Book Title: Jain Sanskruti nu Hriday
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 19
________________ જૈન સંસ્કૃતિનું હૃદય ve જન્મ આપનાર અને ષનાર રાષ્ટ્રના કલ્યાણમાં ફાળો આપવા માટે હમેશાં તૈયાર હોય. કાઈ પણ સંસ્કૃતિનાં ખાદ્ય અંગો કેવળ અભ્યુદયના સમયે જ વિકસે છે અને એવે સમયે જ એ આકર્ષક લાગે છે, પણ સંસ્કૃતિના હૃદયની વાત જુદી છે. સમય આફતને હોય કે અભ્યુદયને, અને સમયમાં એની અનિવાય જરૂરિયાત તે હમેશાં એકસરખી જ હોય છે. કાઈ પણ સંસ્કૃતિ, જ્યાં સુધી એ ભાવિના ઘડતરમાં પેાતાના કાળા ન આપે ત્યાં સુધી, કેવળ પોતાના પ્રતિહાસ કે યશગાથાના આધારે ન તા જીવિત રહી શકે છે કે ન તે! પ્રતિષ્ઠા મેળવી શકે છે, આ ષ્ટિએ પણ જૈન સંસ્કૃતિ અંગે વિચાર કરવા સંગત છે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે આ સંસ્કૃતિ મૂળે પ્રવૃત્તિ અર્થાત્ પુનર્જન્મથી છુટકારો મેળવવાની દૃષ્ટિએ આવિર્ભાવ પામી છે. એના આચાર-વિચારનું આખું માળખું' એ લક્ષને અનુરૂપ જ બન્યુ છે. પણ આપણે એ પણ જોઈએ છીએ કે, આખરે એ સસ્કૃતિ વ્યક્તિ સુધી જ સીમિત ન રહી; એણે એક વિશિષ્ટ સમાજનું રૂપ ધારણ કરી લીધું. નિવૃત્તિ અને પ્રવૃત્તિ ગમે તે સમાજ હાય, એ કેવળ નિવૃત્તિની ભુલભુલમણીને આધારે ન તે જીવી શકે છે, કે ન તે વાસ્તવિક નિવૃત્તિની સાધના જ કરી શકે છે. જો કાઈ રીતે નિવૃત્તિને નહીં માનવાવાળા અને કેવળ પ્રવૃત્તિચક્રનું જ મહત્ત્વ માનવાવાળા છેવટે એ પ્રવૃત્તિના કાન અને વટળમાં જ સાઈને મરી શકતાં હોય તો એ પણ એટલું જ સાચુ છે કે પ્રવૃત્તિને આધાર લીધા વગર નિવૃત્તિ કેવળ હવાઈ કિલ્લે જ અતી જાય છે. અતિહાસિક અને દાનિક સત્ય તો એ છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એ માનવકલ્યાણના એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યાં સુધી દોષોની નિવૃત્તિની સાથે જ સદ્ગુણુપ્રેરક અને કલ્યાણકર પ્રવૃત્તિમાં અળ પૂરવામાં ન આવે ત્યાં સુધી કાઈ માણસ દેખે, ભૂલે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21