી માનતા એમ ન મોહીઓને મન વહાલા છે. અને કહેવાને તૈયાર થયેલા પુરુષને કહી દેવું સાચા ધર્મના પ્રચારથી તે હંમેશાં જોઈએ કે તમે ભગવાનના કટ્ટર વિરોધી નિરાળા છે. વીતરાગના શાસનમાં વીત- દેખાય છે. કારણકે જે પ્રભુને સ્તવવા, રાગની મૂર્તિનું બહુમાન વિક્રમની પંદ- માનવા અને પૂજવા લાયક માનીએ, તેમની રમી શતાબ્દિ સુધી અખંડપણે વહી મૂર્તિ પણ માનનીય, સ્તવનીય, અને રહ્યું હતું ત્યાં સલમી સદીમાં તેને પૂજનીય હોવી જોઈએ, આ વાત સાદી વિરોધ લેકશાહે ” શરૂ કર્યો. અક્કલને માણસ પણ સમજી શકે એવી
લીમડી રાજ્યના અધિકારીની મદ- છે. મૂર્તિપૂજા એ શબ્દને અર્થ નહિં દથી તે રાજ્યમાં તેણે પ્રથમ મૂર્તિના સમજનારજ ભાગવતથી ભેંસ ભડકે વિરોધની શરૂઆત કરી. ને ત્યારથી તેમ ભડકી ઉઠે છે. કોઇપણ તેમના મૂર્તિ પૂજાને લેપ કરવાના વિચાર અને મતને અનુયાયી મૂર્તિપૂજાના સનાતન પ્રચારથી તેઓ લુંપકના નામથી પ્રસિદ્ધ સિદ્ધાન્તને સ્વીકારે છે. ત્યારે તે લેકમાં થયા. ત્યારપછી સત્તરસો નવમાં લવજી ભારે ઉત્પાત મચે છે. અને મર્તિને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હાલમાં પણ સ્થાનકવાસીઓમાં એવેજ બનાવ બન્યા છે. તેમના
મતના સ્થાપનાર અન્યા. આવા સ્વ
ઉડાવનાર આત્માનાં ચશાગાન ગાવાં મીના એ વિગ્રહા વિચારતાં માલૂમ પડે શરૂ કરી દે છે, છે કે મૂર્તિ માં ભૂતિ માનની પૂજા એટલે પૂજ્ય તરીકે મૂર્તિમાન છે, અર્થાત જેમની મૂર્તિ છે તે મૂર્તિમાનજ મૂર્તિ - દ્વારા પૂજનીય છે. આવા અર્થની પૂજાથી મૂર્તિના વિરોધી પ્રભુના દ્રોહી નહિં તા ખીજુ શું કહેવાય ? ભગવંતની મૂર્તિપૂજામાં પૂજાપચાશકના રચયિતા પરમ પૂજ્ય શ્રીમાન્ હરિભદ્રસૂરિ મહારાજા જેવા જિન મૂર્તિના અનન્ય ઉપાસકને મૂર્તિના વિરાધી આલેખવું એ સૂર્યના તેજને ખરેખર અંધકાર આલેખવા જેવું છે. સંતબાલે પેાતાની સિદ્ધિના માટે જેટલા આચાચેનેિ ક્રાન્તિકારક આલેખી મૂર્તિપૂજાના ભાવના ઢાંકાશાને ધમ પ્રાણ આદિના નિષેધક લખ્યા છે. તે સર્વે` મૂર્તિ પૂજાના વિશેષણેાથી નવાજી મૂર્તિપૂજાના સાચા અનન્ય ઉપાસક હતા. ખરી રીતે વિચારી સિદ્ધાન્તને માન આપનાર મહાન પૂર્વા-એ તેા જૈન આગમાના જ્ઞાતા મૂર્તિ પૂજાના ચાનિ અજ્ઞાન આલેખનાર સંતમાલ” સહર્ષ સ્વીકાર કરનારજ હાવા જોઈએ. આદિ બહાર પડયા છે. તે અતિ ખેદના કેટલાક સ્થાનકવાસીએ પેાતાના લેાળા વિષય છે. થાડા વર્ષોથી ઉભય પક્ષમાં અનુયાયીને ભરમાવવા ખાતર કહે છે ચાલી આવતી શાન્તિના તે લેાકેા તર- કે ગાયનુ એક પાષાણુમય પુતળુ છે ગ્રંથી ભંગ થયેા છે. મૂર્તિ પૂજા એ તેને દોહવાથી દુધ મળતું નથી તેમ શબ્દ સમાસયુક્ત છે. જેના ત્રણ વિગ્રહ પ્રભૂભૂતિથી કાઈ પણુ જાતના ફાયદા થઈ શકે છે તે આ પ્રમાણે છે. આપણને થતા નથી. તા તેઓએ સમ“ સૂર્યાં: જૂના-મૂર્તિજૂના’ જવું જોઇએ કે એક ખુણામાં એસી એક માસ પાકાર કર્યા કરે કે ગાય મને દુધ આપ. ગાય મને દુધ આપ. તા શું તેને દુધ મળી શકશે ? કહેવું પડસે કે નહિજ મળે. તે પછી તમે ભાવનિક્ષેપાના અભાવમાં તેમના નામનું સ્મરણુ શા માટે કરે છે ? નામ પણુ જડ વસ્તુ છે તે પછી મૂર્તિને જડ કહીને ભાગનારા પણ તેમના નામનું સ્મરણ
મતના કાનજી સ્વામીએ સનાતન સત્ય
રૂપે મૂર્તિના સ્વીકાર કરી મુદ્ઘપત્તિ તાડી નાંખી ત્યારથી તે ખળભળી ઉઠયા છે અને શ્રી જ્ઞાનચંદ્રજી યતિ આદિના શાસ્રના લખનારા ટાંકા શાએ શાસ્ત્રના પાઠો છેાડી દઈ શાસ્ત્રની પુરી લખાઈ લેતાં ને તે પેલ પકડાતાં તેને કાઢી મુકવાથી મૂર્તિના નિંક અની લીમડી રાજ્યનું શરણુ ગ્રહી ટુંપક
ષષ્ઠી વિભક્તિથી. मूर्त्याः पूजा - मूर्तिपूजा
પાંચમી વિભક્તિથી. मूर्त्या पूजा - मूर्तिपूजा.
સાતમી વિભક્તિથી, આ ત્રણ વિગ્રહાના એ અર્થ છે કે મૂર્તિની પૂજા મુર્તિથી પૂજા અને મુતિમાં પૂજા. અહીં પચમી અને સપ્ત
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કરનારા જડ ખરા કે નહિ ? આ વાત સંતખાતે વિચારવા જેવી છે. તેમજ જેણે કાઇ દિવસ સાક્ષાત્ ગાય જોઈ નથી પણ ગાયની મૂર્તિ જેના જોવામાં આવી છે. એવે! માણસ અચાનક અરણ્યમાં ભૂલે પડયા તૃષાતુર થયા અને દેવગે તેણે સાક્ષાત્ ગાયને નિહાળી પણ તેમાંથી દુધ નીકળે છે તે માહિતી તેને પ્રથમની ગાયની મૂર્તિથી થયેલ હાવાથી તે ગાયવરે દુગ્ધપાન કરી પોતાનું જીવન મચાવી શકે છે. કેવળ નામના આધારે આવું કામ અની શકતું નથી. જુએ કે મૂર્તિ થી કેવા ફાયદા થાય છે. ગાયની મૂર્તિ પણ દુગ્ધપાન આપી તાત્કાલીક મૃત્યુથી ખચાવનાર થાય છે તેા પછી પ્રભુમૂર્તિ ભવેાભવના મરણથી મચાવી મુક્તિ આપે એમાં સમ્રુઠુ નથી. નાગકેતુએ પણ પ્રભુની પૂજા કરતાં કેવળ જ્ઞાનની અખૂટ લક્ષ્મી પ્રાપ્ત કરી મુક્તિને પ્રાપ્ત કરી છે. એવીજ રીતે આર્દ્ર કુમાર વિગેરેના હૃષ્ટાંતા સુયડાંગ સૂત્રની નિયુક્તિ આદિમાં અનેક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેણે જોઈ જંગલમાં
છે એવા પ્રાણી ભયાનક જઈ ચઢતાં સત્યસિંહને નિહાળી ઝાડ ઉપર ચઢી જઇ પોતાના જીવનને બચાવી શકે છે. કેવળ નામ માત્ર જાણનારા એના પંજામાંથી ખેંચી શકતા નથી.
