Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 122
________________ કુસ્વપ્નાદિ નિવારણ : ખરાબ સ્વપ્નો આવ્યાં હોય તેને દૂર કરવા માટે. દુઃખલયાદિનિમિત્તે અનભ્યાસી સુલભતા ખાતર આદેશ લેનાર ઉચિત નથી ૦ પાના નં. ૩૦ : જંબૂઢીપના : સંસારિક દુઃખોના નાશ માટે. : અભ્યાસ વિનાના, બાળજીવોની. ઃ સરળતા માટે. : સૂત્ર બોલવા માટેની રજા લેનાર. : યોગ્ય નથી. ભરતક્ષેત્રમાં ત્રીજા-ચોથા આરામાં I: આ નામનો એક દ્વીપ છે, જેની ફરતો લવણસમુદ્ર આવેલો છે. હાલ આપણે જેમાં રહીએ છીએ તે. : જંબુદ્વીપમાં આવેલું એક ક્ષેત્ર છે. : જેમ સત્યયુગ - દ્વાપરયુગ - ત્રેતાયુગ - અને કળીયુગ. એમ કાળના ભેદો છે. તેમ આ પણ છ કાળના ભેદો છે. તેને છ આરા કહેવાય છે. તેમાં ત્રીજા અને ચોથો. : ધર્મની સ્થાપના, ચતુર્વિધ સંઘની સ્થાપના. : ચડતો કાળ, જેમાં બુદ્ધિ-આયુષ્ય વધતાં જાય શાસનની સ્થાપના ઉત્સર્પિણી અવસર્પિણી સામ્ય ધર્મની ગ્લાનિ યુક્તિયુક્ત ધર્માનુષ્ઠાનો પરોપકાર કરવાની ૦ પાના નં. ૩૧ : ઉપાર્જન કરનારા યુક્તિ : પડતો કાળ, જેમાં બુદ્ધિ-આયુષ્ય વગેરે ઘટતાં જાય તે. ': સમાનપણું - તુલના - સમાનતા. : ધર્મની ઓછાશ, ધર્મની ક્ષતિ. : દલીલોથી ભરેલું – દલીલપૂર્ણ. : ધાર્મિક ક્રિયાઓ. : બીજાનું ભલું કરવાની મનોવૃત્તિઓ. : મેળવનારા, પ્રાપ્ત કરનારા. : દલીલ - તર્ક – સંકલના. ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152