Book Title: Jain Sanskruti nu Hriday Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 7
________________ જૈન સસ્કૃતિનું હૃદય ૬૭ ધાર્મિક અનુષ્ઠાનાને એકદમ હેય કહેતા હતા. ઉદ્દેશ અને દૃષ્ટિમાં પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર હોવાથી પ્રવ`ક ધર્મના અનુયાયીઓ માટે જે ઉપાદેય ગણાતું તે જ નવક ધર્માંના અનુયાયીઓ માટે હેય અની ગયુ'. જોકે મોક્ષને માટે પ્રવત કે ધર્મને બાધક ગણવામાં આવ્યા, પણ એની સાથે જ મેક્ષવાદીઓને માટે પોતાના સાધ્ય–મોક્ષપુરુષાર્થાંના ઉપાયરૂપે કાઈક સુનિશ્ચિત માર્ગની શોધ કરવી, એ પણ જરૂરી થઈ પાડ્યુ. આ શોધની સૂઝમાંથી એમને એક એવા મા, એક એવે ઉપાય મળી આવ્યા કે જે ખાદ્ય સાધને ઉપર આધાર રાખતા ન હતા; એ કેવળ સાધકની પોતાની વિચારશુદ્ધિ અને વતનશુદ્ધિ ઉપર જ નિર્ભીર હતા. વિચાર અને વર્તનની આત્યંતિક-સંપૂર્ણ શુદ્ધિના આ મા જ નિક ધમ ને નામે કે મેક્ષ માગને નામે પ્રસિદ્ધ થયા. ભારતીય સંસ્કૃતિના આ વિચિત્ર અને વિવિધ તાણાવાણાની તપાસ કરતાં આપણને સ્પષ્ટ રૂપે દેખાય છે કે ભારતીય આત્મવાદી દાનામાં કમ કાંડી મીમાંસકને બાદ કરતાં બધાય નિવ કધ વાદી છે. અવૈદિક ગણાતા બૌદ્ધ અને જૈન દર્શનની સંસ્કૃતિ તો મૂળમાં નિવ કધર્મ સ્વરૂપ છે જ, પણ વૈદિક ગણાતા ન્યાય-નૈરોષિક, સાંખ્યયાગ તથા ઔપનિષદ દર્શનના આત્મા પણ નિવત્ ક ધર્મ ઉપર જ પ્રતિષ્ઠિત છે. વૈદિક હોય કે અવૈદિક, આ બધાય નિવ ધર્મો અંતે પ્રવક ધને કે યજ્ઞયાગાદિ અનુષ્કાને હેય જ માને છે. અને એ બધાય સમ્યગ્નાન કે આત્મજ્ઞાનને તથા આત્મજ્ઞાનમૂલક અનાસક્ત જીવનવ્યવહારને ઉપાદેય માને છે; તેમ જ એના દ્વારા જ પુનર્જન્મના ચક્રાવાથી છુટકારો મળી શકે એમ કહે છે. સમાજગામી પ્રવૃત્તક ધ ઉપર જણાવવામાં આવ્યું છે કે પ્રવતક ધમ સમાજગામી હતા. એને અથ એ કે દરેક વ્યક્તિ સમાજમાં રહીને જ, જે સામાજિક જો અહિક જીવન સાથે સબંધ ધરાવતી હોય અને જે ધાર્મિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21