Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 119
________________ પાના નં. ૨૩: નિર્દોષ સ્વ-પર-કલ્યાણકારી ગવેષણા આદાન-પ્રદાન માઠા વિચારો જયણાપૂર્વક પાના નં. ૨૪: નિર્જીવ આરાધ્ય સન ઓળખાણ ગુરુવંદનીય અધ્યાત્મી યોગી સાધકદશા યતિધર્મો ક્ષમા પ્રધાનધર્મ અપરાધો ક્ષમાશ્રમણ પાના નં. ૨૫ : આત્મશુદ્ધિ લક્ષ્ય હરિયાળી ખૂંદી હોય અજુગતું Jain Education International : દોષ વિનાનાં. ઃ પોતાના અને પરના કલ્યાણને કરનારી. : તપાસ કરવી. : લેવું મૂકવું. ઃ ખરાબ વિચારો. : ઉપયોગપૂર્વક. : જીવ વિનાની, જડ. : આરાધવા યોગ્ય. : ભગવાનની આજ્ઞા - ધર્મ - ચતુર્વિધ શ્રીસંઘ. : પરિચય. : ધર્મ સમજાવનારા ગુરુ વંદનયોગ્ય છે. કરનારા, સંસાર : આત્મચિંતન વૈરાગ્યવાળા. • આત્માને મોક્ષ પ્રાપ્ત થાય તેવી દશામાં રહેનારો. : આત્માને મોક્ષદશા પ્રાપ્ત થાય તેવી દશામાં રહેનારા. સાધુને પાળવાના ધર્મો. : : માફી આપવી. : મુખ્ય ધર્મ છે. : બીજાની ભૂલો, ક્ષતિઓ. : ક્ષમાની મુખ્યતાવાળા સાધુ. ઉપરના : આત્માની નિર્મળતા, આત્માની ચોખ્ખાઈ. : ધ્યાન, દરકાર. : લીલી લીલી વનસ્પતિ ચાંપી હોય. : અયોગ્ય, અઘટિત. ૧૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152