39
તેમજ શ્રી રાયપસેણી સૂત્રમાં સૂર્યોભદેવના અધિકારમાં “ ધ્રુવ વાવું જ્ઞિળवराणं એ સૂત્ર પાઠથી જિનપડિમા જિન સારીખી એ સૂત્રનું ખુબ મનન કરવા જેવું છે. ભગવતિજીના વીશમા શતકમાં મહાનૢ ત્યાગી લબ્ધિમ ંત મુનિવા પણ પ્રભુ મૂર્તિને નમી સ્તવી પેાતાની જાતને કૃતાર્થ માની છે. આ વાત પણ ભૂલવા જેવી નથી. તેમજ ઠેકાણે ઠેકાણે જૈનાગમામાં પ્રભુમૂર્તિના પાઠ્ય તથા પૂજાનું વિધાન હાવા છતાં તેને ઉડાવનાર લેાકાશાને ધર્મ પ્રાણ કહેવા કે ક પ્રાણ કહેવા એ સંતબાલે મનન કરવા જેવું છે, શ્રીમાન હરિભદ્રસુરિજી મહારાજ પૂજ્ય હેમચદ્રાચાય મહારાજ તથા જીનચંદ્રસુરિજી મહારાજ આદિની તેમજ અહીંથી ચારિત્ર ધર્મની હકૂંડળમાં લાંકાશાને મુકવાનું સ’તમાલનું વિરાધના કરી પાપેાદયથી વિશાળ અનુચિત સાહસ છે, તેમના આ સાહસ સમુદ્રમાં માછલાપણે ઉત્પન્ન થનારા પર જગત્ હસાહસ કરે છે. સંતમાળ જીવા જિનસ્મૃતિ ના આકારવાળા પ્રભુમૂર્તિના વિરાધીને ભલે વખાણે પણ મત્સ્યને નિહાલી જાતિસ્મરણ જ્ઞાનયુક્તિથી મનન કરનાર મનુષ્ય તે પ્રાપ્ત કરી અણુશણ દ્વારા સ્વર્માદિ તેવા જનેાની સામતમાં પણ પાપ માને સામે છે. ત મૂર્તિના છે કારણ કે પ્રભુમૂર્તિની આશાતના પ્રભાવ છે. સિંહની મૂતિ માત્રનેજ કરનાર પ્રભુના દ્રોહી ગણાય છે.
ગતિ
( અપૂર્ણ )
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2022800000osos,
સમીક્ષાભૂમાવિકરણું છે ચ્છિકણઝાષ્ટØM BØØઝલ્ટિીપ્સ લેખક–પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રીમદ્ લાવણ્યવિજયજી મહારાજ.
क्या साधु छाता भी रक्खे ? વેતામ્બરમતસમીક્ષાના લેખકના લેખકે પરમું જણાવેલ છે. લેખકને સુઝે આ પ્રશ્નને પ્રત્યુત્તર આપતા પહેલાં આ કે ન સુઝે તે વાત બાજુપર રહે પરંતુ લેખકની બુદ્ધિના પરિચય માટે નીચેની તેને પક્ષ કરીને બીજા પણ કદાચ એમ વસ્તુ વિચારવા જેવી છે. આ પ્રશ્નને કહે કે સાતમું મહાપરિજ્ઞા અધ્યયન જન્મ આપવા માટે આચારાંગસૂત્રને વિચ્છિન્ન થયેલ છે માટે તેને કાઢી નાખીપાઠ આપવામાં આવેલ છે, તેમાં લેખકે નેજ ગણત્રી થાય અને તે હિસાબે ભાષાન્તરનું અવલમ્બન કરેલ છે. આચા- પન્નરનું કહ્યું તે વ્યાજબી છે, આ વાત રાંગસૂત્ર ઉપર નિર્યુક્તિ ભાષ્ય ચૂર્ણિ ટીકા પણ વિચારતાં વ્યાજબી નથી. કારણકેવિગેરે વિવરણ ગ્રન્થ વિદ્યમાન છતાં પવનુસંધsu ગુરિત મત એકને લેખક ભાષાન્તરનું અવલમ્બન કરે છે તે સાંધવા જતાં બીજુ તુટી જાય આ ન્યાય વાંચકવર્ગે લક્ષ્યમાં રાખવા જેવું છે. પ્રાપ્ત થશે. કારણકે આગળ તથા પોતાના લેખમાં બતાવવામાં આવતે “ સંતિ તન્થાતિયજ્ઞ મિથુરત” પાઠ આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની
ઈત્યાદિ પાઠને આચારાંગસૂત્રના પ્રથમ ચૂલિકાના સાતમાં અવગ્રહાધ્યયનના દશમાં અધ્યયનના પાઠ તરીકે પહેલા ઉદ્દેશાના એકને પંચાવનમાં
લેખકે જણાવેલ છે તે નવમા સુત્રને છે. તેને બદલે લેખક આચારાંગ
અધ્યયનને પાઠ થઈ જશે. કદાચ તેને સૂત્રના ૧૫મા અધ્યાયનના પહેલા ઉદેશાનો દશમા અધ્યયનને પાઠ સાબીત કરવા છે તેમ જણાવે છે, આમાં તે પ્રથમ માટે મહાપરિજ્ઞા અધ્યયનને ગણત્રીમાં આચારાંગ સૂત્રના આ પ્રસ્તુત વિભાગેનો લેશે તે પ્રસ્તુતપાઠને સેલમા અધ્યઅધ્યયન શબ્દથી વ્યવહાર પ્રસિદ્ધ છતાં યનને માનવો પડશે, આ દોષ જાલમાંથી અધ્યયનને બદલે લેખકે અધ્યાય શબ્દ મુક્ત થવાને માટે મુદ્રકને દોષારોપણ વાપરેલ છે, તથા આચારાંગ સૂત્રના સિવાય કઈ બચાવ નથી. પ્રથમ શ્રુતસ્કલ્પના નવ અધ્યયન છે લેખકે આચારાંગસૂત્રને થોડો મૂલપાઠ અને ચતુર્થચૂલિકા પર્યત બીજા મુકેલ છે તેમાં તથા તેના અર્થમાં એવી શ્રતરકંધનાં ૧૬ અધ્યયન છે. અને આ એવી ગંભીર ભૂલો કરી છે કે જેનું નિરીપોતે એકત્રિત કરવાથી પચીસ અધ્યયન ક્ષણ કરતાં કયા વાચક વર્ગને હાસ્ય થાય છે. તેમાં આ પ્રસ્તુત અધ્યયનને પ્રથ- અને ધૃણા ઉત્પન્ન ન થાય ? લેખકે મથી ગણતાં સોલકું થાય છે. તેને બદલે લખેલા મૂલપાકિની નકલ નીચે મુજબ છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
से अणुपविसित्तागामं वा जाव महसे गिण्हेज्जा भुत छ. उग्गहं रायहाणि वा णेव सयं अदिन्नं गिण्हे- ये शg पछी जाइज्जा ७४ भुस ज्जा, णेव ण्णेण्णं अदिण्णं गिण्हावेजा नथी, अणुन्नविय महले अण्णुण्णविय णेव ण्णे णं अदिण्णं गिण्हतं समणुजा
समाजाः श६ भुल छे. पमन्जिय श पछी णेज्जा । जेहिवि सद्धिं संपव्वइए, तेसिपियाई मिक्खू छत्तयं वा मत्तयं ।
तओ शव भुडेद नथी. . तथा वा दंडगं वा जावे चम्मच्छेदणगं वा, जयामेव ५६ ५५ भुटेल नथा. तेसिं पुवामेव उग्गह अण्णुण्णविय अप- આ તે માત્ર પાઠની અશુદ્ધિનું દિગ્દર્શન डिलेहिय अपमज्जिय थ्यो मिण्हेज्ज वा કરાવેલ છે. આને ઠેકાણે શુદ્ધ પાઠ તે पगिण्हेिज्जवा, तेसिं पुब्वामेव उग्महं नये प्रभावामां आवे छे, अण्णुष्णविय पडिलेहिय पमज्जिय गिण्हेज्ज वा पगिण्हेज्ज वा" ८६९ पृ० समणे भविस्सामि अणगारे अ३१७-३१८
किंचणे अपुत्ते अपसू परदत्तभोई पार्ष मा पाभा अणुपविसित्ता भने
कम्मं नो करिस्सामित्ति समुट्ठाए सव्वं गार्म भये पहो ! छतi सथे भंते अदिनाणं पच्चक्खामि, से अणु. अमेस छे अर्थात ५४छे वेस पविसित्ता गाम वा जाव रायहाणि वा नेनथी, वा मले बा २४ भुरेस छ, वसयं अदिन्नं गिण्हिज्जा, नेवन्नेहिं अदिनेण से ण्णेण्णं शह भुस छ, न्नं गिण्हिाविज्जा, अदिन्नं गिण्हते वि से सूत्रन। म
अदिन्नं अन्नेन समणुजाणिज्जा, जे हि वि सद्धि मन बी आणे अदिण्ण भा प्रभारी संपव्वइए तेसिपि जाइं छत्तगं वा जाव ભેદે કરીને લખવાનું પ્રજન નથી.
चमच्छेयणगं वा, तेसिं पुन्वामेव उग्गह तेसिपि मन याइ मा पह। नुहi agri
अणणुन्नविय अपडिलेहिय २ अपमज्जि
य २ नो उग्गिण्हिज्जा वा पगिव्हिज्ज वा, રહેવા છતાં સાથે મુકેલ છે. અર્થાત્
तेसिं पुवामेव उग्गहं जाइज्जा अणुनविय ५४छे यास नथी, तथा जाइन पनि
पडिलेहिय २ पमजिय २ तओ संजयामेव महसे याई शह मुंडेस छे. त्यामा उग्गिहिज्ज वा प० (स्त्र १५५) (श्रममिक्खु शम भुस छ ५९] माने म णो भविष्यामि अनगारोऽकिंञ्चनोऽपुत्रोऽभिक्खू शाह ने मन सा भिक्खू पशुः परदत्तभोजी पापं कर्म न करिशह पर मरीशमा ७५यान- ष्यामि इति समुत्थया सर्व भदन्त ! थी. ४१२५ मनवितरही तय छे.छेयणगं अदत्तादानं प्रत्याख्यामि, सोऽनुप्रविश्य२ महले छेदणगं श६ भुस छ, मत्तयं ग्रामं वा यावद्राजधानों वा नैव स्वयम२. महले मत्तय श६ भुत छ, अण
दत्तं गृहीयात् , नैवान्यैरदत्तं ग्राहयेत्, गुन्नविय ने महले अण्णुण्णविय शण्ड
अदत्तं गृण्हतोऽप्यन्यान्नैव समनुजानीयात,
यैरपि सार्द्ध सम्प्रवजितस्तेषामपि यानि भुत छ, अपडिलेहिय मने अपमज्जिय
छत्रकं वा यावच्चर्मच्छेदनकं वा तेषां शह पछी द्वि
भाटे मा (तान् ) पूर्वमेवावग्रहमाननुशाप्य अप्रक्तिनेa भुद नथी उग्गिाण्हज्जा लिख्य २ अप्रमृज्य नावगृह्णीयाचा प्रय
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દીવાદા, તેષાં ( સાન્) પૂર્વમેવ ચાचित्वानुज्ञाप्य प्रतिलिख्य २ प्रमृज्य २ ततः संयत एवावगृह्णीयाद्वा प्रगृह्णीयाद्वा ) હવે અની ંદર પણ લેખકે કેટલી ગમ્ભીર ભૂલેા કરી છે તે અતાથતા પહેલાં તેણે શા અ કરેલ છે તે જણાવવામા આવે છે.
