Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 134
________________ ઃ પૂર્વે બાંધેલાં કર્મોનો ઉદય. : આત્માના ગુણોનો નાશ કરે તેવા કર્મો. પૂર્વબદ્ધ કર્મોદય ઘાતી કર્મોની ૦ પાના નં. ૬૧ સામાન્ય કેવલી તીર્થ : જે તીર્થંકર પ્રભુ ન થાય અને એમને એમ ગૌતમ સ્વામીની જેમ કેવળજ્ઞાન પામે તે સામાન્ય કેવલી. : જેનાથી સંસાર તરાય તે. ચતુર્વિધ શ્રીસંધ તે તીર્થ. : ઘરમાં રહેલા શ્રાવક - શ્રાવિકાના વેશમાં જે કેવળજ્ઞાન પામે. : જૈનથી બીજા ધર્મના સાધુઓ - બાવા જતિ જોગી વિગેરે. ગૃહસ્થ લિંગ કેવલી જૈનેતર સાધુ ૦ પાના નં. ૬૨ : મૃતાવસ્થા આચ્છાદિત ગુણસ્થાનક ૦ પાના નં. ૬૩ : મિથ્યાદૃષ્ટિ : મરેલી અવસ્થા - મડદું. : ઢાંકેલું, કર્મોથી અવરાયેલું. : વધતી વધતી ગુણોની પ્રાપ્તિ, ગુણોનો વધારો. ધર્મસંજ્ઞા ઇન્દ્રિયસુખ : અવળી દૃષ્ટિ-કુદેવ, કુગુરુ અને કુધર્મ ઉપરની શ્રદ્ધા. : ધર્મ પ્રત્યેની પ્રીતિ, ધર્મ તરફની રુચિ. : શરીરમાં રહેલી પાંચ ઇન્દ્રિયોનાં મનગમતાં સુખો. : આદરવા જેવાં, સ્વીકારવા જેવાં. ઉપાદેય ૦ પાના નં. ૨૯ કરણ સમ્યકત્વ : અધ્યવસાય-વિચાર; માનસિક પરિણામ. : સુદેવ, સુગુરુ અને સુધર્મ ઉપરની અત્યન્ત રુચિ-પ્રીતિ. : ખાસ મહેનત વિના સહેજે આવેલો પરિણામ. યથાપ્રવૃત્તકરણ ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152