Book Title: Jain Satyaprakash 1935 07 SrNo 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજી તે સત્ય રવીકારવા તત્પર થશે. માટે દરેક પેાતાની ફરજ સમજી અમારા તેના અમને સમાચાર આપે તેમાં બનતી સહાયતા કરે, અમારા માસિકના ગ્રાહક ખને; તેના વિદ્વાનામાં જૈનજૈનતરવિદ્રા-કાર્યમાં સહકાર આપે. નામાં પ્રચાર કરે. અમે અમારાથી અનતી બધી શક્તિથી આ થતા આક્ષેપો અને આક્રમણાના જવાબ આપીશું અપાવીશું પરન્તુ જેટલે અંશે આ માસિકના પ્રચાર વધશે તેટલા સત્યને પ્રકાશ વધુ ફેલાશે. અજ્ઞાનતાથી થયેલા આક્ષેપો દુર થશે, ભ્રમણાત્મક વિચારો ઓછા ફેલાશે મન ગઢંત અને કાલ્પનિક આક્ષેપ પણ ઓછા થશે. જનતા સત્ય અન્તમાં શાસન દેવ પાસે અમારી એ જ યાચના –પ્રાર્થના છે કે જૈન ધર્મ ના સનાતન સત્ય સિદ્ઘાંતાના પ્રચારમાં અમને સ્હાયતા કરે; અસત્ય આક્ષેપના પ્રતિકારનું શુદ્ધ ખલ આપે; જગા જીવા સનાતન સત્યનું દર્શન પામી આત્મકલ્યાણના પૂનિત પંથે વળે એજ શુભેચ્છા. ( તન્ત્રી ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28