Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 140
________________ : અણગમતા વિષયોની. અનિષ્ટવિષયોની ૦ પાના નં. ૭૮ : પસ્તાવો આન્તરિક ધનવાનું ભાત્તિ મિથ્યાત્વાદિ સામાન્યથી વિશેષથી જ્ઞાનાવરણીય ૦ પાના નં. ૭૯ : આલંબને રૂપી દ્રવ્યોનું સંજ્ઞી પંચેન્દ્રિય : પશ્ચાત્તાપ – અંદર હૃદયમાં દુઃખ થવું તે. : આત્માના અંદરના શત્રુઓ - હૈયામાં રહેલા શત્રુઓ. રાગાદિ. : ધનવાળો પુરુષ. : બ્રમ. : મિથ્યાત્વ વિગેરે કર્મબંધના જ હેતુઓ. : સંક્ષેપમાં. ': વિસ્તારથી. : જ્ઞાનને ઢાંકે તેવું કર્મ. મનોગતભાવોનું લોકાલોકનું બે જ જ્ઞાન : આધારે, સહારાથી. : વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું પુદ્ગલદ્રવ્ય. : મનવાળા જીવો. ચિંતન-મનની શક્તિવાળા જીવો. : મનમાં વિચારેલા ભાવો - ચિંતન કરાયેલા ભાવો. : લોક અને અલોક એમ બન્ને આકાશનું. * ફક્ત મતિ અને શ્રત એમ બે જ જ્ઞાન જીવને હોય છે. : સાચું-યથાર્થ સમ્યકત્વ જેને થયું છે તેવા જીવો તે. : જે જીવોને સમ્યકત્વ થયું નથી. કુદેવ - કુગુરુ - કુધર્મમાં ફસાયા છે તે. : પદાર્થોનું સ્વરૂપ બે પ્રકારનું છે : સામાન્ય - વિશેષ. : ભોગવવું – બાંધેલું કર્મ ભોગવવું તે. : ગુણોને અંશે અંશે નાશ કરે. સમ્યગુદૃષ્ટિ મિથ્યાદૃષ્ટિ ધર્મ ઉદય દેશઘાતી ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152