SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હાલમાં પણ સ્થાનકવાસીઓમાં એવેજ બનાવ બન્યા છે. તેમના મતના સ્થાપનાર અન્યા. આવા સ્વ ઉડાવનાર આત્માનાં ચશાગાન ગાવાં મીના એ વિગ્રહા વિચારતાં માલૂમ પડે શરૂ કરી દે છે, છે કે મૂર્તિ માં ભૂતિ માનની પૂજા એટલે પૂજ્ય તરીકે મૂર્તિમાન છે, અર્થાત જેમની મૂર્તિ છે તે મૂર્તિમાનજ મૂર્તિ - દ્વારા પૂજનીય છે. આવા અર્થની પૂજાથી મૂર્તિના વિરોધી પ્રભુના દ્રોહી નહિં તા ખીજુ શું કહેવાય ? ભગવંતની મૂર્તિપૂજામાં પૂજાપચાશકના રચયિતા પરમ પૂજ્ય શ્રીમાન્ હરિભદ્રસૂરિ મહારાજા જેવા જિન મૂર્તિના અનન્ય ઉપાસકને મૂર્તિના વિરાધી આલેખવું એ સૂર્યના તેજને ખરેખર અંધકાર આલેખવા જેવું છે. સંતબાલે પેાતાની સિદ્ધિના માટે જેટલા આચાચેનેિ ક્રાન્તિકારક આલેખી મૂર્તિપૂજાના ભાવના ઢાંકાશાને ધમ પ્રાણ આદિના નિષેધક લખ્યા છે. તે સર્વે` મૂર્તિ પૂજાના વિશેષણેાથી નવાજી મૂર્તિપૂજાના સાચા અનન્ય ઉપાસક હતા. ખરી રીતે વિચારી સિદ્ધાન્તને માન આપનાર મહાન પૂર્વા-એ તેા જૈન આગમાના જ્ઞાતા મૂર્તિ પૂજાના ચાનિ અજ્ઞાન આલેખનાર સંતમાલ” સહર્ષ સ્વીકાર કરનારજ હાવા જોઈએ. આદિ બહાર પડયા છે. તે અતિ ખેદના કેટલાક સ્થાનકવાસીએ પેાતાના લેાળા વિષય છે. થાડા વર્ષોથી ઉભય પક્ષમાં અનુયાયીને ભરમાવવા ખાતર કહે છે ચાલી આવતી શાન્તિના તે લેાકેા તર- કે ગાયનુ એક પાષાણુમય પુતળુ છે ગ્રંથી ભંગ થયેા છે. મૂર્તિ પૂજા એ તેને દોહવાથી દુધ મળતું નથી તેમ શબ્દ સમાસયુક્ત છે. જેના ત્રણ વિગ્રહ પ્રભૂભૂતિથી કાઈ પણુ જાતના ફાયદા થઈ શકે છે તે આ પ્રમાણે છે. આપણને થતા નથી. તા તેઓએ સમ“ સૂર્યાં: જૂના-મૂર્તિજૂના’ જવું જોઇએ કે એક ખુણામાં એસી એક માસ પાકાર કર્યા કરે કે ગાય મને દુધ આપ. ગાય મને દુધ આપ. તા શું તેને દુધ મળી શકશે ? કહેવું પડસે કે નહિજ મળે. તે પછી તમે ભાવનિક્ષેપાના અભાવમાં તેમના નામનું સ્મરણુ શા માટે કરે છે ? નામ પણુ જડ વસ્તુ છે તે પછી મૂર્તિને જડ કહીને ભાગનારા પણ તેમના નામનું સ્મરણ મતના કાનજી સ્વામીએ સનાતન સત્ય રૂપે મૂર્તિના સ્વીકાર કરી મુદ્ઘપત્તિ તાડી નાંખી ત્યારથી તે ખળભળી ઉઠયા છે અને શ્રી જ્ઞાનચંદ્રજી યતિ આદિના શાસ્રના લખનારા ટાંકા શાએ શાસ્ત્રના પાઠો છેાડી દઈ શાસ્ત્રની પુરી લખાઈ લેતાં ને તે પેલ પકડાતાં તેને કાઢી મુકવાથી મૂર્તિના નિંક અની લીમડી રાજ્યનું શરણુ ગ્રહી ટુંપક ષષ્ઠી વિભક્તિથી. मूर्त्याः पूजा - मूर्तिपूजा પાંચમી વિભક્તિથી. मूर्त्या पूजा - मूर्तिपूजा. સાતમી વિભક્તિથી, આ ત્રણ વિગ્રહાના એ અર્થ છે કે મૂર્તિની પૂજા મુર્તિથી પૂજા અને મુતિમાં પૂજા. અહીં પચમી અને સપ્ત Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.521501
Book TitleJain Satyaprakash 1935 07 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy