________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાખતાં જગતભરના પ્રાણીમાત્રને સત્ય ધર્મ નું ભાન કરાવવું . એજ જીવનધ્યેય વાળા ઢાય છે છતાં આ ધમ કથક પાસેથી યથાર્થ વસ્તુતત્ત્વના બેધ કેવા પ્રકારના વાદ કરનારા લઇ શકતા નથી અને કેવા પ્રકારના લઇ શકે છે તે અને કેવા પ્રકારના વાદ કરનારને જણાવવાથી ધર્મકથકની મહેનત સફળ બને છે તે અહીં જણાવવાનું છે.
२५
કારણકે તેમાં તે વસ્તુતત્ત્વને સમજી શકતા નથી અને કેવળ વાદ કરનારની નકામી શક્તિના વ્યય કરે છે. આવા વાદને શુષ્કવાદ કહેવામાં આવે છે. આ વાદમાં જય થાય તે પણ લાભ નથી કારણ કેજો કદાચ આ શુષ્કવાદમાં જીત થાય તે તે શુવાદી આવેશમાં આવી પેાતાના પરાજય નહિ સહન થવાથી પેાતાનું અકાળ મૃત્યુ વિગેરે કરી બેસવાથી સંસારમાં રખડી પડે છે. અને કદાચ તેમ ન કરે તેા કાયમીના વૈરી ખની સત્યકથન કરનારને મરણાંત કષ્ટ આપ
નાર બને છે અને તે પાતે પાતાનું જીવન હારી સંસારમાં રખડી પડે છે. આ વાદમાં ધ કથક કદાચ હારે તેા તેની અને શાસનની પેટપુર નિદા કરી પાતાથી બનતી શાસનના મહિમાને
વાદ ત્રણ પ્રકારે છે. શુકવા, વિવાદ અને ધ વાદ. શુષ્કવાદ તેને કહેવામાં આવે છે કે જે વાદ ગર્વિષ્ઠ, નિ યવભાવી અને ચંદ્રાતદ્દા બકવાદ કરનારા સાથે વાદ કરવા. આ વાદમાં વાદ કરનાર અભિમાની હૈાવાથી સત્ય વસ્તુ સમજાયા છતાં સ્વીકારી શકતા નથી અને કદાચ શ્રોતાઓના વલણને લઇને સ્વીકારે તાપણુ તેના જીવનમાં તેનું હાનિ પમાડે છે. પરિણમન કે સત્યવસ્તુના સમજાવનારને ઉપકાર માની શકતા નથી. આ શુષ્કવાદમાં સામાને જે તત્ત્વપ્રરૂપકના ધર્મ કથનથી ધ માં વાળવાના આશય હાય તે પાર પડતા નથી. ઉલટુ તે નિ યસ્વભાવી ઢાવાથી તેના પરાજય થાય તા તે હ ંમેશના શત્રુ થઈ નહિ ધારેલ એવાં અવનવાં વિઘ્ન કરી મુશ્કેલીમાં નાંખે છે. તેમજ યદ્રા તદ્દા બેંકનારા મૂઢ માણસ સાથે વાદ કરવાથી કાંઇ પણ ફાયદે થતા નથી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે ખરેખર શાસનની હિલના કરવામાં કારણભૂત હાયતા અવિહીન શુષ્કવાદ વિશેષ છે. આ શુવાદ સબંધી રિપુર દર ભગવાન હરિભદ્ર સૂરિષ્કૃત અષ્ટકના
બે લૈકા નીચે
મુજબ છે.
અત્યન્તનિના સાર્જ, રવિલેન ૩ રન્ ધર્મÈિન મૂઢેન જુવાવસ્તપસ્વિના સ્ વિનયેડઘાતિશાતાવિ,છાયાં તપરાનયાત્ ધર્મતિ વિષાવ્યેવ, તવતોનયનઃ
અપૂર્ણ
For Private And Personal Use Only