" मुनि गांव या नगरमें जाते समय अपने साथ न तो कोइ दुसरी वस्तु लेवे, न किसीसे लेनेके लिये कहे, तथा यदि कोइ लेता हो तो उसको अच्छा न समझे और तो क्या किन्तु जिनके साथ दिक्षा लिहो उनमेंसे छाता मात्रक
(?) હાટી ઘોર રમેછેવના નાદે बिना तथा शोधे बिना नहीं ले. पूछकर तथा शोधकर उनको ग्रहण करे
"
6
આની અંદર લેખકે અનુત્તિત્તાનો અથ નાતે સમય એટલે પ્રવેશ કરતી વખતે એવા કરેલ છે, આ અર્થ ભૂલભરેલા છે. કારણકે અનુ અને મેં ઉપસર્ગ પૂર્ણાંક વિશે ધાતુથી વા પ્રત્યય લાવીને વાનો થપ આદેશ કરીને અનુપ્રવિણ્ય શબ્દ જે સસ્પૃતમાં અને છે તેનું પ્રાકૃતમાં અર્ણવ લિત્તા થાય છે. હવે અહીયાં જ નૃત્યા પ્રત્યય લાવવામાં આવેલ છે તે સમાનતુ પૂર્વાહિન્દ્રિયાત્રાના ધાતુથી આવેલ છે માટે ‘ અનુવિદ્ય’ના અથ પ્રથમ પ્રવેશ કરીને એવા થાય છે, પણ પ્રવેશ કુરતી વખતે એવા નહિ, મૂળમાં નર શબ્દ આપેલ છતાં નારણૅ એવા અર્થ લખેલ છે: ક્દાચ એમ કહેવામાં આવે કે મૂળમાં નાવ શબ્દ આપેલ છે અને ગાવ શબ્દથી બીજા લેવાના છે માટે નને' એવો અર્થ લખેલ છે. માના જવાબમાં જણાવવાનું જે લાવ શબ્દથી અહીંયા નહિ જશુાવેલ ગ્રાહ્ય વસ્તુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેવાની હાય તા નીચે મતાવાતા પાઠવે અનુસારે બીજી વસ્તુ પણ લેવી જોઇએ, પાઠ આ પ્રમાણે છે.
" गामंसि वा नगरंसि वा खेडंसि वा मडंबंसि वा पट्टणंसि वा आमरंसि वा दोणमहंसि वा नेगमंसि वा आसमंसि वा संनिवेसंसि वा जाव रायहाणिसि वा " ग्रामे वा नगरे वा खेटे वा मडम्बे वा पत्तने वा आकरे वा द्रोणमुखे वा नैगमे वा आश्रमे वा सन्निवेशे वा यावद्राजधान्यां वा )
,,
આ પાઠને અનુસારે ખેડ, મડબ, પટ્ટણ, આકર, દ્રોણુમુખ, નૈગમ, આશ્રમ અને સંનિવેશ પણ આપવા જોઇએ, તથા નાવ અને રાયદા આ બે શબ્દને અજ લેખકે લખેલ નથી,
नेव सयं अदिन्नं मिष्हिज्जा આના અથ–માલિકે નહિ આપેલ વસ્તુ પાતે ગ્રહણુ કરેજ નહિ. આ હોવા છતાં અપને સાચ ન જોરે પૂરી વસ્તુ હૈયે આ પ્રમાણે અથ લેખકે લખેલછે નેવત્તેદિ અાિં વિટ્ટાવિન્ના' આના અર્થમાલિકે નહિં આપેલી વસ્તુ ખીજાની પાસે ગ્રહણ કરાવેજ નહિ' આવા હાવા છતાં ન વિજ્ઞોને તેને જિય કોઈની પાસેથી લેવાનું ન કહે આ પ્રમાણે લેખકે લખેલ છે. અવિન્દ્ર નિયંત્તે વિ અને મેં સમથુનાવિજ્ઞા આને અર્થમાલિકે નહિં આપેલી વસ્તુને ગ્રહણ કરતા એવા અન્યને પણ સારા ન જાણે અર્થાત્ એની અનુમાદના કરે નહિં આવા હાવા છતાં પણ
'यदि कोइ (साथ) लेता हो तो ઉત્તો અચ્છાન સમછું,
मत्तय
આ પ્રમાણે લેખક લખે છે ? શબ્દના અર્થ માં પણ કાંઇક ઘુંચવણ પડી લાગે છે કે જેથી માત્ર શબ્દ લખીને
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંશય સૂચક (૧) આવું ચિન્હ કરેલ છે નથી. પહાડી બુદ્ધિના ધણી મહાજ્ઞાની તથા પુળ્યાવક અાપુત્રવિય ગ્રન્થકારભગવાનના વચનની પરીક્ષા ત્યાચા ભાડાના 6 આ સર કરવા આવા લેખકે નિકલી પડે તે પુરુ થાય સુધી તે અવગ્રહસમ્બન્ધા ખરેખર એકડીયાવાળો કહે કે હું એમ, જે અર્થ તે પણ બીલકુલ લખેલજ નથી. એ, ની પરીક્ષા લેવા જાઉં છું, તેના જેવું કદાચ એમ કહેવામાં આવે કે પ્રસ્તુતમાં હાસ્યાસ્પદ આ કાર્ય છે. લેખકે ગ્રન્થઅમારે તટલેજ અર્થ ઉપગી હતા કારના આશયભૂતવસ્તુને બાજુ પર રાખીને માટે તેટલાજ અર્થ લખેલ છે તે તેનું કઈ નવું જ સ્વરૂપ આપીને તના જવાબમાં જણાવવાનું જે જેટલા ખંડન કર્યાની જે બહાદુરી દર્શાવી છે અર્થ જરુરને હતો તેટલું જ મૂળ આપવું
તે ખરેખર કઈ માણસ જેમ ઘાસને જોઈતું હતું તે અધિક શા માટે આપ્યું?
સિંહ બનાવી તેને મારી નાખીને સિંહ કદાચ એમ કહો કે અધુરું સૂત્ર ન મુકવું
શિકારની બહાદુરી બતાવે તેના જેવું છે.
કદાચ ચર્ચા કરવાની ઈચ્છા હોય તે રૂબતેની ખાતર અધિક પાઠ મુકી તેના
માં ખુશીથી થઈ શકે છે. કદાચ એમ અર્થ લખેલ નથી તો તે પણ વ્યાજબી
કરવામાં મન ન વધતું હોય અને નથી, કારણકે આ નહિ અર્થ લખેલ ભાગ
લખવા દ્વારા ચર્ચાની ઇચ્છા હોય તો મેલવવામાં આવે તો પણ સૂત્ર તો ત્રુટિ પણ ગ્રન્થકારનું તાત્પર્ય ખાસ લક્ષ્યતજ રહેવાનું છે કારણકે શરુઆત માં રહેવું જોઈએ અને તેની સાથે સાથ આજસૂત્રને થોડો ભાગ લેખકે છડી ગુરુગમથી પ્રાપ્ત કરેલા શાસ્ત્રનો તથાદીધો છે.
પ્રકારને ઉડે બેધ પણ હોવો જોઈએ. જે લેખકે મૂલપાઠમાં તેમજ તેના તથા લેખકે જે અસભ્ય ભાષાની
ઉપાસના પણ કરેલી છે. તેના જવાબમાં અર્થમાં આટલા ગપ્પાં માર્યા છે જેને
બીજાને પણ જે અસભ્ય ભાષા લખવી પ્રાકૃત કે સંસ્કૃત (Langvage) ને હોય તે સની પાસે ,
હોય તો સહુની પાસે કલમ અને કાગતથા પ્રકારને બંધ નથી એટલું જ લ મેજુદ છે અને લખી પણ શકે છે. નહિ પરંતુ પ્રાકૃત શબ્દ પ્રાકૃત શબ્દના - પરંતુ અસભ્યતા એ સજજનેને અનુચિત બ્દમાં, સૂત્ર,પદરચ્છેદ, પદોના અવય અને હાવાથી એ વાત અમો અહી જાતી શબ્દાર્થના બંધનું અંધારુ છે કે જેથી વચ- કરીએ છીએ, આ પ્રસંગે અમને માંથી પદના પદે ઉડાડી મુકે છે ને કયાં નીચેને લેક પણ યાદ આવે છે ઈના પદે લાવીને મુકી દે છે કેટલાય “ તુ તુ ત્રીજfrદ્ધમત્ત શબ્દોના અર્થ ઉડાડી મુકે છે. વિભક્તિનું भवन्तो, वयभपि तदभावाद् गालिदाने
समर्था: जगति विदितमेतद् दीयते ભાન નથી, અને જેને ભાષાન્તરના
विद्यमानं, नहि शशविषाणं कोऽपि આધારે ચરી ખાવું છે એવા આ સમી.
