SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २२ ડા. કૂહરરના રિપાર્ટ સન. ૧૮૯૧-૯૨ એપિગ્રાષ્ટ્રીક ઇન્ડિયા વેલ્યુમ ૧૦ પૃ. ૧૧૦-૧૧૫, Vol. 2. P. 28–29, Archiological Survey of India, H. R Nevill. District Gaj etteers of the United Provinces of Agra and Oudh, Vol. 8, 1903, Allahabad, J, R, A. S. Great Britain and Ireland, 1903, P. London, 1–64 વીગેરે સ્થળેાએ આ અહીચ્છત્રાના Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા જૈનધર્મી હતા તેમજ તેના સમયમાં આ પ્રદેશમાં જૈનધમ ઉન્નતિ પર હતા. તેમજ રાજા અલમિત્ર અને ભાનુમિત્ર જે ઉજજેની પર પણ રાજ્ય કર્તાઓ થઇ ગએલ છે તે પ્રસિદ્ધ જૈનાચાર્યું કાલિકસૂરિના ભાણેજ હતા તેવું શ્વેતામ્બર જૈનેાના સાહિત્યેા પરથી જણાઈ આવે છે. અહિચ્છત્રાનગરની શેાધ ખાળ ડા.. ફૂડરરે સન ૧૮૯૨ ની સાલમાં કરેલ તેમાં મળી આવેલ શોધખેાળમાં વસ્તુએ સંબધી તેમના મળી આવેલ રિપેટ માં જણાવે છે પુરાતન અવ-કે-આ પુરાતન સ્થાનમાં ઉલ્લેખ મળે છે. શેાધખાળ થતાં અહિચ્છત્રાનગરની પુરાતન સમયની કેટલીએક મૂર્તિ એ; સ્તુપ, અને શિકા રાજ્યકર્તાઓ મળી આવ્યા છે જેમાં ઈ. સ. પૂર્વે ૨૦૦ થી ૧૦૦ સુધીના છે. અહીં શ્રુંગવંશના વિષ્ણુમિત્ર, ભદ્રઘાષ, ધ્રુવમિત્ર, જયમિત્ર, ઇન્દ્રમિત્ર. ફલ્ગુનીમિત્ર અને બૃહસ્પતિ મિત્ર વિગેરે રાજ્યકર્તાએ થઇ ગએલ છે. તે વાત તેમાં મળી આવેલ શિફ્ટા પરથી જણાઇ આવે છે. આમાંના શિષ્કાએ કાશાશ્મિ અને અવધમાંથી પણ મળેલ છે. ત્યારપછી ઈ. સ. ત્રીજી શતાબ્દિના મધ્ય ભાગમાં ગગશિ જૈન રાજા વિષ્ણુન્ગેાપ રાજ્ય કરી ગએલ છે. ત્યાર બાદ ઈ.સ. ૩૩૦ માં ઐદ્ધિરાજા અચ્યુત થાડા વર્ષો રાજ્યકર્તા થઈ ગએલ ત્યાર પછી પ્રસિદ્ધ રાજા મારઘ્વજ (મયુરધ્વજ) થઈ ગએલ છે. એમ કહેવાય છે કે આ શેષો મૂર્તિઓ પદ્માસના તેમજ શિલ્પીઓના કામેા મળી આવેલ છે જે કુશાન રાજ્યકાળના છે. આમાં એક પુરાતન જૈન મંદિરના ખેાદકામમાંથી એક મૂર્તિ હાથ રાજાએ અગ્નિમિત્ર, સૂર્યમિત્ર, ભાનુમિત્ર,આવેલ છે. તેની ડાખી આજીના કેટલેક ભાગ તુટી ગએલ હાલતમાં છે. આ મૂર્તિ પખાસન સહીત ધ્યાનમુદ્રાએ પદ્માસનરૂપે છે. પમાસનના ભાગમાં બંને બાજુએ ઉભેલા એક એક સિહુ છે. વચમાં ધ ચક્ર છે. ધર્માંચક્રની આજુબાજુ કેટલાક પુરૂષા અને સ્ત્રીએ મૂર્તિને વંદન કરતાં ઉભેલ છે. આ મૂર્તિનું શિલ્પકામ “ઈન્ડીકારી નથી અન” ઢબનું છે. માતા ના નીચે પખાસનમાં જે શલાલેખ છે તે બ્રાહ્મી લીપીમાં કાતરાએલ છે”. सं. १२ ना ४ मास ११ दिवसे કૃતિશય પૂર્વમ જોાિન વામમાાસિયાનો For Private And Personal Use Only
SR No.521501
Book TitleJain Satyaprakash 1935 07 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy