Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 132
________________ ગુરુગમતા રૂપી દ્રવ્યોનું સંશીપંચેન્દ્રિય મનોગત ભાવો સ્થિતિબંધ જઘન્ય ઉત્કૃષ્ટ પાના નં. ૫૭ તીવ્ર - મંદતા અનંતાનંત અદૃશ્ય સંક્રમણ ઉધર્તના અપવર્તના ઉદીરણા ઉપશમના નિવૃત્તિ નિકાચના પાના નં. ૫૮ : નિરંજન નિરાકાર નિર્વાણગામી લોકાગ્ર Jain Education International : ગુરુઓની પરંપરાથી આવેલું. ગુરુ પાસે થયેલું. ઃ વર્ણ . ગંધ રસ - સ્પર્શવાળા દ્રવ્યોનું. : મનવાળા જે પંચેન્દ્રિય જીવો, વિચારક શક્તિવાળા. : મનના ભાવો, મનના વિચારો. : બાંધેલું કર્મ આત્મા સાથે કેટલો ટાઈમ રહેશે a. : ઓછામાં ઓછું. • વધારેમાં વધારે. : તીવ્ર : વધુમાં વધુ. મંદતા ઃ ઓછામાં ઓછું. : અનંતથી પણ ઘણાં અનંત. 0:0 ન દેખાય તેવાં, નજરથી ન દેખી શકાય તે. એક કર્મને બીજા કર્મમાં પલટાવવું તે. નાના કાળવાળા કર્મને મોટા કાળવાળું કરવું. મોટા કાળવાળા કર્મને નાના કાળવાળું કરવું. • જે કર્મ મોડું ઉદયમાં આવવાનું હોય તે વહેલું : : • લાવવું. : બાંધેલાં કર્મો ઉદયમાં ન આવે તેવાં દબાવી દેવાં. • બાંધેલાં કર્મોમાં થોડોક ફેરફાર કરી શકાય, વધુ નહીં તે. : બાંધેલાં કર્મોમાં બિલકુલ ફેરફાર ન કરી શકાય તે. ઃ રાગ વિનાના, : શરીર વિનાના. : મોક્ષે જનારા. : લોકના ઉપરના છેડે. ૧૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152