Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
પરિશિષ્ટ-૪
જિનમંદિર (દેરાસર) સંબંધી કેટલાક કાર્યો :
જે સંઘના આગેવાને કરવાના હોય છે
દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં દેરાસરનું ધ્યાન રાખતા ટ્રસ્ટી-કાર્યવાદ-વ્યવસ્થાપક આગેવાન સુશ્રાવક યોગ્ય
કેટલાક કાર્યો બતાવવામાં આવ્યા છે :
૧ - દેરાસરનો ચૂનો વગેરે પદાર્થોથી સંસ્કાર કરવો, રંગરોગાન કરાવવું. ૨ - દેરાસર અને એની આજુબાજુના પ્રદેશની સાફસફાઈ કરાવવી. ૩ – પૂજાનાં ઉપકરણો નવાં બનાવવાં, સારી રીતે રાખવાં, મેળવવાં. ૪ - પ્રભુ પ્રતિમાજી તેમજ પરિકરની નિર્મળતા રાખવી. ૫ - મહાપૂજા વગેરેમાં દીવાની રોશની વગેરે દ્વારા શોભા-વૃદ્ધિ કરવી. ૬ - અક્ષત, નૈવેદ્ય, ફળ વગેરે નિર્માલ્ય વસ્તુઓની સુરક્ષાની વ્યવસ્થા
કરવી. નિર્માલ્ય વસ્તુઓને અર્જનોમાં સુયોગ્ય ભાવે વેચીને આવેલી રકમ દેવદ્રવ્યમાં જમા કરવી. પ્રભુની આંગીમાં ચડેલ વરખ
૨૦૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/030971916111e7e5c344e1d885efc9adba5756dd9e05306455b41e4b01aa1578.jpg)
Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260