Book Title: Jain Satyaprakash 1935 07 SrNo 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કરનારા જડ ખરા કે નહિ ? આ વાત સંતખાતે વિચારવા જેવી છે. તેમજ જેણે કાઇ દિવસ સાક્ષાત્ ગાય જોઈ નથી પણ ગાયની મૂર્તિ જેના જોવામાં આવી છે. એવે! માણસ અચાનક અરણ્યમાં ભૂલે પડયા તૃષાતુર થયા અને દેવગે તેણે સાક્ષાત્ ગાયને નિહાળી પણ તેમાંથી દુધ નીકળે છે તે માહિતી તેને પ્રથમની ગાયની મૂર્તિથી થયેલ હાવાથી તે ગાયવરે દુગ્ધપાન કરી પોતાનું જીવન મચાવી શકે છે. કેવળ નામના આધારે આવું કામ અની શકતું નથી. જુએ કે મૂર્તિ થી કેવા ફાયદા થાય છે. ગાયની મૂર્તિ પણ દુગ્ધપાન આપી તાત્કાલીક મૃત્યુથી ખચાવનાર થાય છે તેા પછી પ્રભુમૂર્તિ ભવેાભવના મરણથી મચાવી મુક્તિ આપે એમાં સમ્રુઠુ નથી. નાગકેતુએ પણ પ્રભુની પૂજા કરતાં કેવળ જ્ઞાનની અખૂટ લક્ષ્મી પ્રાપ્ત કરી મુક્તિને પ્રાપ્ત કરી છે. એવીજ રીતે આર્દ્ર કુમાર વિગેરેના હૃષ્ટાંતા સુયડાંગ સૂત્રની નિયુક્તિ આદિમાં અનેક છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જેણે જોઈ જંગલમાં છે એવા પ્રાણી ભયાનક જઈ ચઢતાં સત્યસિંહને નિહાળી ઝાડ ઉપર ચઢી જઇ પોતાના જીવનને બચાવી શકે છે. કેવળ નામ માત્ર જાણનારા એના પંજામાંથી ખેંચી શકતા નથી. 39 તેમજ શ્રી રાયપસેણી સૂત્રમાં સૂર્યોભદેવના અધિકારમાં “ ધ્રુવ વાવું જ્ઞિળवराणं એ સૂત્ર પાઠથી જિનપડિમા જિન સારીખી એ સૂત્રનું ખુબ મનન કરવા જેવું છે. ભગવતિજીના વીશમા શતકમાં મહાનૢ ત્યાગી લબ્ધિમ ંત મુનિવા પણ પ્રભુ મૂર્તિને નમી સ્તવી પેાતાની જાતને કૃતાર્થ માની છે. આ વાત પણ ભૂલવા જેવી નથી. તેમજ ઠેકાણે ઠેકાણે જૈનાગમામાં પ્રભુમૂર્તિના પાઠ્ય તથા પૂજાનું વિધાન હાવા છતાં તેને ઉડાવનાર લેાકાશાને ધર્મ પ્રાણ કહેવા કે ક પ્રાણ કહેવા એ સંતબાલે મનન કરવા જેવું છે, શ્રીમાન હરિભદ્રસુરિજી મહારાજ પૂજ્ય હેમચદ્રાચાય મહારાજ તથા જીનચંદ્રસુરિજી મહારાજ આદિની તેમજ અહીંથી ચારિત્ર ધર્મની હકૂંડળમાં લાંકાશાને મુકવાનું સ’તમાલનું વિરાધના કરી પાપેાદયથી વિશાળ અનુચિત સાહસ છે, તેમના આ સાહસ સમુદ્રમાં માછલાપણે ઉત્પન્ન થનારા પર જગત્ હસાહસ કરે છે. સંતમાળ જીવા જિનસ્મૃતિ ના આકારવાળા પ્રભુમૂર્તિના વિરાધીને ભલે વખાણે પણ મત્સ્યને નિહાલી જાતિસ્મરણ જ્ઞાનયુક્તિથી મનન કરનાર મનુષ્ય તે પ્રાપ્ત કરી અણુશણ દ્વારા સ્વર્માદિ તેવા જનેાની સામતમાં પણ પાપ માને સામે છે. ત મૂર્તિના છે કારણ કે પ્રભુમૂર્તિની આશાતના પ્રભાવ છે. સિંહની મૂતિ માત્રનેજ કરનાર પ્રભુના દ્રોહી ગણાય છે. ગતિ ( અપૂર્ણ ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28