વર્ષે ટ્રાતિ / ૬ / ક્ષાના લેખકને માટે આ ચર્ચા તે તેની
આવા લેખકોના લખાણની કેટલી શક્તિની બહારને વિષય છે. લેખક જે કિંમત હોય અને તેના વિશ્વાસે રહેલી સભ્ય તરીકે દાવો કરતા હોય તે વ્યકિત કે સંસ્થાની શી સ્થિતિ થાય તેણે પોતાની શક્તિની બહારના વિષયમાં તેને વિચાર દિગમ્બરમતાનુયાયી વિગેરે હસ્તપ્રક્ષેપ કરે તે બીલકુલ ઉચિત વાંચક વર્ગ પોતાની મેલે કરી લેશે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
दिगम्बर शास्त्र कैसे बनें ? भाग १ उत्पत्ति
लेखक:- पूज्य मुनि दर्शनविजयजी १ आगमप्रवाह
श्रमण भगवान महावीर वर्तमान अवसर्पिणी कालके अंतीम तीर्थकर है । आज आपका परमहितकारी - शासन प्रचलित है --विद्य मान है । / जीवरेन्द्र भगवान् महावीर स्वामीको मु ख्य ग्यारह शिष्य थे । वे सभी वि-छपा हुआख्यात एवं 'गणघर' पद से अलं
I
कृत थे । इन अग्यारह गणधरोने गंभीर अर्थवाली उपन्ने इ वा विगमे इवा ओर धुवे इवा" त्रिपदीको पा कर
भीन्न भीन्न " द्वादशांगी” की रचना की । जो द्वादशांगीके दूसरे नांम जिना - गम ओर जिनवाणी है। पांचवा गण
समर्पणम् सच्चे दिगम्बर पं० अजितकुमार शास्त्रीजी ?
आपकी श्वेतांबर मत समीक्षा दृष्टिगोचर हुई । पर्याप्त पढने का सौभाग्य नहीं मीला । पत्र १७३ में बडे टाईपसे
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
For Private And Personal Use Only
धर श्रीसुधर्मास्वामी चिरायु होने से ओर
१० गणधर उनसे पहिले मोक्षमें जा प
"श्वेताम्बरीय शास्त्र का निर्माण दिगम्बरीय शास्त्रो से हुआ है वांचते ही आपने श्वे०के आदि माने हुए दिगम्बर- शास्त्र पड़ने का दिल हो गया । ग्रंथ पड़ना शरु किया । बडा आनन्द मीला, आया । और जो " नवनीत " सो एकट्ठा करके श्रीमतां करपात्र में समर्पित करता हुं ।
आप इसको सहर्ष स्वीकार करें। विद्यमान है वे पांचवा गणधर श्रीसु
लेखक
धारे, जिनकी द्वादशांगी भी उनके निर्वाणके बादही वि
लुप्त हो गई. अत
एव श्रीसुधर्मास्वा
मीकी द्वादशांगी अवशिष्ट रही ।
आज जो जिनागम
आज राष्ट्रभाषा हिन्दी मानी जाती है, पंडितजीका समीक्षा - प्रन्थ भी हिन्दी में है । इसिसे यह लेख भी हीन्दी में लीखना समुचित माना है । जो न हीन्दी है, न हीन्दी भाषा के अभ्यासी है, न हीन्दी लेखक है । उसका उत्साह से लेख को हीन्दी साहित्यक समाज अपना ले, सुधार ले, एवं सत्य प्रारम्भसे ही आशा करता हुँ ।
हीन्दी में लीखा हुआ
वस्तुको स्वीकारें । एसी
-लेखक
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धर्मा स्वामीकी ही रचना है। जिसमें पांच विभाग थे, जिसके तीसरे
श्रीसुधर्मास्वामी ग्यारह गणधर में विभागमें चौदह पूर्व थे, उन पांचवा गणधर थे, द्वादशांगीके निर्मा- चौदह पूर्वमेंसे ११-१२-१३-१४ ता थे अतएव सम्पूर्ण ज्ञाता थे । आप वें पूर्वके अर्थका विच्छेद हुआ। केवलज्ञान प्राप्त करके मोक्षमें जा पधारे।
आपके बादमें अन्तिम श्रुतकेवली आपके शिष्यरत्न श्री जम्बूस्वामी
__ श्रीस्थूलभद्रजी हुए. आप सार्थ ग्यारह द्वादशांगीके ज्ञाता थे इतना ही नहीं वरन अंग दशपूर्व ओर मूल पाठमात्र ११, अन्तिमकेचली एवं मोक्षगामी है। जिन १२, १३, १४ वे पूर्व के पारंगतका निर्माणसमय बा.सा. ४६२-४६३ह ज्ञाता थे। आपका स्वर्गवासका समय ___ आपके बादमें(१)श्रीप्रभवस्वामी(२) वि.नि. सं० २१५ बी. सी. ३१२ श्रीशय्यंभवमरि(३) श्रीयशोभद्रसूरि (४) है। उसिही समय अन्तिम चारो पूर्वाका श्रीसम्भूतिविजय ओर (५) श्रीभद्रबाहु सर्वथा विनाश-विच्छेद हुआ.। स्वामी क्रमशः संपूर्ण द्वादशांगीके पार
आपके पीछे अनुक्रम से श्रीमहागामी, श्रुतकेवली पदसे विभूषित तथा
गीरीजी, श्री मुहस्तिसूरि, श्रीबहुलजी, विख्यात हुए । श्रीशय्यंभवमूरिजीने अपने पुत्र
श्रीस्वातिसूरि, श्री श्यामाचार्यजी, श्री
। शांडिल्यसूरिजी, श्री समुद्रसूरिजी और एवं शिष्य मनकमुनिजी के लिये श्रीद
श्रीवज्रस्वामीजी के समय पर्यंत ग्यारह शवैकालिक सूत्र बनाया, जो सूत्र आज भी विद्यमान है. ओर हर एक साधु
अंग ओर दशपूर्वका ज्ञान रहा। व साध्वीजी इसके प्रथम के चार श्रीश्यामाचार्यजीने श्रीपन्नवणा अध्ययन मुखपाठ करते है। आपका सूत्र बनाया, जो आजभी जैन ज्ञानकोश स्वर्ग गमन, वीर निर्वाण संवत् ७५ (एन्साइक्लोपीडीका ओफ धी जैनीझम) में हुआ।
सा विद्यमान है। ___ पंचम श्रुतकेवली श्रीभद्रबाहु स्वा
___ भगवान महावीर और श्रीआर्यवज मीजी ने छेद सूत्र-आगम ओर नियुक्ति
स्वामी के मध्यकालमें ओर भी भीन सत्र-आगम को रचना की । आपका स्वर्गप्रयाण वीर निर्वाण संवत् १७०
भीन अनेक आगमका निर्माण हुआ है बी. सी. ३५७-३५८ में हुआ। उसी वीर निर्वाण संवत् ५८४ विक्रम समय बारवा अंग दृष्टिवाद था, सं० ११४ मे श्री वज्रस्वामीका स्वर्ग
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पास हुआ, ओर इसी समयमें दशवे श्रीगोविन्दवाचक, श्रीसंयमविष्णु, पूर्व के उत्तरार्धका विनाश हुआ। श्रीभूतदिन, श्रीलोहित्यसूरि, श्रीदुष्यग
श्री आर्यरक्षितजी, श्री नन्दीलक्ष्मण, णि और श्रीदेववाचकजी ११ अंग और श्रीनागहस्ति, १ श्रीरेवतिनक्षत्र, श्री- १ पूर्व से अधिक ज्ञान के धारक थे। सिंहसरिजी साढे नौं ओर उससे अल्प श्रीदेवद्धिंगणी क्षमाश्रमण और अल्प पूर्व के ज्ञानवाले थे। श्रीकालिकाचार्यजी ने माथुरा यांचना
श्री आर्यरक्षितसूरिजीने आगमो- एवं वल्लभी वांचना को मीला कर एक को च्यार अनुयोगमें विभक्त कीये । २ पाठ लीखा, इसि प्रकार वीरनिर्वाण
श्रीस्कंदिलाचार्य, श्रीहिमवंतक्षमा- सं. ९८० में श्रीदेवद्धिगणिक्षमाश्रमणने श्रमण, श्रीनागार्जुनसरि ये सभी सम- महाश्रमण सम्मेलन के सहकारसे आगम कालीन पूर्ववित थे।
और अन्यान्य शास्त्रग्रन्थ लीखे। ४ ___ शुरुमें स्कंदिलाचार्यने मथुरा में उसि समय श्रीकल्पसूत्रमें श्रीदेव
और नागार्जुनसूरिजीने वल्लभीशहरमें दिगणि क्षमाश्रमणकी गणधरवंश (पलामें) श्रमणसम्मेलन मीला कर आ- प्रशस्ति (गुरु परंपरा) और श्रीनंदीगमोंको पुस्तकरूपमें लीखे. (वीर सूत्रमें श्रीदेववाचकजी को वाचकवंश निर्वाण से नवमी शताब्दि के पूर्वार्ध प्रशस्ति (पूर्ववित् परंपरा, ज्ञानदात-गुरु काल में )३
