Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 130
________________ અનંતાનુબંધી . : અનંત સંસાર વધારે તેવો તીવ્ર કષાય તે. ૦ પાના નં. ૪૮ : * શુભ : સારો યોગ, ઉત્તમ યોગ, ધર્મકાર્યની પ્રવૃત્તિ. . અશુભ : ખરાબ યોગ, ખોટો યોગ, પાપકાર્યની પ્રવૃત્તિ. ૦ પાના નં. ૨૨ આરંભ : પાપો કરવાની ઇચ્છાઓ કરી પાપકાર્યો કરવાં સમારંભ સ્વ - પરની પથ્ય તથ્ય : પાપકાર્યો કરવાની તૈયારીઓ કરવી તે. : પોતાના જીવની અને બીજા જીવની રક્ષા થાય. : હિતકારક, ફાયદાકારક. : સાચું, વાસ્તવિક : ઉપકાર કરનાર, આત્માનું હિત કરનાર. ': કોઈપણ દોષ ન લાગે એવો સાધુ જે આહાર લાવે તે. : જીવો વિનાની જે ભૂમિ. * ઉપકારી શુદ્ધગોચરી જીવરહિત ૦ પાના નં. ૪૯: સ્પૃહા આસક્તિ પ્રમાણિકતા નીતિમત્તા ૦ પાના નં. ૫૦ : સ્થિરચિત્તે દેહાધ્યાસ અશુચિઓથી : ઝંખના, વાસના. ઃ મમતા – મારાપણું : સચ્ચાઈ, પ્રમાણિકપણું : નીતિવાળાપણું – ન્યાયસંપન્નતાપણું. : એકાગ્ર મનથી ધર્મકાર્યમાં મન પરોવીને. : શરીર ઉપરની મમતા ઓછી કરવી તે. : અપવિત્ર વસ્તુઓથી મળ-મૂત્ર વિગેરે અપવિત્રથી ભરેલું. : કોઈપણ જાતનો ત્યાગ પચ્ચખાણ નહીં કરવાથી. : સમયે સમયે, દર સમયે. અવ્રતાદિ પ્રતિસમયે ૧૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152