Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 131
________________ પાના નં. ૫૧ : • દોષિત અભક્ષ્ય અકલ્પ્ય ઉદ્વેગ પાના નં. ૫૨ ઃ લઘુદીક્ષા વંડીદીક્ષા સાધક પાના નં. ૫૩ ઉપશમશ્રેણી ક્ષપકશ્રેણી નિર્જરા બાહ્યતપ પાના નં. ૫૪ : અત્યંતર તપ અણસણ જલાદિ સુખશેલીયા પાના નં. ૫૫ શૈક્ષક તપસ્વી પ્લાન પાના નં. ૫૬ : પાંચબાહ્ય Jain Education International : દોષવાળો, દોષથી ભરેલો આહાર. ઃ ખાવાને અયોગ્ય, ન ખાવા યોગ્ય. ઃ ન કલ્પવા યોગ્ય, ન ક૨ે તેવું પાણી પીવું નહીં.. ઃ કંટાળો, તિરસ્કાર, અણગમો. : નાની દીક્ષા છ મહિનાના કાળ પૂરતી દીક્ષા : મોટી દીક્ષા - દીક્ષા લે ત્યારથી મરે ત્યાં સુધીની જ દીક્ષા : આરાધક બને, ધર્મની આરાધનામાં લીન બને. - : મોહનીય કર્મને દબાવતાં દબાવતાં ઉપર ચઢે તે. : મોહનીય કર્મને ખપાવતાં ખપાવતાં ઉપર ચઢે તે. : જૂનાં બાંધેલાં કર્મોનો ક્ષય થાય તે. : શરીરને તપાવે, બહારથી દેખાય એવો તપ તે. : અંદરનો તપ, આત્માને તપાવે તે. ઃ આહારનો બિલકુલ ત્યાગ કરવો તે. : પાણી વિગેરે. ઃ એશઆરામી, શરીરને સુખ ઊપજે તેમ રહેવું. : નવાદીક્ષિત થયેલા. : તપશ્ચર્યાવાળા. : રોગી - માંદા - દર્દી. : બહારથી દેખાતી પાંચ ઇન્દ્રિયો તે. ૧૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152