परंपरा ) उल्लेखित की गइ, जो आज १ दिगम्बर ग्रन्थो में उल्लेख है कि-श्रीनागहस्तिसूरिके समय में पांच पूर्व से अधिक ज्ञान था ॥
श्रुतावतार । २ आगम के ४ अनुयोग दिगम्बर ग्रंथो में भी स्वीकृत है । क्यूं कि उसी समय तक श्वेताम्बर दिगम्बररूप संघभेद हुआ नहीं था ।
३ जिनवचनं च दुष्षमकालवशादुच्छिन्नप्रायमिति मत्वा भगवद्भिर्नागार्जुन-स्कंदिलाचार्य प्रभृतिभिः पुस्तकेषु न्यस्तम् ।
-क० स० श्रीहेमचंद्रसूरिकृत योगशास्त्रप्रकाश ३ श्लो. १२० पत्र २०७
४ श्वेताम्बर शास्त्रो में ' आगमका " स्वरूप बताया है कि " गणधर, खूद तीर्थंकर के शिष्य, प्रत्येक बुद्ध, चौदह पूर्वधारी, और कम से कम दश पूर्ववित् आचार्य की रचना आगम है " जो स्वरूप दिगंबर शास्त्रो को भी मान्य है। देखियेमूलाचार परिच्छेद ५ पंचाचाराधिकार गाथा ८० ॥
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
१६
भी जैन इतिहास के अजोड साघन विंशतिस्तव, वंदनक, प्रतिक्रमण, कायो
स्वरूप विद्यमान है । ५
११ अंग - ( गणधर श्री सुधर्मास्वामी संगृहित) आचारांग, सूत्रकृतांग, स्थानांग, समवायांग, विवाह प्रज्ञप्ति ( भगवतीजी) ज्ञाताधर्मकथांग, उपासकदशांग, अंतकृतदशांग, अनुत्तरोपपातिक दशांग, प्रश्न व्याकरण, ओर विपाकसूत्र ( उस समय जिस आगमका जो अंश उपलब्ध था, उसका वोही अंश खा गया । बारवा अंग दृष्टिवाद नहीं लीखा गया. इसिसे संवत् १००० बीरनिर्वाण में उनका सर्वतः उच्छेद हो गया ) ।
६ आवश्यक–सामायिक, चतु
१ श्रीसुधर्मास्वामी
( पंचमगणधर ) जंबूस्वामी
३ प्रभवस्वामी
www.kobatirth.org
४ शय्यंभवसूरि
५ यशोभद्रसूरि
५ श्री करपसूत्रमें स्थवीरावली में आचार्य परंपरा इस प्रकार हैभगवान महावीरदेव
१४ आर्यरथ
१५ आर्यपुष्यगिरि
६ संभूतिविजय (श्रीभद्रबाहु स्वामी) ७ स्थूलभद्रस्वामी
८ सुहस्तिसूरि (आर्यमहागिरि)
९ सुस्थितसूरि (सुप्रतिबद्ध ) १० इन्द्रदिन्नसूर
११ दिनसूरि १२ सीहागिरि १३ वज्रस्वामी
त्सर्ग, प्रत्याख्यान ।
२९ उत्कालिक - दशवैकालिक, कल्पिताकल्पित, लघुकल्पसूत्र, महाकल्प सूत्र, औपपातिक, राजप्रश्रेणी, जीवाभि गम, प्रज्ञापना, महाप्रज्ञापना, प्रमादाप्रमाद, नंदी, अनुयोगद्वार देवेन्द्रस्तव, तंदुलवैचारिक, चंद्रवेध्यक, सुर्यप्रज्ञप्ति पौरशीमण्डल, मंडलप्रवेश, विद्याचारण विनिश्रय, गणिविद्या, ध्यानविभक्ति, मरणविभक्ति, आत्मविशुद्धि, वीतराग सत्र, संलेषणासूत्र, विहारकल्प, चरणविधि, आतुरप्रत्याख्यान, महामत्या -
ख्यान ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३१ कालिक - उत्तराध्ययनजी
१६ आर्य फल्गुमित्र १७ आर्यधनगिरि
१८ आर्यशिवभूति १९ आर्यभ
२० आर्यनक्षत्र
२१ आर्यरक्ष
२२ आर्यनाग
२३ आर्यजेहिल २४ आर्यविष्णु
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
दशाश्रुत, कल्प, व्यवहार, निशिथ, महानिशिथ, ऋषिभाषित, जम्बूद्वीपप्रज्ञप्ति, द्वीपसागरभज्ञप्ति, चंद्रप्रज्ञप्ति लघुविमानप्रविभक्ति, महाविमानप्रविभक्ति, अंगचूलिका, वर्गचूलिका, विवाहचूलिका, अरुणोपपात, वरुणोपपात, गरुडोपपात धरणोपपात, वैश्रमणोपपात, वेलंधरोपपात, देवेन्द्रोप
www.kobatirth.org
"
पात, उत्थानसूत्र, समुत्थानसूत्र, नागपरियावणिका, निरयावलिका, कल्पिता, कल्पावंतसिका, पुष्पिता, पुष्पचूलिका वृष्णिदशा,
प्रकीर्णक - भगवान् महावीर के प्रत्येक शिष्यने एक एक पइन्नय बनाया था, जिनकी संख्या १४००० थी आगम लेखनके समय उनमें से कतिपय लोखे गए। (नंदी सूत्र ४४ )
श्रीस्थानांग सूत्र विगेरह में ओर अधिक आगमोकी भी यादी मीलती है।
२९ आर्यहस्ति
३० आर्यधर्म ३१ आर्यसिंह
२५ आर्यकालक
२६ आर्यसंपलित ( आर्यभद्र ) २७ आर्यवृद्ध
२८ आर्यसंघपालित
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अंतिम पूर्वविद् युगप्रधान श्री सत्यमित्र सूरि था । संवत् १००० वीर निर्वाण सं०५३० विक्रम वर्ष में आप का स्वर्गगमन हुआ, और १४ पूर्वके ज्ञान का विनाश हुआ। ६
उपर लीखे आगम में से आज भी बहोत से विद्यमान है। यदि उन का विनाश हो जाय तो सारा जैनशासनजैनधर्म का भी विनाश ही समजना । क्या कोइ भगवान् महावीर की वाणी का सर्वथा विनाश मान कर उस के बाद नए ग्रन्थ बना कर उन में भगवान की वाणी मनाने चाहे वो ठिक माना जाय ! हरगीज नहीं । जब तक भगवान महावीर या १० पूर्वी के बनाए हुए आगम मोजूद है, तब तक ही जैन शासन जयवंत है । वीर निर्वाण से २१००० वर्ष तक जिनागम को उपस्थीति रहेगी, एवं जैनशासन का सितारा भी चमकता रहेगा ।
३२ आर्यधर्म
३३ आर्यशांडिल्य ( आर्यजंबू) ३४ आर्यनंदी
३५ देसिगणिक्षमाश्रमण
३६ स्थिरगुप्तक्षमाश्रमण
३७ स्थविरकुमारधर्म ३८ देवर्द्धिक्षमाश्रमण
कल्पसूत्रस्थविरावली पृ. ६३ से ७०
दे० ला० पु० फंडकी और से प्रकाशित
६ आगमप्रवाहका अधिक परिचय हमारा " जिनागमवचनानुं इतिवृत्त " से जानना
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ધસાહિત્યની સમીક્ષા.
આજકાલ ભારતમાં દરેક ધર્મવાળા સિદ્ધાન્તના ઉપાસકને શાન્તિ શાન્તિને પિતપોતાનું સાહિત્ય વિવિધ ભાષામાં મહામંત્ર ફેલાવનાર, જગત મૈત્રી અને અનુવાદિત કરી પ્રકાશિત કરી રહ્યા છે. પ્રેમભાવને પગામ પહોંચાડવાને દા કેટલીક વાર મૂલ સાહિત્યમાં અન્યાન્ય કરનાર. બુદ્ધ દેવને નથી છાજતા આ દર્શનનું ખંડન આવે છે. જ્યારે કેટલીકવાર અક્ષેપો વાંચી કેઈ પણ સહદથી સજજન અનુવાદક મહાશય અનુવાદમાં જ ખંડન પ્રસન્ન નહિ થાય. મંડન ગઠવી નવી ચર્ચાઓ ઉત્પન્ન કરે
આપણી સન્મુખ આજે જે ગ્રંથાજુ છે. આ યુગ પ્રગતિયુગ છે. આ યુગ
ફ છે તે બુદ્ધદેવના કરેલા છે :
અને ઐકય અને શાન્તિનો છે ધર્મના વિવાદો
એજ ગ્રંથને હિન્દિમાં અનુવાદ ત્રિપિટકા અને કલહ જગાડવાને યુગ આથમી ગયે
ચાર્ય રાહુલ સાંકૃત્યાયન નામના બ્રાદ્ધછે, એમ આજના વિદ્વાને સમયે સમયે
સાહિત્યના પ્રકાંડ અભ્યાસી અને બદ્ધ બોલી રહ્યા છે પરંતુ સમય આવ્યે એજ વિ
ધર્મના દીક્ષિતસાધુએ ( આચાર્ય ) આ દ્વાને પોતાની કલમ તીક્ષણ કાતરની માફક
પુસ્તક તૈયાર કર્યું છે. જેનું નામ છે ચલાવે છે અને નવનવા વિવાદ ઉત્પન્ન
બુદ્ધચયા. લગભગ પણ સાતસો કરી શાન્તિમાં અગ્નિની ચીણગારી પ્રગ
પાનાના આ પુસ્તકમાં બદ્ધશાસ્ત્રો ત્રિપીટાવતાં જરાયે ચુકતા નથી.
