Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 320
________________ મેક્ષ ૨૬૩ ભાવથી શ્રધ્ધા કરનારે પણ સમ્યક્ત્વ પામે છે, કારણ કે, સર્વજ્ઞ એવા શ્રી જિનેશ્વરદેવનાં સર્વ વચન સત્ય જ હોય છે, પણ એકે ય વચન મિથ્યા નથી હોતું,'-આ બુધ્ધિ જેના મનમાં છે, તેનામાં સમફત્વ કર્યું છે. રાગ દ્વેષ કે અજ્ઞાનને લીધે જૂઠું બોલાય, તે તે સર્વજ્ઞમાં છે નહિ, માટે એમનું કઈ પણ વચન જરા ય અસત્ય નહિ, પણ બધું ય સાચું જ છે. એક અંતમૂહૂર્ત પણ જેને સમ્યકત્વ સ્પર્યું હોય, તે સંસારમાં અર્ધ પુદ્ગલપરાવર્તથી અધિક કાળ ન જ રહે, વધુમાં વધુ એટલા કાળમાં મેક્ષે જાય જ. અનંતા કાળચક્રે =એક પુદ્ગલ-પરાવર્તન થાય. એવા અનંતાનંત પુદ્ગલ– પરાવર્તને અતીત કાળ પસાર થઈ ગયા. એમાં અનંતાનંત જીવ મોક્ષે ગયા. જ્યારે જ્યારે પણ પ્રશ્ન થાય કે “અત્યાર સુધીમાં કેટલા જીવ મેક્ષે ગયા?” ત્યારે ત્યારે જૈનદર્શનને વિષે એને ઉત્તર એક જ છે કે એક નિગાદમાં રહેલા અનંતાનંત જીની સંખ્યાના અનતમા ભાગ જેટલી જ સંખ્યા મોક્ષે ગયેલાની છે. ૧. મેક્ષમાં કશું કરવાનું નહિ, તો સુખ શું? ૨. “મેક્ષ' પર સત પદાદિ ૯ મુદ્રાથી નિબંધ લખે. ૩. ભૂખ, લાભ, દીનતા, સમતા, દશન એ પાંચ ભાવમાંથી ક્યા કયા ભાવે? ૪. કેણ, કયાંથી, ક્યારે, કેવી રીતે સિદ્ધ થાય? ૫. સિદ્ધના ૧૫ ભેદ સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362