Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
- ધર્માદા ટ્રસ્ટમાં માત્ર ધર્માદા ઉદ્દેશોને જ સમાવવા. ધર્માદા સિવાયના ઉદ્દેશોને
અન્ય ધર્માદા ઉદ્દેશો સાથે
ન સાંકળવા. - જરૂર મુજબ ચેરીટી કમિશ્નર અથવા સોસાયટીના રજિસ્ટ્રાર પાસે ટ્રસ્ટની નોંધણી કરાવવી. ટ્રસ્ટની સ્થાપના પછી તરત જ અથવા સ્થાપનાની મુકરર સમયમાં ઈન્કમટેક્ષ તારીખથી એક વર્ષની અંદર ઈન્કમટેક્ષ કમિશ્નરને કમિશ્નર પાસે ટ્રસ્ટની Form No. 10A માં અરજી કરવી. કદાચ નોંધણી કરાવવાનું Form No. 10A ભરવામાં ઢીલ થાય તો ચૂકવું નહિ. ઈન્કમટેક્ષ કમિશ્નર પાસે વિલંબ માટે માફીની અરજી કરવી. ઈન્કમટેક્ષ કમિશ્નર પાસે Form No. 10A માં sec.-80G અંતર્ગત માન્યતા મેળવવા અથવા તેને ચાલુ રાખવાની મંજૂરી મેળવવા માટે અરજી કરવી. ટ્રસ્ટની આવક માટે હિસાબના યોગ્ય ચોપડા રાખવા. તેનું C.A. પાસે પરીક્ષણ કરાવવું અને જરૂર હોય તો Form No. 103 હેઠળ તેનો અહેવાલ લેવો. - ટ્રસ્ટે કરેલ કોઈપણ વ્યાપાર માટે જુદા હિસાબના ચોપડા રાખવા અને જો વકરો Act. ના 44 AB માં સૂચિત કરતાં વધારે હોય તો તે ચોપડાનું Act. ના 44 AB અનુસાર જરૂરીયાત મુજબ લેખા-પરીક્ષણ (ઓડીટ) કરાવવું. - જો આકારણી વર્ષની ટ્રસ્ટની આવક
કદાચ જો આવકપત્ર Sec.-11,12 માં મળેલ છૂટની જોગવાઈને લક્ષમાં નિયત તારીખ સુધી ન લીધા વગર મહત્તમ કરને અપાત્ર મર્યાદાથી ભરાયું હોય તો કમ સે કમ વધારે હોય તો નિયત તારીખ પહેલાં
તે આકારણી વર્ષના અંત Sec.-139-4A મુજબ આવકનું પત્રક ભરવું પૂર્વે તેને ભરવાનું ભૂલવું ન જોઈએ.
જોઈએ.
પરિશિષ્ટ-૯ : ટ્રસ્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા બાબત કેટલાક મુદ્દાઓ ૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260