ટક અને અન્યાન્ય ગ્રંથમાં આલેખાયેલા આટલા ટૂંકા ઉપપ્પાત પછી મૂલવિષય બુદ્ધદેવના જીવનના વિવિધ પ્રસંગો ઉપર આવીયે બૌદ્ધ સાહિત્યમાં જેનદર્શ આલેખ્યા છે. મૂલ ગ્રંથના એ ઉલ્લેખ નની વિરૂદ્ધ વિપુલ પ્રમાણમાં લખાયું છે. સામે આપણે કદાચ મન રહી શકીએ દાર્શનિક ખંડન એ સિદ્ધાન્તભેદ છે, તવ હિતુ અનુવાદમાં અનુવાદક મહાશયજી ભેદ છે. કિન્તુ વ્યકિતગત વિરોધ કે દ્વેષ એજ પુરાણી વાતને પુરાણું ઢબમાંજ કેળવાય ત્યારે તો હદ જ થાય છે. સિદ્ધા- પ્રકાશિત કરી છે એ વધુ ખેદની વાત છે. ન્તના ખંડનના જવાબ તો અપાયા છે એ પુરાણું વાતને આજે ન ઉખેળવામાં જ અને અપાશેજ પરન્તુ બૌદ્ધોના મૂલ મઝા છે. છતાંય સાંકૃત્યાયન મહાશયજીએ ત્રિપીટક સાહિત્યમાં બુદ્ધદેવે પિતાના પુરાણી વાતો ઉખેળી છે અને એમ કરી સમકાલીન જૈન ધર્મના મહાપુરૂષો બુદ્ધદેવની મહત્વતા વધારવા અહેમત અને ઉપાસકે ઉપર જે આક્ષેપ ઉઠાવી છે. પરંતુ આમાં કયાં મહત્વતા કર્યા છે એ ખરેખર તેમના જેવા ઉદાર વધે છે એ હું નથી જઈ શકતે. આમાં તે
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अटेवन सथित भनाइशान थितार तब उसे तुम यहबोलना-'तो फिर मामेमशत २० थाय छे. शुसत्या - भन्ते ? पृथगूजन (=अज्ञसंसारी जीव ) यन महाशय वस्तु प्रिय छ ? यहि से ( तथागतका ) क्या भेद हुआ, न होय तो मार्बु विवाहाप साहित्य पृथगूजनभी वैसा वचन बोल सकता है. પ્રકાશિત કરવામાં લગારે સલામતિ નથી यदि ऐसा पुछनेपर तुझे श्रमण गौतम भाट पुन: साइरसूयना आई साडि कहे-राजकुमार? नहीं बोल सकतहै। સત્યને કસોટીએ કસ્યા વિના પ્રકાશિત
___ तब तुम उसे बोलना तो भन्ते ? न ४२२.
आपने देवदत्तके लिये भविष्यवाणी सुद्धयो . पृ. ४५६.
क्यों कि है.--'देवदत्तअपायिक (=दुर्गसमयभार सुत्त ([.५ ४०३) तिमें जानेवाला ) है, देवदत्त नरयिक
ऐसा मैने सुना-एक समय भगवान् ( नरकगामी ) है, देवदत्त कलपस्थ राजगृहमें वेणुवन कलन्दक-निवापमें - ( कलपभर नरकमें रहनेवाला) है, विहार करते थे.
देवदत्त अचिकित्स्य (लाइलाज ) है. तब अभय-राजकुमार जहां निगंठनात-पुत्त (भगवान महावीर ) थे, वहां आपके इस बचनसे देवदत्त कुपित गया । जाकर निगंठनात-पुत्तको अभि- असंतुष्ट हुआ' वादनकर एक और बेठा एक और बैठे राजकुमार ? ( इस प्रकार ) दोनों अभय-राजकुमारको निगंठनात-पुत्तको ओरके प्रश्न पछने पर श्रमण गौत कहा
उगिलसकेगा ननिगल सकेगा । जैसेकि आ राजकुमार ? श्रमण गोतमके
पुरुषके कंठमें लोहेको बंसी (श्रृंगाटक) साथ वाद (-शास्त्रार्थ) कर । इससे तेरा
लगा हा. वह न निगल सके न उगल सुयश (=कल्याणकीर्ति शब्द ) फैलेगा
सकेः एसे ही." 'अभय राजकुमारने इतने महाद्धिकइतने महानुभाव श्रमण गौतमके साथ
“अच्छा भन्ते " कह अभय राजवाद रोपा'
कुमार आसनसे उठ, निगंठ नायपुत्तको ___किसप्रकारसे भन्ते ! मैं इतने अभिवादनकर, प्रदिक्षणाकर, जहां महानुभाव श्रमण गौतमके साथ वाद। भगवन् थे वहां गया । जाकर भगवन् को रोपुंगा!
अभिवंदनकर, एक और बैठ गया. " आ तुं राजकुमार ? जहां श्रमण गौतम हैं, वहां जा । जाकर श्रमण
एक और बेठे हुये राजकुमार के गौतमको ऐसा कह--'क्या भन्ते ? तथा सूय (
सूर्य (समय ) देखकर हूआ ' आज गत एसा बचन बोल सकते है जो दुसरों- भगवानसे बाद रोपनेका समय नहीं है। को अ-प्रिय-अ-मनाप हो'।
' कल अपने घर पर भगवान्के साथ वाद यदि ऐसा पूछने पर श्रमण गौतम करना
. करुंगा ( और ) भगवानसे कहा. तुझे कहे-'राजकुमार बोल सकते है.
(अपूर्ण)
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહિચ્છત્રા છે
છે.
[ વર્તમાન રામનગર ]
લે. નાથાલાલ છગનલાલ શાહ ઉત્તરમાં નૈનિતાલ, પૂર્વમાં પિલીશિંત અહિચછત્રાના પુરાતન અવશેમાં દક્ષિણપૂર્વમાં શાહજહાનપુર, દક્ષિણ- એક શિલાલેખ બ્રાહ્મી લીપીમાં કેતરાપશ્ચિમમાં બદાઉં અને પશ્ચિમમાં રામ- એલ મળી આવેલ છે તે લેખમાં પુર રાજ્ય આવેલ છે. આ પુરાતન નગર ગ્રીક શબ્દમાં અડીસડર (અહિચ્છત્રા) બરેલી જીલ્લામાં આવેલ રામનગર નામ બતાવેલ છે. (કનિંગહામ એસ્પેન્ટ નામના શહેરથી દક્ષિણદિશામાં ચાર જેફી ઓફ ઈન્ડીયા. પૃષ્ઠ ૭૦૫ માં માઇલના ઘેરાવામાં આવેલ હતું તેવું બતાવેલ નોટ. ) પુરાતત્વખાતા તરફથી સાબીત થયેલ પુરાતત્વજ્ઞોની શોધખોળ પરથી તેમજ છે. અહિચ્છત્રાને કેટલાક લેખકે અહિ મળી આવેલ શિલાલેખ પરથી એમ ક્ષેત્ર તરીકે લખતા આવેલ છે. પરંતુ ઈ. જણાઈ આવે છે કે ઈ. સ. ૧૦૦૪ સુધી સ. બીજી સદીના પૂર્વાર્ધમાં પ્રખ્યાત આ નગર આબાદ વસેલું હતું. ત્યાં ખોળવેત્તા ટેલેમી પિતાના ભારતના આવેલ આલમપુર નામના કેટના મંદિપ્રવાસમાં બતાવે છે કે “અડિસડર Adisa- ૨માં જેનમૂર્તિઓ અને બાદ્ધમૂર્તિઓ dra જેનું સંસ્કૃત નામ અહિચ્છત્રા ઘણા મળી આવેલ છે. તેમજ કટારિ ક્ષેત્રમાંથી પ્રાચીન સમયનું શહેર છે. તેને ઈ. સ. પૂર્વે જેનમૂતિઓ મળવા પામેલ છે. કટારિ ચઉદમી શતાબ્દિ સુધીને ઈતિહાસમાં ક્ષેત્ર આ પુરાતન કિલ્લાથી ૧૨૦૦ ઉલ્લેખ થયેલ છે. પુરાતન કાળમાં આ ફીટની અંતરે ઉત્તર દિશા તરફ આવેલ નગર ઉત્તર પાંચાલ દેશની રાજધાનીનું છે. ૩૦ ફહરરે આ સ્થાનના ખોદકામશહેર હતું, અહિચ્છત્રાને અર્થ નાગ- માંથી કિલ્લાની પાશ્ચમદિશા તરફના ફણ યા નાગના ફણાની છત્રી થઈ શકે ભાગમાં ટીલાનું ખેદકામ કરતાં એક છે. ત્યાં આવેલ પુરાતન કિલાને આદિ સભામંદિર કે જે ઈ. સ. પૂર્વે પહેલી કોટ કહેવાય છે.”(એક ક્રીંન્ડલ–એશ્યન્ટ શતાદિનું હાથ આવેલ હતું. તેના પર ઈન્ડીયા, પૃષ્ઠ ૧૩૩-૩૪)
ઈ. સ. ૯૬ થી ૧૫ર સુધીના લેખે
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
अतराभेद छे. तेनी उत्तरद्विशा तरना लागभां. मोहडाम थयेस ते वमते 3शमांथी मे! भहिर हाथ मावेस ड. આથી પુરાતન સમયના અહિચ્છત્રા નગરને વર્તમાનમાં રામનગરના નામથી ઓળખાવવામાં આવે છે.
