Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 334
________________ २७७ પ્રમાણે અને જૈન શાસ્ત્રો આવે તે મતિ યા સંજ્ઞા. (૪) “આ એજ માણસ છે.” એમ વર્તમાન સાથે ભૂતકાળનું અનુસંધાન થાય તે પ્રત્યભિજ્ઞા. (૫) “અમુક હેય તે અમુક હેવું જ જોઈએ. – એ વિકલ્પ તે તર્ક. (૬) હેતુ જેઈને કલ્પના થાય તે અનુમાન. દા. ત. નદીમાં પૂર જોઈને લાગે કે “ઉપર વરસાદ પડે હશે.” (૭) દેખાતી કે સંભળાતી વસ્તુ અમુક વિના ન ઘટે, માટે એ અમુકની કલ્પના તે અર્થોપત્તિ. દા. ત. કઈ સશકત માણસ છે, ને તે દિવસે ખાતે નથી.'—એમ જાણ્યા પછી થાય કે જરૂર તે રાત્રે ખાતે હશે, અથપત્તિ મતિજ્ઞાન. ૨. શ્રુતજ્ઞાન એ ઉપદેશ સાંભળીને કે લખાણ વાંચીને થાય છે. અમુક શબ્દ સાંભળ્યા છે તે શ્રોત્રથી શબ્દનું મતિજ્ઞાન થયું. એ તે ભાષા ન જાણતા હોય એને પણ થાય. પરંતુ શબ્દ-શ્રવણ પછી એના પરથી ભાષાના જાણકારને પદાર્થબોધ થાય, કહેવાની વસ્તુ સમજાય, તે શ્રુતજ્ઞાન છે. એ શાસ્ત્રથી થાય, કેઈના ઉપદેશથી યા સલાહ કે શિખામણથી પણ થાય. જ્યાં જ્યાં ઉપદેશ આગમ વગેરે અનુસરીને જ્ઞાન થાય, ત્યાં ત્યાં તે શ્રુતજ્ઞાન છે. * શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ છે ? અક્ષરશુત અક્ષરથી બંધ થાય છે. અનસરકૃત= ખુંખારો કે માથું, આંગળી આદિની ચેષ્ટા વગેરેથી બોધ થાય તે. સંશ્રિત મનસંજ્ઞા વાળાને થાય છે. અસંજ્ઞિકૃતએકેન્દ્રિયાદિ ને થાય . સમ્યફ્યુત સમકિતીને શ્રુતબોધ. મિથ્યાશ્રુત=મિથ્યાત્વને શાસ્ત્રબોધ. સાદિકૃત ભરતાદિ ક્ષેત્રમાં આદિ પામનારું કૃત. અનાદિથુત= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362