Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 125
________________ વિનીતભાવદર્શક સમાલોચના પાના નં. ૩૫ : સુમધુર પ્રશ્નોત્તરી સદાચાર યથાશક્તિ અચિત્ત સચિત્ત વિજાતીય વાયુના ઘર્ષણથી પાના નં. ૩૬ : જ્ઞાનવાન્ અનાદિકાળ અનંતકાળ દર્શનકારો પાના નં. ૧૬ : ઉપરોક્ત દેહવ્યાપી પાના નં. ૩૭ : સંકોચ વિસ્તાર જ્ઞાનપ્રાપ્તિ ઇન્દ્રિયો સ્થાવર ગમનાગમન ઇંધન Jain Education International : વિનયવાળા ભાવને બતાવનાર. ઃ વિચારણા. : મીઠા લાગે તેવા પ્રશ્નો અને તેવા ઉત્તરો. : સારા આચારો. ઃ પોતાની શક્તિને અનુસારે. : નિર્જીવ, જીવ વિનાનું. : : સજીવ, જીવવાળું . જુદી જુદી જાતના વાયુના અથડાવાથી. : જ્ઞાનવાળો, સમજણવાળો, ચેતનાવાળો. : જેનો પ્રારંભ નથી, આદિ નથી, શરૂઆત નથી એવો આત્મા. : જેનો અંત નથી, છેડો નથી. અપાર. • સિદ્ધાન્તકારો - બીજા ધર્મના નેતાઓ. : : ઉપર કહેલી વાતો. શરીર માત્રમાં જ રહેવાવાળો. : ટૂંકાવું. સંક્ષેપ થવો તે. : પહોળા થવું, વિસ્તૃત થયું. : જ્ઞાન મળવું, આવડત મળવી, સમજણ આવવી. : જેનાથી જ્ઞાન પ્રાપ્તિ થાય તે. શરીરના અમુક અવયવો. : સ્થિર રહે તે, જે ગમે તેવા દુ:ખી–સુખી સંજોગોમાં હાલે-ચાલે નહિ તે. ઃ જતાં - આવતાં - ચાલવાની ક્રિયા કરતાં. : બળતણ, લાકડાં છાણાં - ગૅસ - કેરોસીન ૧૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152