તેમજ આપણા પ્રાચીન ગ્ર ંથામાં કમઠે પાર્શ્વનાથ પ્રભુ ઉપર પાણીના ઉપસગ કર્યો તે વખતે ધરણેન્દ્ર પ્રભુ ઉપર ભકિતથી સર્પની કૃણા કરી રક્ષણ કર્યું ત્યારથી લેાકેામાં અહિચ્છત્રા નામ પ્રસિદ્ધ थ्यु ते रीते अहिछत्रानो उसे ५२नाशं नीथेनां पद्यो भजे छे. ते अहि આપીએ છીએ. सिवनयरी कुसग्गवणे पासो पडिमटिओ य धरणिंदो ।
उवरि तिरतं छतं धरिंसु
कासि वरमहिमं ॥ ५९ ॥ तं देउ सा नयरी अहिच्छत्ता नामओ जणे जाया ।
www.kobatirth.org
तहियं नमिमो पासं
विग्घविणासं गुणावासं ॥ ६० ॥
पडिमा ठियं पास कमठो हरिकरिविसायपमुहेहिं |
उवसग्गतो वरिस
अखंड जुगमुसलधाराहिं ॥ ६१ ॥ उदगं जिणनासगं
पत्तं तो लहुकरेइ धरणिंदो ।
जिणओवरि फणाछत्तं
भोगेण य देहवद्दि परिहि ॥ ६२ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चलणाहो गुरुनाळं
कमलं तो कमठु खामिड नहो । धरणो गओ सवासं
जिय उवसग्गं नमह पासं ॥ ६३ ॥ रत्नसार लाग जीले पृ. २१८-३२ તેજ પ્રમાણે જૈન શ્વેતામ્બર સાહિત્યના આવશ્યકનિયુકિત નામના પુરાતન ગ્રંથમાં અહિચ્છત્રા માટેના ઉલ્લેખા નીચે પ્રમાણે મળી આવે છે.
“गजाग्रपदे दशार्ण कटवर्तिनि तथा तक्षशिलायां धर्मचक्रे तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने ।
"
तेवी रीते "ज्ञाताधर्म था " નામના ગ્રંથમાં આ પુરાતન નગરના માટે આરીતે ઉલ્લેખ કરેલ છે.
" तीसे णं चंपाए नयरीए उत्तरपुरच्छिमे दिसिभाए अहिच्छत्ता नाम नयरी होत्या, रिद्धत्थमिय समिद्धा वन्नओ, तत्थ णं अहिच्छत्ताए नगरिए arrar नाम राया होत्था,
"
" सेयं खलु मम विपुलं पणिय भंडभायाए अहिच्छत्तं नगरं बाणिज्जाए गमित्तए, "
For Private And Personal Use Only
" अहिच्छतं नगरं वाणिज्जाए गमित्तते, " - ज्ञाताधर्म था . १८२.
આવશ્યક નિયુક્તિ. જિનપ્રભસૂરિષ્કૃત તીર્થકલ્પ. આમી. સર્વે એફ ઇન્ડિયા વા. ૧ *નીંગહામ.
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२२
ડા. કૂહરરના રિપાર્ટ સન. ૧૮૯૧-૯૨ એપિગ્રાષ્ટ્રીક ઇન્ડિયા વેલ્યુમ ૧૦ પૃ. ૧૧૦-૧૧૫,
Vol. 2. P. 28–29,
Archiological Survey of India,
H. R Nevill. District Gaj
etteers of the United Provinces of Agra and Oudh, Vol. 8, 1903, Allahabad,
J, R, A. S. Great Britain and Ireland, 1903, P. London,
1–64
વીગેરે સ્થળેાએ આ અહીચ્છત્રાના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા જૈનધર્મી હતા તેમજ તેના સમયમાં આ પ્રદેશમાં જૈનધમ ઉન્નતિ પર હતા. તેમજ રાજા અલમિત્ર અને ભાનુમિત્ર જે ઉજજેની પર પણ રાજ્ય કર્તાઓ થઇ ગએલ છે તે પ્રસિદ્ધ જૈનાચાર્યું કાલિકસૂરિના ભાણેજ હતા તેવું શ્વેતામ્બર જૈનેાના સાહિત્યેા પરથી જણાઈ આવે છે.
અહિચ્છત્રાનગરની શેાધ ખાળ ડા.. ફૂડરરે સન ૧૮૯૨ ની સાલમાં કરેલ તેમાં મળી આવેલ શોધખેાળમાં વસ્તુએ સંબધી તેમના મળી આવેલ રિપેટ માં જણાવે છે પુરાતન અવ-કે-આ પુરાતન સ્થાનમાં
ઉલ્લેખ મળે છે.
શેાધખાળ થતાં અહિચ્છત્રાનગરની પુરાતન સમયની કેટલીએક મૂર્તિ એ; સ્તુપ, અને શિકા રાજ્યકર્તાઓ મળી આવ્યા છે જેમાં ઈ. સ. પૂર્વે ૨૦૦ થી ૧૦૦ સુધીના છે. અહીં શ્રુંગવંશના
વિષ્ણુમિત્ર, ભદ્રઘાષ, ધ્રુવમિત્ર, જયમિત્ર, ઇન્દ્રમિત્ર. ફલ્ગુનીમિત્ર અને બૃહસ્પતિ મિત્ર વિગેરે રાજ્યકર્તાએ થઇ ગએલ છે. તે વાત તેમાં મળી આવેલ શિફ્ટા પરથી જણાઇ આવે છે. આમાંના શિષ્કાએ કાશાશ્મિ અને અવધમાંથી પણ મળેલ છે. ત્યારપછી ઈ. સ. ત્રીજી શતાબ્દિના મધ્ય ભાગમાં ગગશિ જૈન રાજા વિષ્ણુન્ગેાપ રાજ્ય કરી ગએલ છે. ત્યાર બાદ ઈ.સ. ૩૩૦ માં ઐદ્ધિરાજા અચ્યુત થાડા વર્ષો રાજ્યકર્તા થઈ ગએલ ત્યાર પછી પ્રસિદ્ધ રાજા મારઘ્વજ (મયુરધ્વજ) થઈ ગએલ છે. એમ કહેવાય છે કે આ
શેષો મૂર્તિઓ પદ્માસના તેમજ શિલ્પીઓના કામેા મળી આવેલ છે જે કુશાન રાજ્યકાળના છે. આમાં એક પુરાતન જૈન મંદિરના ખેાદકામમાંથી એક મૂર્તિ હાથ રાજાએ અગ્નિમિત્ર, સૂર્યમિત્ર, ભાનુમિત્ર,આવેલ છે. તેની ડાખી આજીના કેટલેક ભાગ તુટી ગએલ હાલતમાં છે. આ મૂર્તિ પખાસન સહીત ધ્યાનમુદ્રાએ પદ્માસનરૂપે છે. પમાસનના ભાગમાં બંને બાજુએ ઉભેલા એક એક સિહુ છે. વચમાં ધ ચક્ર છે. ધર્માંચક્રની આજુબાજુ કેટલાક પુરૂષા અને સ્ત્રીએ મૂર્તિને વંદન કરતાં ઉભેલ છે. આ મૂર્તિનું શિલ્પકામ “ઈન્ડીકારી નથી અન” ઢબનું છે. માતા ના નીચે પખાસનમાં જે શલાલેખ છે તે બ્રાહ્મી લીપીમાં કાતરાએલ છે”.
सं. १२ ना ४ मास ११ दिवसे કૃતિશય પૂર્વમ જોાિન વામમાાસિયાનો
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२३
છુછાતો અને વચનાળો ગાવાતો નૈનિ आर्यपुसिलसय.
સ. ૧૨ ના વરસાદનાજ મહિનામાં અગિઆર દિવસે કૌટિયગણુ ખમ ભાડાસિય કુલ અને ઉચ્ચનાગરિ શાખામાં આ પુસિલસય. વી. આ મૂર્તિ
દિગમ્બર જૈનાની બતાવેલ છે. ડા. હરરે આ સ ંવત શક સંવતના છે તેમ અતાવેલ છે.
આ પુરાતન ટીલાનું ખેદકામ કરતાં પૂર્વ દિશા સ્તુપ તરફની માજુએ એક સ્તુપ મળી આવેલ છે. તેમ આ
જગ્યાએ એક પ્રાચીન સમયના સ્થ ંભ છે તેના પર આચાર્ય-કૂનવિ શિય માતૃશ્ર્ચિમહિરાય જોટ્ટા... વિગેરે લખેલ છે. તેમ એક શિલાપટ્ટના પર નવગ્રહનું કામ કરેલ છે ડા.
પછી
કૂહરર આ સ્તુપને દ્ધોના અતાવેલ છે. પણુશાકય મુનિના ઉપદેશ ખોદ્ધોમાં સ્તુપા ખાંધવાની પ્રથા શરૂ થએલ છે, પરંતુ આ સ્તુપ ઇ. સ. પૂર્વે આઠમી શતાબ્દિના હાવાનું જણાય છે.
