Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 138
________________ પ્રકૃતિઓ સૂકસંપરાય આરોહણ કરતો ઉપશમશ્રેણી દેવલોકમાં ભવક્ષયે ૦ પાના નં. ૭૨ : કાળક્ષયે : કર્મના ભેદો - પ્રકારો. • : ઝીણો લોભ – બારીક કષાય. : ચડતો, ઊંચે આવતો. : મોહને દબાવી દબાવી ચડવું તે. : દેવોના ભવોમાં. : આયુષ્ય પૂર્ણ થવાથી મરી જાય તે. અર્ધપુગલ પરાવર્ત રસોદય : અગ્યારમા ગુણઠાણાનો કાળ - સમય પૂરો થવાથી નીચે ઊતરવું પડે તે. : અનંત ઉત્સર્પિણી - અવસર્પિણીનું ૧ પુદ્ગલ પરાવર્તન થાય છે. તેવું અડધું પુદ્ગલ પરાવર્તન કાળ, સમ્યક્ત્વ પછી બાકી રહે છે. : જે કર્મ જેવું બાંધ્યું હોય તેવું ઉદયમાં આવે તે રસોઇય. : જે કર્મ જેવું બાંધ્યું હોય તેમાં ફેરફાર કરી મંદ કરી અશુભને શુભમાં નાખીને શુભરૂપે જે ભોગવવું તે. : મોહનીય કર્મ બિલકુલ જેમાં દબાઈ ગયું છે... એવી અવસ્થા છે. પ્રદેશોદય ઉપશાન્તાવસ્થા ૦ પાના નં. ૭૩ : પરકષાયરૂપે વેદન ક્ષપકશ્રેણી : બીજા કષાયરૂપે વેદવું, ભોગવવું. : મોહનીય કર્મનો નાશ કરતાં કરતાં ઉપર ચડવું સ્થિતિઘાતાદિ પાંચ કાર્યો : સ્થિતિઘાત વગેરે પાંચ કાર્યો - સ્થિતિઘાત – રસઘાત - ગુણશ્રેણી - ગુણસંક્રમ – અપૂર્વ સ્થિતિબંધ એમ પાંચ કાર્યો. લઘુકર્મીજીવ : ઓછાં કર્મવાળો જીવ. સૂમસંપરાય : ઝીણો લોભ જેને બાકી છે તે. ૦ પાના નં. ૭૪ ઘાતી કર્મોનો : આત્માના ગુણોનો નાશ કરનાર જ ઘાતકર્મો. ગામાનુગામ : એક ગામથી બીજે ગામ વિહાર કરનારા પ્રભુ. ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152