SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કુસ્વપ્નાદિ નિવારણ : ખરાબ સ્વપ્નો આવ્યાં હોય તેને દૂર કરવા માટે. દુઃખલયાદિનિમિત્તે અનભ્યાસી સુલભતા ખાતર આદેશ લેનાર ઉચિત નથી ૦ પાના નં. ૩૦ : જંબૂઢીપના : સંસારિક દુઃખોના નાશ માટે. : અભ્યાસ વિનાના, બાળજીવોની. ઃ સરળતા માટે. : સૂત્ર બોલવા માટેની રજા લેનાર. : યોગ્ય નથી. ભરતક્ષેત્રમાં ત્રીજા-ચોથા આરામાં I: આ નામનો એક દ્વીપ છે, જેની ફરતો લવણસમુદ્ર આવેલો છે. હાલ આપણે જેમાં રહીએ છીએ તે. : જંબુદ્વીપમાં આવેલું એક ક્ષેત્ર છે. : જેમ સત્યયુગ - દ્વાપરયુગ - ત્રેતાયુગ - અને કળીયુગ. એમ કાળના ભેદો છે. તેમ આ પણ છ કાળના ભેદો છે. તેને છ આરા કહેવાય છે. તેમાં ત્રીજા અને ચોથો. : ધર્મની સ્થાપના, ચતુર્વિધ સંઘની સ્થાપના. : ચડતો કાળ, જેમાં બુદ્ધિ-આયુષ્ય વધતાં જાય શાસનની સ્થાપના ઉત્સર્પિણી અવસર્પિણી સામ્ય ધર્મની ગ્લાનિ યુક્તિયુક્ત ધર્માનુષ્ઠાનો પરોપકાર કરવાની ૦ પાના નં. ૩૧ : ઉપાર્જન કરનારા યુક્તિ : પડતો કાળ, જેમાં બુદ્ધિ-આયુષ્ય વગેરે ઘટતાં જાય તે. ': સમાનપણું - તુલના - સમાનતા. : ધર્મની ઓછાશ, ધર્મની ક્ષતિ. : દલીલોથી ભરેલું – દલીલપૂર્ણ. : ધાર્મિક ક્રિયાઓ. : બીજાનું ભલું કરવાની મનોવૃત્તિઓ. : મેળવનારા, પ્રાપ્ત કરનારા. : દલીલ - તર્ક – સંકલના. ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy