Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 136
________________ દર્શન સમક અપ્રત્યાખ્યાનીય દેશવિરતિ દેશવિરતિગ્રહણ નિરપરાધીને ઃ સમ્યકત્વને રોકનારાં કર્યો. અનંતાનુબંધી સમ્યકત્વ મોહ, મિશ્ર મોહ. અને મિથ્યાત્વ મોહનીય એમ ૭ કર્મો તે. : બીજા નંબરનો કષાય - જે કષાયોથી પચ્ચખાણ, ન આવે તે. : અલ્પત્યાગ, થોડું નાનું વ્રત લેવું તે. : અલ્પ ચારિત્રને ધારણ કરનાર - શ્રાવક-શ્રાવિકા. : જેણે આપણો અપરાધ નથી કર્યો તેવા બીનગુનેગારને : પૂર્વદિશા, પશ્ચિમદિશા, ઇસ્ટ - વેસ્ટ - નોર્થ - સાઉથ - વિગેરે. ': એકવાર ભોગવાય તે. : વારંવાર ભોગવાય તે. પૂર્વાદિ • ભોગ ઉપભોગ ૦ પાના નં. ૬૮ : અનર્થકારી સાવદ્યયોગમાં ભૂમિશયન એકલાહારી સચિત્તનો ત્યાગ પડિલેહણ ૦ પાના નં. ૬૯: દેવવંદન પડિયા : નકામાં - બિનજરૂરી - નાહક – નિરર્થક : પાપવાળાં કામો - પાપોથી ભરેલાં કામો. : પૃથ્વી ઉપર ઊંઘવું. : એક વખત જ ખાવું. : જીવવાળી વસ્તુઓનો ત્યાગ. : સાફસૂફી. વસ્ત્ર-પાત્ર-ભૂમિ બરાબર તપાસવી જઘન્યથી ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વ કોડવર્ષ : પરમાત્માને વંદન કરવું તે. : એક જાતનો ત્યાગ - ગૃહસ્થપણામાં વધારેમાં વધારે ત્યાગ. : ઓછામાં ઓછું : વધુમાં વધુ ઃ ચોર્યાસી લાખને ચોર્યાસી લાખે ગુણતાં જે આંક આવે તે પૂર્વ એવાં ૧ ક્રોડ પૂર્વમાં કંઈક ઓછું. : અસિ = છેદવાનાં સાધન. મસિ = લખવાના સાધન અને કૃષિ = ખેતીનાં સાધનો. અસિ-મસિ અને કૃષિ જ્યાં વપરાય તે કર્મભૂમિ તેમાં જન્મેલા . મનુષ્યો તે કર્મભૂમિજ. ૧૩૫ કર્મભૂમિના મનુષ્યોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152