Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક જ ડ્રો ] વિવેક વિ ૧૯૭ ૧૧. સુતી વખતે તેમજ ચા ચારે જાગી જવાય ત્યારે ત્યારે નવકાર ગયા, ઉપરાંત ધર્માત્માના ગરમણ કરવું અથવા સુધારાપારિસીમાંથી શોરૂં સ્થિ મેં જો॰ વિગેરે ગાચા મનમાં ગણવી ને તેના અર્થ વિચારવા જેથી પારમાર્થિક લાભ સાથે નિદ્રાના લાભ પણ મળી શકશે. ૧૨. પ્રાત:કાળે કાઇ પણુ તીથ કરની કે ગોતમસ્વામીની બિના દર્શન જરૂર કરવા. ૧૩. સવારે જયારે દાતણ કરવું ાય ત્યારે બનતાં સુધી સૂર્યાંય પછી બે ઘડી ગયા પછી કરવું ને તે વખતે ત્રણ નવકાર જરૂર ગણવા. ૧૪. રાત્રીએ વ્યાધિને અનુસરીને દુવિહાર, તિવિહાર કે ચોવિહાર કરવાનું ન ભૂલવું, ચારે આહાર તે છૂટા ન જ રાખવા. ૧૫. ચૌદ નિયમ ધારતા હઇએ અને તે ધારી શકાય તેવી ઉપયેાગવાળી સ્થિતિ થાય ત્યારે જરૂર ધારવા. ૧૬. સવારે સકળતી મનમાં ખેલી તેમાં કહેલા જે જે તીથેની યાત્રા કરી હોય તે તે સ્થળના નામ સાથે તે સ્થળનું સ્મરણ કરવું-યાદદાસ્ત તાજી કરવી. ૧૭. ઔષધ લેવાના સબંધમાં કે પૃચ્ચે પાળવાના સંબંધમાં જેની દવા કરતા હાઇએ તેના કહ્યા પ્રમાણે જ વર્તવું, તેમાં ગફલત કરવી નહીં, તેમ પોતાની બુદ્ધિના ઉપયાગ કરવા નહીં. ૧૮. આરામ શરૂ થાય ત્યારથી ધર્મ ભાવનામાં વૃદ્ધિ કરવી. ૧૯. આરામ થવા માંડે ત્યારે પથ્ય પાળવામાં વિશેષ ધ્યાન આપવું. જિહ્વા ઇંદ્રિયને વશ થઈ જે તે ખાવાની ઈચ્છા ન કરવી. ૨૦. વ્યાધિને પ્રસંગે પેાતાને અર્થે ખાસ જરૂર સિવાય વિશેષ આરંભ સમારંભ ન થાય તેનું ધ્યાન રાખવું. ૨૧. આષધ વિશેષ કિંમતી હોય તે જ ફાયદા કરે છે એવી ધારણા ન રાખતાં અલ્પ કિંમતવાળા દેશી આષધે પણ ઘણુંા લાભ કરે છે એ વાત ભૂલી ન જવી. ૨૨. વ્યાધિના પ્રસંગમાં પોતે વૈદ્ય અથવા ડાક્ટરને આધીન છે એવી મનેવૃત્તિ રાખી તે કહે તે પ્રમાણે વર્તન રાખવું. ર૩. બનતા સુધી વિષમ વ્યાધિ પ્રસંગે પ્રથમથી વિચાર કરીને એક જ વૈદ્ય કે ડાક્ટરની દવા શરૂ કરવી તે કાયમ રાખવી. સલાડ મેળવવા માટે ખીજા વિશેષ સુજ્ઞ વેદ્ય કે ટૉકટરને બોલાવવાની જરૂર પડે તા ખેલાવવા પરંતુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46