બીજી એક ચતુર્મુ ખ જૈન તીર્થંકરની મૂર્તિના નીચેને પબાસવાળા ભાગ
પુરાતત્ત્વના અભ્યાસિએએ પહેલાંના
મળી આવેલ છે. અને ખીજા એ લેખા-શાધકામમાં જે સ્તુપા મળી આવેલ તે બધા મઢોના લખી દીધેલ હતા. ડા. હરરની જેમ ડા. ન્યૂહલ૨ે અને કનિંગહામ વિગરે શેાધકાએ પણ તેવીજ રીતે મથુરા વગેરે સ્થાનના સ્તુપા માટે લખેલ પરંતુ તેની પુરતી શેાધ થયા પછી ઉક્ત સ્તુપા જૈનેાના છે તેમ અતાવેલ છે. મી. હેવેલે પેાતાની હીસ્ટ્રી આ ઇસ્ટર્ન એન્ડ આર્યન આર્કિટેકચર નામના પુસ્તકમાં તે સંખ`ધી ખુલાસાવાર નિણું યથી જણાવેલ છે.
વાળા પથ્થર મળી આવ્યા છે તે બધા લેખા બ્રાહ્મો લીપિમાં કાતરાએલા છે, તેમાં પબાસણવાળા શિલાલેખ સ. ૭૪ ની સાલના કુશાન રાજ્યકાળના અતાવેલ છે. તેમ પદ્માસનનું શિલ્પકામ ઇન્ડા પરસી પૉલિટન Indo-Persepolitan ઢેખનું કાતરએલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2)S S?
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
88888888 છે ધર્મવાદ છે ********
લેખક મફતલાલ ઝવેરચંદ ગાંધી પદાર્થમાત્ર ક્ષણે ક્ષણે પરિવર્તન જરા પણ બદલાતા નથી તે ચોકકસ છે. પામે છે. જાઓ કે સવાર પછી બપાર અને અને જેમાં આ સત્ય સિદ્ધાંતે જે. બપોર પછી રાત, ગુલાબની કળી ખીલે ટલે અંશે હોય તેટલે અંશે તે ક્ષેત્ર સત્ય અને કરમાય, એ રીતે આજે જગ- સમજવું જોઈએ. તના એકે એક કાર્યક્ષેત્ર ઉપર નજર આ સત્ય અને વ્યાજબી સરણી નાંખીશું તો જણાશે કે એકે કાર્ય ક્ષેત્ર છતાં અનેકાનેક વિભાગોને ઈ મૂળ એવું નથી કે જે પિતાના મૂળ સ્થાપનકાળ- તત્ત્વની વહેંચણ નહિં કરી શકનાર થી સેંકડો પરાવર્તન પામી સેંકડો રીતે અલ્પજ્ઞ માણસે સત્ય વસ્તુથી વંચિત વિભક્ત ન થયું હોય. ધર્મ, વ્યાપાર,વેશ, રહી લાભની બુદ્ધિએ પ્રવૃત્તિ કર્યા છતાં નીતિ,રાષ્ટ્ર, કુટુમ્બ વિગેરે સૈ ક્ષેત્રે તરફ ગેરલાભ ન ઉઠાવે તે ઉદ્દેશથી પૂર્વ મહાનજર નાંખીએ તો જણાશે કે તે આજે પુરૂષ જગતના અનેક પરાવર્તન થયા મૂળ ક્ષેત્રથી અનેક રીતે વિભક્ત થયેલાં છતાં જે પરાવર્તનમાં જગતના મૂળ માલમ પડે છે. તેમાંના કેઈક સ્વરૂપે એક અચળ સત્ય છુપાયેલા છે તેને સમજાછતાં નામે ભિન્ન,કોઈક નામે ભિન્ન અને વવા હરહંમેશ ઉઘત રહ્યા છે. તેમજ સ્વરૂપે મૂળ સ્વરૂપ અને કોઇક ક્ષેત્રે હઠાગ્રહને લઈને જગતના પ્રાણીગણને અનેક મિશ્રણથી બનેલાં નજરે પડે ઉન્માર્ગે પ્રવતિ કરાવનાર હઠવાદીઓથી છે. છતાં પણ તેના પહેલા અને હવે પછી બચાવી અને વ્યાપેહીઓના વ્યામોહથી પડનારા ગમે તેટલા વિભાગો હોય પ્રાણીઓને બચાવી એ સનાતન સન્માર્ગ પરંતુ તે મૂળતત્ત્વને અવલંબીને હાય બતાવવામાં જ પોતાનું જીવન સફળ તે તે મૂળ તત્ત્વના યથાર્થ પોષક અને માન્યું છે. વ્યાજબીજ ગણાય છે. તો પણ એ ભૂલવા આ સયધર્મ કથન કરનાર મહા જેવું નથી કે ગમે તેવાં પરાવર્તન અને પુરૂ વાહવાહની ઈચ્છા કે ઐહિક યા વિભાગે થાય તો પણ મૂળ સત્ય સિદ્ધાંત પારેલૈકિક દુન્યવી સુખની ઈચ્છા ન
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાખતાં જગતભરના પ્રાણીમાત્રને સત્ય ધર્મ નું ભાન કરાવવું . એજ જીવનધ્યેય વાળા ઢાય છે છતાં આ ધમ કથક પાસેથી યથાર્થ વસ્તુતત્ત્વના બેધ કેવા પ્રકારના વાદ કરનારા લઇ શકતા નથી અને કેવા પ્રકારના લઇ શકે છે તે અને કેવા પ્રકારના વાદ કરનારને જણાવવાથી ધર્મકથકની મહેનત સફળ બને છે તે અહીં જણાવવાનું છે.
२५
કારણકે તેમાં તે વસ્તુતત્ત્વને સમજી શકતા નથી અને કેવળ વાદ કરનારની નકામી શક્તિના વ્યય કરે છે. આવા વાદને શુષ્કવાદ કહેવામાં આવે છે. આ વાદમાં જય થાય તે પણ લાભ નથી કારણ કેજો કદાચ આ શુષ્કવાદમાં જીત થાય તે તે શુવાદી આવેશમાં આવી પેાતાના પરાજય નહિ સહન થવાથી પેાતાનું અકાળ મૃત્યુ વિગેરે કરી બેસવાથી સંસારમાં રખડી પડે છે. અને કદાચ તેમ ન કરે તેા કાયમીના વૈરી ખની સત્યકથન કરનારને મરણાંત કષ્ટ આપ
નાર બને છે અને તે પાતે પાતાનું જીવન હારી સંસારમાં રખડી પડે છે. આ વાદમાં ધ કથક કદાચ હારે તેા તેની અને શાસનની પેટપુર નિદા કરી પાતાથી બનતી શાસનના મહિમાને
વાદ ત્રણ પ્રકારે છે. શુકવા, વિવાદ અને ધ વાદ. શુષ્કવાદ તેને કહેવામાં આવે છે કે જે વાદ ગર્વિષ્ઠ, નિ યવભાવી અને ચંદ્રાતદ્દા બકવાદ કરનારા સાથે વાદ કરવા. આ વાદમાં વાદ કરનાર અભિમાની હૈાવાથી સત્ય વસ્તુ સમજાયા છતાં સ્વીકારી શકતા નથી અને કદાચ શ્રોતાઓના વલણને લઇને સ્વીકારે તાપણુ તેના જીવનમાં તેનું હાનિ પમાડે છે. પરિણમન કે સત્યવસ્તુના સમજાવનારને ઉપકાર માની શકતા નથી. આ શુષ્કવાદમાં સામાને જે તત્ત્વપ્રરૂપકના ધર્મ કથનથી ધ માં વાળવાના આશય હાય તે પાર પડતા નથી. ઉલટુ તે નિ યસ્વભાવી ઢાવાથી તેના પરાજય થાય તા તે હ ંમેશના શત્રુ થઈ નહિ ધારેલ એવાં અવનવાં વિઘ્ન કરી મુશ્કેલીમાં નાંખે છે. તેમજ યદ્રા તદ્દા બેંકનારા મૂઢ માણસ સાથે વાદ કરવાથી કાંઇ પણ ફાયદે થતા નથી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે ખરેખર શાસનની હિલના કરવામાં કારણભૂત હાયતા અવિહીન શુષ્કવાદ વિશેષ છે. આ શુવાદ સબંધી રિપુર દર ભગવાન હરિભદ્ર સૂરિષ્કૃત અષ્ટકના
બે લૈકા નીચે
મુજબ છે.
અત્યન્તનિના સાર્જ, રવિલેન ૩ રન્ ધર્મÈિન મૂઢેન જુવાવસ્તપસ્વિના સ્ વિનયેડઘાતિશાતાવિ,છાયાં તપરાનયાત્ ધર્મતિ વિષાવ્યેવ, તવતોનયનઃ
અપૂર્ણ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજ્ઞપ્તિ 1 આ એક અત્યંત ઉતાવળથી તૈયાર કરવાનો હોઈ અમે વિશિષ્ટ લેખકોના વિશેષ લેખો મેળવી શક્યા નથી. તેમજ તેને હાલ ત્રણ ફોર્મ માં રજુ કરી શક્યા છીએ પરંતુ હવે પછી ચાર ફોર્મ આપવાની મારી ભાવના છે. 2 આવતા અંકમાં પરમપૂજય આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજય શ્રીમદ્ લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રીમદ્ લાવણ્યવિજયજી મહારાજ, પરમપૃય મુનિ - મડારાજ શ્રીમદ્ વિદ્યાવિજયજી મહારાજ, તથા પરમ પૂજ્ય મુનિ મહારાજ દશે નવિજયજી મહારાજ આદિના વિદ્રત્તા પૂર્ણ લેખો આવશે તે તે વાંચવા રખે ચૂા. 3. આ અંકમાં પ્રકાશન કે ઉતાવળને અગે રહેવા પામેલા દોષ બદલ વાંચકગણુ ક્ષમા આપશે. For Private And Personal Use Only